શોધખોળ કરો

કેબિનેટ ફેરબદલને લઈને શિવસેના નારાજ, કહ્યું- ભાજપને બહુમતનો ઘમંડ

1/2
શિવસેના સાંસદે કહ્યું કે, ભાજપનું રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધનનું અસ્તિત્વ માત્ર કાગળો પર જ છે. આ માત્ર ગઠબંધનના સહયોગી પાર્ટીની બેઠક સુધી જ સીમિત છે. રાઉતે કહ્યું કે, ભાજપને ઘમંડ આવી ગયો છે. પરંતું અમે તેના પર ધ્યાન નથી આપી રહ્યા. અમે મંત્રીપદ કે સત્તાના ભૂખ્યા નથી. વિસ્તરણ રાજનીતિક કારણોના આંકડાનો ખેલ હોય છે. અમે યોગ્ય સમયે ઉચિત રૂપ અપનાવીશું. ભાજપાની લાંબા સમયથી સહયોગી હોવા છતા શિવસેના અનેક મુદ્દા પર ભાજપ સાથે ટકરાવની સ્થિતિમાં રહે છે. કેબિનેટ વિસ્તરણમાં શિવસેનાના એકમાત્ર સભ્યના રૂપમાં ભારે ઉદ્યોગમંત્રી તરીકે અનંત ગીતે છે.
શિવસેના સાંસદે કહ્યું કે, ભાજપનું રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધનનું અસ્તિત્વ માત્ર કાગળો પર જ છે. આ માત્ર ગઠબંધનના સહયોગી પાર્ટીની બેઠક સુધી જ સીમિત છે. રાઉતે કહ્યું કે, ભાજપને ઘમંડ આવી ગયો છે. પરંતું અમે તેના પર ધ્યાન નથી આપી રહ્યા. અમે મંત્રીપદ કે સત્તાના ભૂખ્યા નથી. વિસ્તરણ રાજનીતિક કારણોના આંકડાનો ખેલ હોય છે. અમે યોગ્ય સમયે ઉચિત રૂપ અપનાવીશું. ભાજપાની લાંબા સમયથી સહયોગી હોવા છતા શિવસેના અનેક મુદ્દા પર ભાજપ સાથે ટકરાવની સ્થિતિમાં રહે છે. કેબિનેટ વિસ્તરણમાં શિવસેનાના એકમાત્ર સભ્યના રૂપમાં ભારે ઉદ્યોગમંત્રી તરીકે અનંત ગીતે છે.
2/2
મુંબઈ: વડાપ્રધાન મોદી સરકાર દ્વારા કેન્દ્રીય મંત્રીપરિષદમાં ફેરબદલને લઈને શિવસેનાના સાંસદ સંજય રાઉતે કહ્યું કે, રાજગ ‘મૃતપ્રાય’ છે અને ભાજપને માત્ર તેની યાદ ત્યારે જ આવે છે જ્યારે તેને સમર્થમનની જરૂર પડે છે. રાઉતે કહ્યું કે, આ એનડીએનું નહીં પણ માત્ર ભાજપ કેબિનેટનું ફેરબદલ કરવામાં આવ્યું છે. તેના પહેલા પણ મોદી કેબિનેટનો બીજો કેબિનેટ વિસ્તરણ થયો હતો તે પણ માત્ર ભાજપનું જ હતું.
મુંબઈ: વડાપ્રધાન મોદી સરકાર દ્વારા કેન્દ્રીય મંત્રીપરિષદમાં ફેરબદલને લઈને શિવસેનાના સાંસદ સંજય રાઉતે કહ્યું કે, રાજગ ‘મૃતપ્રાય’ છે અને ભાજપને માત્ર તેની યાદ ત્યારે જ આવે છે જ્યારે તેને સમર્થમનની જરૂર પડે છે. રાઉતે કહ્યું કે, આ એનડીએનું નહીં પણ માત્ર ભાજપ કેબિનેટનું ફેરબદલ કરવામાં આવ્યું છે. તેના પહેલા પણ મોદી કેબિનેટનો બીજો કેબિનેટ વિસ્તરણ થયો હતો તે પણ માત્ર ભાજપનું જ હતું.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર, અત્યાર સુધીમાં 22નાં મૃત્યુ, 35 એક્ટિવ કેસ, ICMRએ  ગાઇડલાઇન કરી જાહેર
રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર, અત્યાર સુધીમાં 22નાં મૃત્યુ, 35 એક્ટિવ કેસ, ICMRએ  ગાઇડલાઇન કરી જાહેર
Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર
Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર
બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા
બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા
Bharuch Leopard Attack: જંબુસરના ડાભા ગામે દીપડાનો આતંક, 5 પશુઓનો શિકાર કરતાં ગ્રામજનોમાં ફફડાટ
Bharuch Leopard Attack: જંબુસરના ડાભા ગામે દીપડાનો આતંક, 5 પશુઓનો શિકાર કરતાં ગ્રામજનોમાં ફફડાટ

