શોધખોળ કરો

AAPના ઓડિટ રિપોર્ટ છે ખોટાઃ ઇનકમ ટેક્સ, ચૂંટણી પંચને પક્ષનો દરજ્જો પાછો ખેંચવા કહ્યું

1/3
અધિકારીઓએ કહ્યું હતું કે, આમ આદમી પાર્ટીનો મળેલા ૨૭ કરોડ રૂપિયાના ડોનેશન અંગે વિસંગતતા જોવા મળી છે અને પક્ષના ખજાનચીએ કબૂલ્યું છે કે તેમના રેકોર્ડ્સમાં કેટલીક ભૂલ રહી ગઈ છે. આવકવેરા વિભાગે કહ્યું હતું કે પક્ષના રેકોર્ડમાં ટેક્સને લગતા કાયદાનો ભંગ જોવા મળ્યો છે. તેના આધારે આમ આદમી પાર્ટીને ટેક્સમાંથી મળતી મુક્તિ રદ થઈ શકે છે અને પક્ષ તરીકે તેની નોંધણી પણ રદ થઈ શકે છે.
અધિકારીઓએ કહ્યું હતું કે, આમ આદમી પાર્ટીનો મળેલા ૨૭ કરોડ રૂપિયાના ડોનેશન અંગે વિસંગતતા જોવા મળી છે અને પક્ષના ખજાનચીએ કબૂલ્યું છે કે તેમના રેકોર્ડ્સમાં કેટલીક ભૂલ રહી ગઈ છે. આવકવેરા વિભાગે કહ્યું હતું કે પક્ષના રેકોર્ડમાં ટેક્સને લગતા કાયદાનો ભંગ જોવા મળ્યો છે. તેના આધારે આમ આદમી પાર્ટીને ટેક્સમાંથી મળતી મુક્તિ રદ થઈ શકે છે અને પક્ષ તરીકે તેની નોંધણી પણ રદ થઈ શકે છે.
2/3
રિપોર્ટમાં આવકવેરા વિભાગે કહ્યું છે કે આમ આદમી પાર્ટીને ૨૦૧૩ ૧૪ અને ૨૦૧૪ ૧૫ દરમિયાન જે ડોનેશન મળ્યું તેમાં વિસંગતતા જોવા મળી છે. તેને ખરેખર જે ફંડ મળ્યું તેની સાથે આંકડા મળતા નથી. તમામ પક્ષો પોતાના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ સાથે સલાહ પરામર્શ કર્યા બાદ ઓડિટ રિપોર્ટ તૈયાર કરતા હોય છે અને પછી આવકવેરા વિભાગમાં નિયમ મુજબ તેની કોપી સબમિટ કરાવે છે.
રિપોર્ટમાં આવકવેરા વિભાગે કહ્યું છે કે આમ આદમી પાર્ટીને ૨૦૧૩ ૧૪ અને ૨૦૧૪ ૧૫ દરમિયાન જે ડોનેશન મળ્યું તેમાં વિસંગતતા જોવા મળી છે. તેને ખરેખર જે ફંડ મળ્યું તેની સાથે આંકડા મળતા નથી. તમામ પક્ષો પોતાના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ સાથે સલાહ પરામર્શ કર્યા બાદ ઓડિટ રિપોર્ટ તૈયાર કરતા હોય છે અને પછી આવકવેરા વિભાગમાં નિયમ મુજબ તેની કોપી સબમિટ કરાવે છે.
3/3
નવી દિલ્હીઃ આવકવેરા વિભાગે આમ આદમી પાર્ટીનો રાજકીય પક્ષનો દરજ્જો પરત લેવા માટે ચૂંટણી પંચને કહ્યું છે. આવકવેરા વિભાગે ચૂંટણી પંચને જાણ કરી છે કે આમ આદમી પાર્ટીએ તેને મળેલા ડોનેશન અંગે જે ઓડિટ રિપોર્ટ આપ્યા છે તે ખોટા છે. આમ આદમી પાર્ટીના ઓડિટમાં જે ડોનેશન મળ્યું હોવાનો દાવો કરાયો છે, જે ખોટો હોવાનું આઈટી વિભાગને માલૂમ પડ્યું છે. ૨૭ કરોડ રૂપિયાના ડોનેશનનો હિસાબ મળતો નથી.
નવી દિલ્હીઃ આવકવેરા વિભાગે આમ આદમી પાર્ટીનો રાજકીય પક્ષનો દરજ્જો પરત લેવા માટે ચૂંટણી પંચને કહ્યું છે. આવકવેરા વિભાગે ચૂંટણી પંચને જાણ કરી છે કે આમ આદમી પાર્ટીએ તેને મળેલા ડોનેશન અંગે જે ઓડિટ રિપોર્ટ આપ્યા છે તે ખોટા છે. આમ આદમી પાર્ટીના ઓડિટમાં જે ડોનેશન મળ્યું હોવાનો દાવો કરાયો છે, જે ખોટો હોવાનું આઈટી વિભાગને માલૂમ પડ્યું છે. ૨૭ કરોડ રૂપિયાના ડોનેશનનો હિસાબ મળતો નથી.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Stock Market Latest Updates: ભારતીય શેરબજારની આજે ગ્રીન ઓપનિંગ, 700ની પાર સેંસેક્સ, નિફ્ટીમાં પણ ઉછાળો
Stock Market Latest Updates: ભારતીય શેરબજારની આજે ગ્રીન ઓપનિંગ, 700ની પાર સેંસેક્સ, નિફ્ટીમાં પણ ઉછાળો
Commonwealth Games 2026: હરજિંદરનું રેકોર્ડબ્રેક પ્રદર્શન, ગુલવીરની ઐતિહાસિક દોડ, ભારતે જીત્યા વધુ બે સિલ્વર મેડલ
Commonwealth Games 2026: હરજિંદરનું રેકોર્ડબ્રેક પ્રદર્શન, ગુલવીરની ઐતિહાસિક દોડ, ભારતે જીત્યા વધુ બે સિલ્વર મેડલ
ગુરુપૂર્ણિમા વિશેષ: ગાયત્રી ઉપાસક પૂજ્ય લાલબાપુને વંદન, ગુરુભક્તોનું આસ્થાનું અનોખું ધામ એટલે ગધેથડ
ગુરુપૂર્ણિમા વિશેષ: ગાયત્રી ઉપાસક પૂજ્ય લાલબાપુને વંદન, ગુરુભક્તોનું આસ્થાનું અનોખું ધામ એટલે ગધેથડ
Maharashtra: મહારાષ્ટ્રના રાયગઢમાં 70 પર્યટકોનું રેસ્ક્યૂ, ઝેનિથ વોટરફોલમાં ફસાયા હતા પ્રવાસીઓ 
Maharashtra: મહારાષ્ટ્રના રાયગઢમાં 70 પર્યટકોનું રેસ્ક્યૂ, ઝેનિથ વોટરફોલમાં ફસાયા હતા પ્રવાસીઓ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : લોકર કેટલું સેફ ?
Hun To Bolish : હું તો બોલીશ : કેટલી મળશે સહાય ?
Hun To Bolish : હું તો બોલીશ : કંગનાની વાતમાં તથ્ય કેટલું ?
Ambalal Patel Prediction: 5 સિસ્ટમના કારણે આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે: અંબાલાલ પટેલની ચેતવણી
Gujarat Government: અમદાવાદના વેપારીઓને સુરતની તર્જ પર સહાયની જાહેરાત

