શોધખોળ કરો

પાકિસ્તાનમાં ઈમરાન ખાન PM બનવાથી ભારત પર શું અસર પડશે ? જાણો વિગત

1/6
આ સ્થિતિમાં ઈમરાનના હાથમાં સત્તા આવવાથી પાકિસ્તાનમાં કટ્ટરપંથીઓને છુટ્ટો દોર મળશે. જેના કારણે આવા તત્વો પાકિસ્તાનમાં રહીને ભારત વિરોધી ગતિવિધિઓને અંજામ આપશે.
આ સ્થિતિમાં ઈમરાનના હાથમાં સત્તા આવવાથી પાકિસ્તાનમાં કટ્ટરપંથીઓને છુટ્ટો દોર મળશે. જેના કારણે આવા તત્વો પાકિસ્તાનમાં રહીને ભારત વિરોધી ગતિવિધિઓને અંજામ આપશે.
2/6
ઈમરાન ખાનને તાલિબાન ખાનથી પણ ઓળખવામાં આવે છે. પાકિસ્તાનના કટ્ટરવાદી જૂથોને સમર્થન કરવાના કારણે ઈમરાનને આ નવું નામ મળ્યું છે. ઈમરાનની આ પ્રકારની રાજનીતિ નવી નથી. 2013માં અમેરિકન ડ્રોન હુમલામાં તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP)નાં કમાન્ડર વલી-ઉર-રહમાનને ઠાર માર્યો હતો. તે સમયે ઈમરાને તેને શાંતિ સમર્થકના ખિતાબથી નવાજ્યો હતો.
ઈમરાન ખાનને તાલિબાન ખાનથી પણ ઓળખવામાં આવે છે. પાકિસ્તાનના કટ્ટરવાદી જૂથોને સમર્થન કરવાના કારણે ઈમરાનને આ નવું નામ મળ્યું છે. ઈમરાનની આ પ્રકારની રાજનીતિ નવી નથી. 2013માં અમેરિકન ડ્રોન હુમલામાં તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP)નાં કમાન્ડર વલી-ઉર-રહમાનને ઠાર માર્યો હતો. તે સમયે ઈમરાને તેને શાંતિ સમર્થકના ખિતાબથી નવાજ્યો હતો.
3/6
ઈમરાન ખાનની પાર્ટી પીટીઆઈએ તેના ચૂંટણી ઢંઢેરામાં કહ્યું હતું કે, તેની પાર્ટી ભારત સાથે શાંતિપૂર્ણ સંબંધ ઈચ્છે છે અને આ દિશામાં આગળ પગલું ભરશે. જ્યારે કાશ્મીરને લઈ કહેવાયું છે કે આ મામલે પાકિસ્તાન તટસ્થતાથી તેનો પક્ષ સંયુક્ત રાષ્ટ્ર સાથે રાખશે. પાકિસ્તાની રાજનીતિમાં ઘણી અંદર સુધી કબજો રાખનારી સેના ક્યારેય ભારત સાથે સારા સંબંધો રાખવામાં માનતી નથી.
ઈમરાન ખાનની પાર્ટી પીટીઆઈએ તેના ચૂંટણી ઢંઢેરામાં કહ્યું હતું કે, તેની પાર્ટી ભારત સાથે શાંતિપૂર્ણ સંબંધ ઈચ્છે છે અને આ દિશામાં આગળ પગલું ભરશે. જ્યારે કાશ્મીરને લઈ કહેવાયું છે કે આ મામલે પાકિસ્તાન તટસ્થતાથી તેનો પક્ષ સંયુક્ત રાષ્ટ્ર સાથે રાખશે. પાકિસ્તાની રાજનીતિમાં ઘણી અંદર સુધી કબજો રાખનારી સેના ક્યારેય ભારત સાથે સારા સંબંધો રાખવામાં માનતી નથી.
4/6
ઈમરાન ખાન પીએમ બન્યા બાદ આગામી સમયમાં સેનાની નીતિમાં કોઈ બદલાવ આવે છે કે નહીં તેના પર બધાની નજર રહેશે. હાલ પાકિસ્તાનની સ્થિતિ સતત બગડી રહી છે, ત્યાંનો માહોલ ખરાબ છે. આગાના કહેવા મુજબ, “ભારતનું માનવું છે કે જ્યાં સુધી પાકિસ્તાનમાં આતંક છે ત્યાં સુધી વાતચીત નહીં કરે. આ સ્થિતિમાં જો પાકિસ્તાન ભારત સાથે વાતચીત આગળ વધારવા માંગે છે તો તેણે આતંકને ખતમ કરવો પડશે.”
ઈમરાન ખાન પીએમ બન્યા બાદ આગામી સમયમાં સેનાની નીતિમાં કોઈ બદલાવ આવે છે કે નહીં તેના પર બધાની નજર રહેશે. હાલ પાકિસ્તાનની સ્થિતિ સતત બગડી રહી છે, ત્યાંનો માહોલ ખરાબ છે. આગાના કહેવા મુજબ, “ભારતનું માનવું છે કે જ્યાં સુધી પાકિસ્તાનમાં આતંક છે ત્યાં સુધી વાતચીત નહીં કરે. આ સ્થિતિમાં જો પાકિસ્તાન ભારત સાથે વાતચીત આગળ વધારવા માંગે છે તો તેણે આતંકને ખતમ કરવો પડશે.”
5/6
નવી દિલ્હીઃ ક્રિકેટરમાંથી રાજકારણી બનેલા ઈમરાન ખાન પાકિસ્તાનના નવા વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે. 272 સીટ માટે થયેલી ચૂંટણીમાં ઈમરાન ખાનની પાકિસ્તાન તહરીક-એ-ઈંસાફ પાર્ટી મોટા માર્જિનથી આગળ ચાલી રહી છે. પાકિસ્તાનના ઉદારવાદી જૂથોમાં ‘તાલિબાન ખાન’ના નામથી જાણીતા ઈમરાન ખાનનું પીએમ બનવું ભારત માટે ચિંતાની વાત છે.
નવી દિલ્હીઃ ક્રિકેટરમાંથી રાજકારણી બનેલા ઈમરાન ખાન પાકિસ્તાનના નવા વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે. 272 સીટ માટે થયેલી ચૂંટણીમાં ઈમરાન ખાનની પાકિસ્તાન તહરીક-એ-ઈંસાફ પાર્ટી મોટા માર્જિનથી આગળ ચાલી રહી છે. પાકિસ્તાનના ઉદારવાદી જૂથોમાં ‘તાલિબાન ખાન’ના નામથી જાણીતા ઈમરાન ખાનનું પીએમ બનવું ભારત માટે ચિંતાની વાત છે.
6/6
વિદેશી મામલાના જાણકાર કમર આગાનું કહેવું છે કે, જ્યાં સુધી કાશ્મીર અને ભારતનો સવાલ છે ત્યાં સુધી પાકિસ્તાનની સેના નીતિ નક્કી કરશે. ઈમરાન ખુદ કહી ચુક્યો છે કે તે સેના સાથે મળીને કામ કરશે. ઈમરાન પાકિસ્તાની સેનાનો પોસ્ટર બોય હોવાનું કહેવાય છે. સેના જેમ કહે તેમ જ તે કરે છે.
વિદેશી મામલાના જાણકાર કમર આગાનું કહેવું છે કે, જ્યાં સુધી કાશ્મીર અને ભારતનો સવાલ છે ત્યાં સુધી પાકિસ્તાનની સેના નીતિ નક્કી કરશે. ઈમરાન ખુદ કહી ચુક્યો છે કે તે સેના સાથે મળીને કામ કરશે. ઈમરાન પાકિસ્તાની સેનાનો પોસ્ટર બોય હોવાનું કહેવાય છે. સેના જેમ કહે તેમ જ તે કરે છે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ
Weather Update:: ગુજરાતથી કેરળ સુધી 14 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, વાવાઝોડાની ચેતવણી, 60 કિમીની ઝડપે ફુંકાશે પવન
Weather Update:: ગુજરાતથી કેરળ સુધી 14 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, વાવાઝોડાની ચેતવણી, 60 કિમીની ઝડપે ફુંકાશે પવન
Earthquake: નાસિક, સુરત સાપુતારામાં ભૂકંપ, ઘરો, મકાનમાં કંપન અનુભવાતા લોકોમાં ફફડાટ
Earthquake: નાસિક, સુરત સાપુતારામાં ભૂકંપ, ઘરો, મકાનમાં કંપન અનુભવાતા લોકોમાં ફફડાટ