વિડિઓઝ

Rajkot | અમદાવાદ બાદ હવે રાજકોટમાં નકલી દારૂના રેકેટનો પર્દાફાશ, દારૂની મોંઘી બોટલોમાં સસ્તો દારુ ભરીને વેચતા
Surat: સુરતના પાંડેસરામાં જાહેર રોડ પર જન્મદિવસની ઉજવણીનો વીડિયો વાયરલ
Rajkot Janmashtami Mela : રાજકોટમાં લોકમેળાની તડામાર તૈયારી
Gujarat Govt : ખાતરને લઈ ગુજરાત સરકારનો મોટો નિર્ણય
Chaudhary Samaj Sammelan : ચૌધરી સમાજના સંમેલનમાં મોટી જાહેરાત

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર, અત્યાર સુધીમાં 22નાં મૃત્યુ, 35 એક્ટિવ કેસ, ICMRએ  ગાઇડલાઇન કરી જાહેર
રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર, અત્યાર સુધીમાં 22નાં મૃત્યુ, 35 એક્ટિવ કેસ, ICMRએ  ગાઇડલાઇન કરી જાહેર
Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર
Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર
બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા
બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા
Bharuch Leopard Attack: જંબુસરના ડાભા ગામે દીપડાનો આતંક, 5 પશુઓનો શિકાર કરતાં ગ્રામજનોમાં ફફડાટ
Bharuch Leopard Attack: જંબુસરના ડાભા ગામે દીપડાનો આતંક, 5 પશુઓનો શિકાર કરતાં ગ્રામજનોમાં ફફડાટ
Ramayana Release Date: રણબીર કપૂરની 'રામાયણ'ની રિલીઝ ડેટ કન્ફર્મ: જાણો ક્યારે સિનેમાઘરોમાં જોવા મળશે
Ramayana Release Date: રણબીર કપૂરની 'રામાયણ'ની રિલીઝ ડેટ કન્ફર્મ: જાણો ક્યારે સિનેમાઘરોમાં જોવા મળશે
UPIથી 2000થી વધુનું પેમેન્ટ, કોના પર લાગશે ચાર્જ, કોને મળશે છૂટ? જાણો તમામ સવાલના જવાબ
UPIથી 2000થી વધુનું પેમેન્ટ, કોના પર લાગશે ચાર્જ, કોને મળશે છૂટ? જાણો તમામ સવાલના જવાબ
Weather Forecast: દેશના 19 રાજ્યોમાં આજે ભારે વરસાદની આગાહી, IMDએ આપ્યું એલર્ટ
Weather Forecast: દેશના 19 રાજ્યોમાં આજે ભારે વરસાદની આગાહી, IMDએ આપ્યું એલર્ટ
Health Alert: પનીર ખાતા પહેલા સાવધાન, ડુપ્લીકેટ છે કે પ્યોર? આ રીતે 2 મિનિટના ટેસ્ટથી પારખો
Health Alert: પનીર ખાતા પહેલા સાવધાન, ડુપ્લીકેટ છે કે પ્યોર? આ રીતે 2 મિનિટના ટેસ્ટથી પારખો
Embed widget