શોધખોળ કરો

કદાચ પહેલી વાર PM વિરૂદ્ધ કોઈ ભાજપના સાંસદે અવાજ ઉઠાવ્યો- સવાલ પૂછો તો ગુસ્સે થઈ જાય છે નરેન્દ્ર મોદી

1/5
મોદીએ મે, 2014માં સત્તા સંભાળ્યા બાદ 3 સપ્ટેમ્બરને રવિવારે ત્રીજા વખત સરકારમાં વિસ્તરણ કરવા જઈ રહ્યા છે. કહેવાય છે કે, આ ફેરબદલમાં સહયોગી પક્ષના કેટલાક ચહેરા સામેલ થઈ શકે છે. મંત્રિ મંડળમાં થનારા ફેરફાર પહેલા ચાર મંત્રીઓ રાજીવ પ્રતાપ રૂડી, સંજીવ કુમાર બાલિયાન, ફગ્ગન સિંહ કુલસ્તે અને મહેન્દ્ર નાથ પાંડેએ પોતાના રાજીનામા આપ્યા છે.
મોદીએ મે, 2014માં સત્તા સંભાળ્યા બાદ 3 સપ્ટેમ્બરને રવિવારે ત્રીજા વખત સરકારમાં વિસ્તરણ કરવા જઈ રહ્યા છે. કહેવાય છે કે, આ ફેરબદલમાં સહયોગી પક્ષના કેટલાક ચહેરા સામેલ થઈ શકે છે. મંત્રિ મંડળમાં થનારા ફેરફાર પહેલા ચાર મંત્રીઓ રાજીવ પ્રતાપ રૂડી, સંજીવ કુમાર બાલિયાન, ફગ્ગન સિંહ કુલસ્તે અને મહેન્દ્ર નાથ પાંડેએ પોતાના રાજીનામા આપ્યા છે.
2/5
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને લઈને પટોળે કહ્યું કે, સીએમ રાજ્ય માટે કેન્દ્રીય ભંડોળ લાવવામાં નિષ્ફળ રહ્યા છે. કેન્દ્ર મહારાષ્ટ્રને ઓછું ભંડોળ ફાળવી રહ્યું છે, જ્યારે મુંબઈ દેશના ખજાનામાં સૌથી વધારે ફાળો આપે છે. મુખ્યમંત્રીએ સંસદ સત્ર પહેલા મુંબઈમાં પાર્ટી સાંસદોની બેઠક લેવાનું પણ બંધ કર્યું છે. પટોળે કહ્યું કે, તમામ કેન્દ્રીય મંત્રી હંમેશા ડરીને રહે છે. માટે હું મંત્રી નથી બનવા માગતો, હું હિટલિસ્ટમાં છું પરંતુ હું કોઈથી ડરતો નથી.
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને લઈને પટોળે કહ્યું કે, સીએમ રાજ્ય માટે કેન્દ્રીય ભંડોળ લાવવામાં નિષ્ફળ રહ્યા છે. કેન્દ્ર મહારાષ્ટ્રને ઓછું ભંડોળ ફાળવી રહ્યું છે, જ્યારે મુંબઈ દેશના ખજાનામાં સૌથી વધારે ફાળો આપે છે. મુખ્યમંત્રીએ સંસદ સત્ર પહેલા મુંબઈમાં પાર્ટી સાંસદોની બેઠક લેવાનું પણ બંધ કર્યું છે. પટોળે કહ્યું કે, તમામ કેન્દ્રીય મંત્રી હંમેશા ડરીને રહે છે. માટે હું મંત્રી નથી બનવા માગતો, હું હિટલિસ્ટમાં છું પરંતુ હું કોઈથી ડરતો નથી.
3/5
 મીડિયા અહેવાલ હતા કે સાંસદોની બેઠકમાં મોદીએ પટોળને ખૂબ સંભળાવ્યું હતું. પટોળે કહ્યું કે, મેં ગ્રીન ટેક્સ વધારવા, ઓબીસી મંત્રાલય અને ખેતીમાં અને કેન્દ્રીય રોકાણ જેવા કેટલાક સૂચનો કર્યા હતા. મોદી નારાજ થઈ ગયા અને મને ચુપ રહેવા કહ્યું. મોદી પાર્ટી સાંસદોને નિયમિત રીતે મળે છે, પરંતુ તેમને કોઈ સવાલ પૂછે એ પસંદ નથી.
મીડિયા અહેવાલ હતા કે સાંસદોની બેઠકમાં મોદીએ પટોળને ખૂબ સંભળાવ્યું હતું. પટોળે કહ્યું કે, મેં ગ્રીન ટેક્સ વધારવા, ઓબીસી મંત્રાલય અને ખેતીમાં અને કેન્દ્રીય રોકાણ જેવા કેટલાક સૂચનો કર્યા હતા. મોદી નારાજ થઈ ગયા અને મને ચુપ રહેવા કહ્યું. મોદી પાર્ટી સાંસદોને નિયમિત રીતે મળે છે, પરંતુ તેમને કોઈ સવાલ પૂછે એ પસંદ નથી.
