શોધખોળ કરો

જનધન ખાતામાં 45 દિવસમાં બમણી રકમ થઈ, જાણો કેટલા રૂપિયા થયા જમા

1/3
એક ટોચના અધિકારીનું કહેવું છે કે જનધન ખાતામાં મળેલી તમામ માહિતીની તપાસ કરવામાં આવી રહી છે. જો એવું જાણવા મળ્યું કે આ રકમ કોઇ અન્ય વ્યક્તિની છે તો યોગ્ય સમયે જરૂરી કાર્યવાહી પણ કરવામાં આ‌વશે. નોટબંધી પછી પહેલા જ અઠવાડિયામાં રૂપિયા ૨૦,૨૨૪ કરોડની રકમ જમા થઇ ગઇ હતી. જોકે એ પછી સરકારે આવા લોકો સામે કાર્યવાહીની વાત કરતાં તેમાં ઘટાડો થયો હતો.
એક ટોચના અધિકારીનું કહેવું છે કે જનધન ખાતામાં મળેલી તમામ માહિતીની તપાસ કરવામાં આવી રહી છે. જો એવું જાણવા મળ્યું કે આ રકમ કોઇ અન્ય વ્યક્તિની છે તો યોગ્ય સમયે જરૂરી કાર્યવાહી પણ કરવામાં આ‌વશે. નોટબંધી પછી પહેલા જ અઠવાડિયામાં રૂપિયા ૨૦,૨૨૪ કરોડની રકમ જમા થઇ ગઇ હતી. જોકે એ પછી સરકારે આવા લોકો સામે કાર્યવાહીની વાત કરતાં તેમાં ઘટાડો થયો હતો.
2/3
આવક વેરા ખાતા પાસે ૪.૮૬ લાખ ખાતામાં કરવામાં આવેલી ૩૦,૦૦૦થી ૫૦,૦૦૦ રૂપિયાની જમા રકમના પણ આંકડા છે. આ ખાતામાં કુલ ૨,૦૦૦ કરોડ છે. ૧૦ નવેમ્બરથી ૨૩ ડિસેમ્બર સુધી જનધન ખાતામાં કુલ ૪૧,૫૨૩ કરોડ જમા કરાયા હતા. એ પહેલા નવ નવેમ્બર સુધી આ ખાતામાં ૪૫,૬૩૭ કરોડ જમા હતા. આ રીતે જનધન ખાતામાં કુલ ૮૭,૦૦૦ કરોડની રકમ જમા થઇ હતી.
આવક વેરા ખાતા પાસે ૪.૮૬ લાખ ખાતામાં કરવામાં આવેલી ૩૦,૦૦૦થી ૫૦,૦૦૦ રૂપિયાની જમા રકમના પણ આંકડા છે. આ ખાતામાં કુલ ૨,૦૦૦ કરોડ છે. ૧૦ નવેમ્બરથી ૨૩ ડિસેમ્બર સુધી જનધન ખાતામાં કુલ ૪૧,૫૨૩ કરોડ જમા કરાયા હતા. એ પહેલા નવ નવેમ્બર સુધી આ ખાતામાં ૪૫,૬૩૭ કરોડ જમા હતા. આ રીતે જનધન ખાતામાં કુલ ૮૭,૦૦૦ કરોડની રકમ જમા થઇ હતી.
3/3
નવી દિલ્હીઃ નોટબંધીના 45 દિવસમાં જનધન ખાતામાં સૌથી વધારે કાળુ નાણું જમા કરાવીને વ્હાઈટ કરવામાં આવ્યું છે. આ જમા રકમ બે ગણી થઈને 87 હજાર કરોડ રૂપિયાએ પહોંચી ગઈ છે. એક ટોચના અધિકારીએ જણાવ્યું કે, જે ખાતાઓમાં નોટબંધી બાદ અચાનક પૈસા જમા થયા છે તે પણ આઇટીના બાજનજર હેઠળ છે. આ ખાતાધારકોએ અન્ય કોઇની રકમ જમા કરી હશે તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
નવી દિલ્હીઃ નોટબંધીના 45 દિવસમાં જનધન ખાતામાં સૌથી વધારે કાળુ નાણું જમા કરાવીને વ્હાઈટ કરવામાં આવ્યું છે. આ જમા રકમ બે ગણી થઈને 87 હજાર કરોડ રૂપિયાએ પહોંચી ગઈ છે. એક ટોચના અધિકારીએ જણાવ્યું કે, જે ખાતાઓમાં નોટબંધી બાદ અચાનક પૈસા જમા થયા છે તે પણ આઇટીના બાજનજર હેઠળ છે. આ ખાતાધારકોએ અન્ય કોઇની રકમ જમા કરી હશે તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
Jharkhand Exam Cancelled: ઝારખંડમાં રદ કરાઈ 44 પરીક્ષાઓ, સરકારે જાહેર કરી યાદી
Jharkhand Exam Cancelled: ઝારખંડમાં રદ કરાઈ 44 પરીક્ષાઓ, સરકારે જાહેર કરી યાદી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
Jharkhand Exam Cancelled: ઝારખંડમાં રદ કરાઈ 44 પરીક્ષાઓ, સરકારે જાહેર કરી યાદી
Jharkhand Exam Cancelled: ઝારખંડમાં રદ કરાઈ 44 પરીક્ષાઓ, સરકારે જાહેર કરી યાદી
Aadhaar : આ ઉંમરના બાળકોના આધાર બાયોમેટ્રિક 30 સપ્ટેમ્બર સુધી મફતમાં કરો અપડેટ, જાણો પ્રક્રિયા
Aadhaar : આ ઉંમરના બાળકોના આધાર બાયોમેટ્રિક 30 સપ્ટેમ્બર સુધી મફતમાં કરો અપડેટ, જાણો પ્રક્રિયા
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
Tarot Card Rashifal : કન્યા રાશિ માટે ધન પ્રાપ્તિનો શુભ અવસર, જાણો શું કહે છે આપનું કિસ્મતનું કાર્ડ
Tarot Card Rashifal : કન્યા રાશિ માટે ધન પ્રાપ્તિનો શુભ અવસર, જાણો શું કહે છે આપનું કિસ્મતનું કાર્ડ
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
Embed widget