શોધખોળ કરો

પાકિસ્તાનમાં ઈમરાન ખાન PM બનવાથી ભારત પર શું અસર પડશે ? જાણો વિગત

1/6
આ સ્થિતિમાં ઈમરાનના હાથમાં સત્તા આવવાથી પાકિસ્તાનમાં કટ્ટરપંથીઓને છુટ્ટો દોર મળશે. જેના કારણે આવા તત્વો પાકિસ્તાનમાં રહીને ભારત વિરોધી ગતિવિધિઓને અંજામ આપશે.
આ સ્થિતિમાં ઈમરાનના હાથમાં સત્તા આવવાથી પાકિસ્તાનમાં કટ્ટરપંથીઓને છુટ્ટો દોર મળશે. જેના કારણે આવા તત્વો પાકિસ્તાનમાં રહીને ભારત વિરોધી ગતિવિધિઓને અંજામ આપશે.
2/6
ઈમરાન ખાનને તાલિબાન ખાનથી પણ ઓળખવામાં આવે છે. પાકિસ્તાનના કટ્ટરવાદી જૂથોને સમર્થન કરવાના કારણે ઈમરાનને આ નવું નામ મળ્યું છે. ઈમરાનની આ પ્રકારની રાજનીતિ નવી નથી. 2013માં અમેરિકન ડ્રોન હુમલામાં તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP)નાં કમાન્ડર વલી-ઉર-રહમાનને ઠાર માર્યો હતો. તે સમયે ઈમરાને તેને શાંતિ સમર્થકના ખિતાબથી નવાજ્યો હતો.
ઈમરાન ખાનને તાલિબાન ખાનથી પણ ઓળખવામાં આવે છે. પાકિસ્તાનના કટ્ટરવાદી જૂથોને સમર્થન કરવાના કારણે ઈમરાનને આ નવું નામ મળ્યું છે. ઈમરાનની આ પ્રકારની રાજનીતિ નવી નથી. 2013માં અમેરિકન ડ્રોન હુમલામાં તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP)નાં કમાન્ડર વલી-ઉર-રહમાનને ઠાર માર્યો હતો. તે સમયે ઈમરાને તેને શાંતિ સમર્થકના ખિતાબથી નવાજ્યો હતો.
3/6
ઈમરાન ખાનની પાર્ટી પીટીઆઈએ તેના ચૂંટણી ઢંઢેરામાં કહ્યું હતું કે, તેની પાર્ટી ભારત સાથે શાંતિપૂર્ણ સંબંધ ઈચ્છે છે અને આ દિશામાં આગળ પગલું ભરશે. જ્યારે કાશ્મીરને લઈ કહેવાયું છે કે આ મામલે પાકિસ્તાન તટસ્થતાથી તેનો પક્ષ સંયુક્ત રાષ્ટ્ર સાથે રાખશે. પાકિસ્તાની રાજનીતિમાં ઘણી અંદર સુધી કબજો રાખનારી સેના ક્યારેય ભારત સાથે સારા સંબંધો રાખવામાં માનતી નથી.
ઈમરાન ખાનની પાર્ટી પીટીઆઈએ તેના ચૂંટણી ઢંઢેરામાં કહ્યું હતું કે, તેની પાર્ટી ભારત સાથે શાંતિપૂર્ણ સંબંધ ઈચ્છે છે અને આ દિશામાં આગળ પગલું ભરશે. જ્યારે કાશ્મીરને લઈ કહેવાયું છે કે આ મામલે પાકિસ્તાન તટસ્થતાથી તેનો પક્ષ સંયુક્ત રાષ્ટ્ર સાથે રાખશે. પાકિસ્તાની રાજનીતિમાં ઘણી અંદર સુધી કબજો રાખનારી સેના ક્યારેય ભારત સાથે સારા સંબંધો રાખવામાં માનતી નથી.
4/6
ઈમરાન ખાન પીએમ બન્યા બાદ આગામી સમયમાં સેનાની નીતિમાં કોઈ બદલાવ આવે છે કે નહીં તેના પર બધાની નજર રહેશે. હાલ પાકિસ્તાનની સ્થિતિ સતત બગડી રહી છે, ત્યાંનો માહોલ ખરાબ છે. આગાના કહેવા મુજબ, “ભારતનું માનવું છે કે જ્યાં સુધી પાકિસ્તાનમાં આતંક છે ત્યાં સુધી વાતચીત નહીં કરે. આ સ્થિતિમાં જો પાકિસ્તાન ભારત સાથે વાતચીત આગળ વધારવા માંગે છે તો તેણે આતંકને ખતમ કરવો પડશે.”
