શોધખોળ કરો
ત્રિપલ તલાકને SCમાં પડકારનાર ઈશરત જહાં BJPમાં થઈ સામેલ, કહ્યું- સમર્થન કરતા લોકોની કરીશ મદદ
1/5

ભાજપમાં સામેલ થયા બાદ ઈશરત જહાંએ કહ્યું કે, ‘મોદીજીએ પીડિતોના હિતને ધ્યાનમાં રાખીને ક્રાંતિકારો કાયદો બનાવ્યો છે. હું તેનાથી ઘણી ખુશ છે. પાર્ટીની મહિલા વિંગ માટે હું કામ કરીશ.’
2/5

ઈશરતે કહ્યું કે, ત્રિપલ તલાકના મામલે હું ભાજપને સપોર્ટ કરતી રહીશ. ભાજપની મહિલા મોર્ચના પ્રમુખ લોકેટ ચેટર્જીએ કહ્યું કે, ઈશરત હાલ ફાયનાન્સિયલ ક્રાઈસિસમાંથી પસાર થઈ રહી છે. અમે કેન્દ્ર સરકારને અપીલ કરીશું કે તેઓ તેમની કોઈ મદદ કરે. લોકેટે આરોપ લગાવ્યો કે, પશ્ચિમ બંગાળની મમતા બેનર્જી સરકારે ઈશરતની કોઈજ મદદ નથી કરી. જ્યારે કે તેઓએ એક મોટું આંદોલન ચલાવ્યું છે.
Published at : 01 Jan 2018 01:25 PM (IST)
View More
ટ્રેન્ડિંગ સમાચાર





















