શોધખોળ કરો
બિહારની મહિલાના જનધન બેંક ખાતામાં જમા થયા 40 લાખ રૂપિયા, મહિલાએ કર્યો શું બચાવ
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2016/12/05125914/sitara-devi.jpg?impolicy=abp_cdn&imwidth=720)
1/4
![સિતારા દેવીએ આવકવેરા વિભાગના અધિકારીઓને જણાવ્યું કે, અમારા લોકોનો પરિવાર ખૂબ મોટો છે. અંદાજે 50થી 60 લોકો એક સાથે રહે છે. આ જનધન ખાતામાં રકમ ઘરના અલગ અલગ લોકોની છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2016/12/05130003/3-money-indian-rupees.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સિતારા દેવીએ આવકવેરા વિભાગના અધિકારીઓને જણાવ્યું કે, અમારા લોકોનો પરિવાર ખૂબ મોટો છે. અંદાજે 50થી 60 લોકો એક સાથે રહે છે. આ જનધન ખાતામાં રકમ ઘરના અલગ અલગ લોકોની છે.
2/4
![જનધન ખાતામાં અચાનક આટલી મોટી રકમ જમા થવા પર જ્યારે સિતારા દેવી અને તેના પરિવારની પૂછપરછ કરવામાં આવી તો પરિવાર તરફતી સંતોષકારક જવાબ ન મળ્યો. ત્યાર બાદ આવકવેરા અધિકારીઓએ સિતારા દેવીના ખાતાને સિલ કરી દીધું.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2016/12/05130000/2-money-indian-rupees.jpg?impolicy=abp_cdn&imwidth=720)
જનધન ખાતામાં અચાનક આટલી મોટી રકમ જમા થવા પર જ્યારે સિતારા દેવી અને તેના પરિવારની પૂછપરછ કરવામાં આવી તો પરિવાર તરફતી સંતોષકારક જવાબ ન મળ્યો. ત્યાર બાદ આવકવેરા અધિકારીઓએ સિતારા દેવીના ખાતાને સિલ કરી દીધું.
3/4
![સૂત્રો અનુસાર, જનધન યોજના અંતર્ગત ખોલવામાં આવેલ આ બેંક ખાતામાં નોટબંધી બાદ સાત વખત ખાતામાં રૂપિયા જમા કરવામાં આવ્યા. જે કુલ મળીને 40 લાખ રૂપિયા જેટલા થવા જાય છે. જ્યારે આવકવેરા અધિકારીએ જનધન યોજના અંતર્ગત ખોલવામાં આવેલ ખાતાની તપાસ કરી તો જાણવા મળ્યું કે સિતારા દેવીના ખાતામાં અચાનક નોટબધી બાદ આટલી ભારે ભરખમ રકમ જમા કરાવવામાં આવી છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2016/12/05125958/1-money-indian-rupees.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સૂત્રો અનુસાર, જનધન યોજના અંતર્ગત ખોલવામાં આવેલ આ બેંક ખાતામાં નોટબંધી બાદ સાત વખત ખાતામાં રૂપિયા જમા કરવામાં આવ્યા. જે કુલ મળીને 40 લાખ રૂપિયા જેટલા થવા જાય છે. જ્યારે આવકવેરા અધિકારીએ જનધન યોજના અંતર્ગત ખોલવામાં આવેલ ખાતાની તપાસ કરી તો જાણવા મળ્યું કે સિતારા દેવીના ખાતામાં અચાનક નોટબધી બાદ આટલી ભારે ભરખમ રકમ જમા કરાવવામાં આવી છે.
4/4
![પટનાઃ દેશમાં નોટબંધી લાગુ થયા બાદ પ્રતમ વખત કોઈ બેંક ખાતાને સીલ કરવાનો મામલો બિહારના આરા જિલ્લામાં સામે આવ્યો છે. સિતારા દેવી નામની એક મહિલાના દેના બેંકમાં જનધન ખાતામાં નોટબંધી બાદ તરત જ અંદાજે 40 લાખ રૂપિયા જમા કરાવવામાં આવ્યા હતા.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2016/12/05125914/sitara-devi.jpg?impolicy=abp_cdn&imwidth=720)
પટનાઃ દેશમાં નોટબંધી લાગુ થયા બાદ પ્રતમ વખત કોઈ બેંક ખાતાને સીલ કરવાનો મામલો બિહારના આરા જિલ્લામાં સામે આવ્યો છે. સિતારા દેવી નામની એક મહિલાના દેના બેંકમાં જનધન ખાતામાં નોટબંધી બાદ તરત જ અંદાજે 40 લાખ રૂપિયા જમા કરાવવામાં આવ્યા હતા.
Published at : 05 Dec 2016 12:58 PM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગાંધીનગર
દેશ
ગુજરાત
ગુજરાત
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)