ઈમરાન ખાન પીએમ બન્યા બાદ આગામી સમયમાં સેનાની નીતિમાં કોઈ બદલાવ આવે છે કે નહીં તેના પર બધાની નજર રહેશે. હાલ પાકિસ્તાનની સ્થિતિ સતત બગડી રહી છે, ત્યાંનો માહોલ ખરાબ છે. આગાના કહેવા મુજબ, “ભારતનું માનવું છે કે જ્યાં સુધી પાકિસ્તાનમાં આતંક છે ત્યાં સુધી વાતચીત નહીં કરે. આ સ્થિતિમાં જો પાકિસ્તાન ભારત સાથે વાતચીત આગળ વધારવા માંગે છે તો તેણે આતંકને ખતમ કરવો પડશે.”
5/6
નવી દિલ્હીઃ ક્રિકેટરમાંથી રાજકારણી બનેલા ઈમરાન ખાન પાકિસ્તાનના નવા વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે. 272 સીટ માટે થયેલી ચૂંટણીમાં ઈમરાન ખાનની પાકિસ્તાન તહરીક-એ-ઈંસાફ પાર્ટી મોટા માર્જિનથી આગળ ચાલી રહી છે. પાકિસ્તાનના ઉદારવાદી જૂથોમાં ‘તાલિબાન ખાન’ના નામથી જાણીતા ઈમરાન ખાનનું પીએમ બનવું ભારત માટે ચિંતાની વાત છે.
નવી દિલ્હીઃ ક્રિકેટરમાંથી રાજકારણી બનેલા ઈમરાન ખાન પાકિસ્તાનના નવા વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે. 272 સીટ માટે થયેલી ચૂંટણીમાં ઈમરાન ખાનની પાકિસ્તાન તહરીક-એ-ઈંસાફ પાર્ટી મોટા માર્જિનથી આગળ ચાલી રહી છે. પાકિસ્તાનના ઉદારવાદી જૂથોમાં ‘તાલિબાન ખાન’ના નામથી જાણીતા ઈમરાન ખાનનું પીએમ બનવું ભારત માટે ચિંતાની વાત છે.
6/6
વિદેશી મામલાના જાણકાર કમર આગાનું કહેવું છે કે, જ્યાં સુધી કાશ્મીર અને ભારતનો સવાલ છે ત્યાં સુધી પાકિસ્તાનની સેના નીતિ નક્કી કરશે. ઈમરાન ખુદ કહી ચુક્યો છે કે તે સેના સાથે મળીને કામ કરશે. ઈમરાન પાકિસ્તાની સેનાનો પોસ્ટર બોય હોવાનું કહેવાય છે. સેના જેમ કહે તેમ જ તે કરે છે.
વિદેશી મામલાના જાણકાર કમર આગાનું કહેવું છે કે, જ્યાં સુધી કાશ્મીર અને ભારતનો સવાલ છે ત્યાં સુધી પાકિસ્તાનની સેના નીતિ નક્કી કરશે. ઈમરાન ખુદ કહી ચુક્યો છે કે તે સેના સાથે મળીને કામ કરશે. ઈમરાન પાકિસ્તાની સેનાનો પોસ્ટર બોય હોવાનું કહેવાય છે. સેના જેમ કહે તેમ જ તે કરે છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish |  હું તો બોલીશ | રોડમાં ખાડા, પૈસા પાણીમાં!Hu to Bolish | હું તો બોલીશ | મોતના મકાનChhotaudepur News | ઘૂંટીયાઆંબાથી છલવાંટાના બનેલા નવા રોડનું પ્રથમ વરસાદમાં ધોવાણAmreli News | સાવરકુંડલા તાલુકાના જીરા ગામમાં પર્યાવરણ માટે અનોખું કદમ ગ્રામજનોએ ભર્યું

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Embed widget