4/5
અંગ્રેજી અખબારમાં પ્રકાશિત અહેવાલ અનુસાર નાગપુરમાં આયોજિત એક કાર્યક્રમમાં બોલતા ભંડારા-ગોંદિયાના સાંસદ, પટોળે કહ્યું કે, મોદીને સવાલ પૂછીએ એ પસંદ નથી અને જ્યારે મેં ભાપના સાંસદોની બેઠકમાં ઓબીસી મંત્રાલય અને ખેડૂત આત્મહત્યા સાથે જોડાયેલ મુદ્દો ઉઠાવ્યો તો તે ખૂબ જ ગુસ્સે થઈ ગયા હતા. જ્યારે મોદીને સવાલ પૂછવામાં આવે છે ત્યારે તે તમને પૂછે છે કે શું તમે પક્ષનો મેનિફેસ્ટો વાંચ્યો છે અને જુદી જુદી સરકારી યોજનાઓ વિશે જાણો છે.
અંગ્રેજી અખબારમાં પ્રકાશિત અહેવાલ અનુસાર નાગપુરમાં આયોજિત એક કાર્યક્રમમાં બોલતા ભંડારા-ગોંદિયાના સાંસદ, પટોળે કહ્યું કે, મોદીને સવાલ પૂછીએ એ પસંદ નથી અને જ્યારે મેં ભાપના સાંસદોની બેઠકમાં ઓબીસી મંત્રાલય અને ખેડૂત આત્મહત્યા સાથે જોડાયેલ મુદ્દો ઉઠાવ્યો તો તે ખૂબ જ ગુસ્સે થઈ ગયા હતા. જ્યારે મોદીને સવાલ પૂછવામાં આવે છે ત્યારે તે તમને પૂછે છે કે શું તમે પક્ષનો મેનિફેસ્ટો વાંચ્યો છે અને જુદી જુદી સરકારી યોજનાઓ વિશે જાણો છે.
5/5
નવી દિલ્હીઃ ભાજપના નાના પટોળે પ્રધાનમંત્રી નરેન્દ્ર વિરૂદ્ધ મોર્ચો ખોલ્યો છે. શુક્રવારે (1 સપ્ટેમ્બરે) પટોળે કહ્યું કે, મોદીને સવાલ પૂછીએ એ પસંદ નથી. પટોળ અનુસાર, ભાજપના સાંસદોની બેઠકમાં જ્યારે તેમને ઓબીસી મંત્રાલય અને ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો ઉઠાવ્યો તો પ્રધાનમંત્રી નારાજ થઈ ગયા.
નવી દિલ્હીઃ ભાજપના નાના પટોળે પ્રધાનમંત્રી નરેન્દ્ર વિરૂદ્ધ મોર્ચો ખોલ્યો છે. શુક્રવારે (1 સપ્ટેમ્બરે) પટોળે કહ્યું કે, મોદીને સવાલ પૂછીએ એ પસંદ નથી. પટોળ અનુસાર, ભાજપના સાંસદોની બેઠકમાં જ્યારે તેમને ઓબીસી મંત્રાલય અને ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો ઉઠાવ્યો તો પ્રધાનમંત્રી નારાજ થઈ ગયા.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
Jharkhand Exam Cancelled: ઝારખંડમાં રદ કરાઈ 44 પરીક્ષાઓ, સરકારે જાહેર કરી યાદી
Jharkhand Exam Cancelled: ઝારખંડમાં રદ કરાઈ 44 પરીક્ષાઓ, સરકારે જાહેર કરી યાદી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
Jharkhand Exam Cancelled: ઝારખંડમાં રદ કરાઈ 44 પરીક્ષાઓ, સરકારે જાહેર કરી યાદી
Jharkhand Exam Cancelled: ઝારખંડમાં રદ કરાઈ 44 પરીક્ષાઓ, સરકારે જાહેર કરી યાદી
Aadhaar : આ ઉંમરના બાળકોના આધાર બાયોમેટ્રિક 30 સપ્ટેમ્બર સુધી મફતમાં કરો અપડેટ, જાણો પ્રક્રિયા
Aadhaar : આ ઉંમરના બાળકોના આધાર બાયોમેટ્રિક 30 સપ્ટેમ્બર સુધી મફતમાં કરો અપડેટ, જાણો પ્રક્રિયા
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
Tarot Card Rashifal : કન્યા રાશિ માટે ધન પ્રાપ્તિનો શુભ અવસર, જાણો શું કહે છે આપનું કિસ્મતનું કાર્ડ
Tarot Card Rashifal : કન્યા રાશિ માટે ધન પ્રાપ્તિનો શુભ અવસર, જાણો શું કહે છે આપનું કિસ્મતનું કાર્ડ
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
Embed widget