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Stock Market Latest Updates: ભારતીય શેરબજારની આજે ગ્રીન ઓપનિંગ, 700ની પાર સેંસેક્સ, નિફ્ટીમાં પણ ઉછાળો
Stock Market Latest Updates: ભારતીય શેરબજારની આજે ગ્રીન ઓપનિંગ, 700ની પાર સેંસેક્સ, નિફ્ટીમાં પણ ઉછાળો
Commonwealth Games 2026: હરજિંદરનું રેકોર્ડબ્રેક પ્રદર્શન, ગુલવીરની ઐતિહાસિક દોડ, ભારતે જીત્યા વધુ બે સિલ્વર મેડલ
Commonwealth Games 2026: હરજિંદરનું રેકોર્ડબ્રેક પ્રદર્શન, ગુલવીરની ઐતિહાસિક દોડ, ભારતે જીત્યા વધુ બે સિલ્વર મેડલ
ગુરુપૂર્ણિમા વિશેષ: ગાયત્રી ઉપાસક પૂજ્ય લાલબાપુને વંદન, ગુરુભક્તોનું આસ્થાનું અનોખું ધામ એટલે ગધેથડ
ગુરુપૂર્ણિમા વિશેષ: ગાયત્રી ઉપાસક પૂજ્ય લાલબાપુને વંદન, ગુરુભક્તોનું આસ્થાનું અનોખું ધામ એટલે ગધેથડ
Maharashtra: મહારાષ્ટ્રના રાયગઢમાં 70 પર્યટકોનું રેસ્ક્યૂ, ઝેનિથ વોટરફોલમાં ફસાયા હતા પ્રવાસીઓ 
Maharashtra: મહારાષ્ટ્રના રાયગઢમાં 70 પર્યટકોનું રેસ્ક્યૂ, ઝેનિથ વોટરફોલમાં ફસાયા હતા પ્રવાસીઓ 
6 મહિનામાં RC ટ્રાન્સફર નહીં થાય તો ડીલરના નામે થઈ જશે ગાડી, જાણો સરકારનો પ્રસ્તાવ?
6 મહિનામાં RC ટ્રાન્સફર નહીં થાય તો ડીલરના નામે થઈ જશે ગાડી, જાણો સરકારનો પ્રસ્તાવ?
NEET-UG પેપર લીક કેસમાં CBI એ દાખલ કરી ચાર્જશીટ! 13 આરોપીઓ સામે શરુ થશે સુનાવણી
NEET-UG પેપર લીક કેસમાં CBI એ દાખલ કરી ચાર્જશીટ! 13 આરોપીઓ સામે શરુ થશે સુનાવણી
Guru Purnima 2026: ગુરૂપૂર્ણિમાના અવસરે મહાલક્ષ્મીની કૃપા માટે કરો આ સિદ્ધ ઉપાય, ધનના આગમનના ખૂલશે માર્ગ
Guru Purnima 2026: ગુરૂપૂર્ણિમાના અવસરે મહાલક્ષ્મીની કૃપા માટે કરો આ સિદ્ધ ઉપાય, ધનના આગમનના ખૂલશે માર્ગ
Guru Purnima 2026: લોન ઝડપથી ચૂકવવા માટે ગુરુ પૂર્ણિમાના અવસરે કરો આ ઉપાય, કર્જથી મળશે મુક્તિ
Guru Purnima 2026: લોન ઝડપથી ચૂકવવા માટે ગુરુ પૂર્ણિમાના અવસરે કરો આ ઉપાય, કર્જથી મળશે મુક્તિ
Embed widget