વિડિઓઝ

Narmada Tribal Protest : આદિવાસી દિવસે જ આદિવાસીઓના ગુજરાતમાં ધરણા
Vegetable Price Hike : શાકભાજીના ભાવમાં ભડકો, ગૃહિણીઓનું બજેટ ખોરવાયું
Gandhinagar Crime News : ગાંધીનગરમાં સગીરાનું મોત, પ્રેમી પર દુષ્કર્મનો આરોપ
Govind Dholakia : ઉદ્યોગપતિ અને સાંસદ ગોવિંદ ધોળકિયાના નામે છેતરપિંડીનો પ્રયાસ
Ahmedabad Crime : અમદાવાદમાં ભાડે રહેતી યુવતી પર દુષ્કર્મથી મચ્યો ખળભળાટ, સિક્યુરીટી ગાર્ડની ધરપકડ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ
Weather Update:: ગુજરાતથી કેરળ સુધી 14 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, વાવાઝોડાની ચેતવણી, 60 કિમીની ઝડપે ફુંકાશે પવન
Weather Update:: ગુજરાતથી કેરળ સુધી 14 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, વાવાઝોડાની ચેતવણી, 60 કિમીની ઝડપે ફુંકાશે પવન
Earthquake: નાસિક, સુરત સાપુતારામાં ભૂકંપ, ઘરો, મકાનમાં કંપન અનુભવાતા લોકોમાં ફફડાટ
Earthquake: નાસિક, સુરત સાપુતારામાં ભૂકંપ, ઘરો, મકાનમાં કંપન અનુભવાતા લોકોમાં ફફડાટ
IPL જેવી વધુ એક લીગ! આજે હરાજી, 450 ખેલાડીઓ પર લાગશે બોલી
IPL જેવી વધુ એક લીગ! આજે હરાજી, 450 ખેલાડીઓ પર લાગશે બોલી
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
અમદાવાદમાં સિક્યુરિટી ગાર્ડે યુવતીને બનાવી હવસનો શિકાર, ધાબા પર ચાલવા ગયેલી વિદ્યાર્થિનીને વાયરથી બાંધી આચર્યું દૂષ્કર્મ
અમદાવાદમાં સિક્યુરિટી ગાર્ડે યુવતીને બનાવી હવસનો શિકાર, ધાબા પર ચાલવા ગયેલી વિદ્યાર્થિનીને વાયરથી બાંધી આચર્યું દૂષ્કર્મ
Embed widget