શોધખોળ કરો
પાકિસ્તાનમાં ઈમરાન ખાન PM બનવાથી ભારત પર શું અસર પડશે ? જાણો વિગત
1/6

આ સ્થિતિમાં ઈમરાનના હાથમાં સત્તા આવવાથી પાકિસ્તાનમાં કટ્ટરપંથીઓને છુટ્ટો દોર મળશે. જેના કારણે આવા તત્વો પાકિસ્તાનમાં રહીને ભારત વિરોધી ગતિવિધિઓને અંજામ આપશે.
2/6

ઈમરાન ખાનને તાલિબાન ખાનથી પણ ઓળખવામાં આવે છે. પાકિસ્તાનના કટ્ટરવાદી જૂથોને સમર્થન કરવાના કારણે ઈમરાનને આ નવું નામ મળ્યું છે. ઈમરાનની આ પ્રકારની રાજનીતિ નવી નથી. 2013માં અમેરિકન ડ્રોન હુમલામાં તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP)નાં કમાન્ડર વલી-ઉર-રહમાનને ઠાર માર્યો હતો. તે સમયે ઈમરાને તેને શાંતિ સમર્થકના ખિતાબથી નવાજ્યો હતો.
Published at : 26 Jul 2018 10:39 AM (IST)
View More





















