શોધખોળ કરો

જસ્ટિસ લોયા કેસ: સુપ્રીમ કોર્ટે કહ્યું, - આ કેસની નિષ્પક્ષ તપાસ થવી જોઈએ

1/4
નવી દિલ્લી: સીબીઆઈના વિશેષ જજ લોયાના મોત મામલે એસઆઈટી તપાસની માંગ કરતી અરજી પર સુપ્રીમ કોર્ટે સુનાવણી કરી હતી. સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ મુદ્દે નિષ્પક્ષ તપાસ થવી જોઈએ. ચીફ જસ્ટિસ દિપક મિશ્રાની બેંચે કહ્યું કે આ ગંભીર મુદ્દેો છે. અદાલત તમામ દસ્તાવેજો જોશે. તમામ પક્ષકારોને સિલબંધ કવરમાં દસ્તાવેજો સોંપવાના નિર્દેશ આપ્યા હતા. કોર્ટે આદેશ આપ્યો હતો કે આ કેસ સંબંધિત બોમ્બે હાઈકોર્ટના બંને કેસ સુપ્રીમ કોર્ટમાં ટ્રાંસફર કરવામાં આવશે. જસ્ટિસ લોયાના મોત સંબંધિત તમામ કેસોની સુનાવણી સુપ્રીમ કોર્ટ કરશે. આ કેસની આગામી સુનાવણી ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં થશે.
નવી દિલ્લી: સીબીઆઈના વિશેષ જજ લોયાના મોત મામલે એસઆઈટી તપાસની માંગ કરતી અરજી પર સુપ્રીમ કોર્ટે સુનાવણી કરી હતી. સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ મુદ્દે નિષ્પક્ષ તપાસ થવી જોઈએ. ચીફ જસ્ટિસ દિપક મિશ્રાની બેંચે કહ્યું કે આ ગંભીર મુદ્દેો છે. અદાલત તમામ દસ્તાવેજો જોશે. તમામ પક્ષકારોને સિલબંધ કવરમાં દસ્તાવેજો સોંપવાના નિર્દેશ આપ્યા હતા. કોર્ટે આદેશ આપ્યો હતો કે આ કેસ સંબંધિત બોમ્બે હાઈકોર્ટના બંને કેસ સુપ્રીમ કોર્ટમાં ટ્રાંસફર કરવામાં આવશે. જસ્ટિસ લોયાના મોત સંબંધિત તમામ કેસોની સુનાવણી સુપ્રીમ કોર્ટ કરશે. આ કેસની આગામી સુનાવણી ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં થશે.
2/4
3/4
 ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટના ચાર જજોની પત્રકાર પરિષદ બાદ જજ લોયાની મોતનો મામલો ચર્ચામાં છે. આ ઘટનાક્રમ બાદ પ્રથમ સુનાવણી કરી રહેલી બેંચના એક જસિટસ અરૂણ મિશ્રાએ પોતાને આ સુનાવણીથી અલગ કરી લીધા હતા, ત્યારબાદ ચીફ જસ્ટિસની અધ્યક્ષતાવાળી 3 જજોની બેંચમાં સુનાવણી થઈ.
ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટના ચાર જજોની પત્રકાર પરિષદ બાદ જજ લોયાની મોતનો મામલો ચર્ચામાં છે. આ ઘટનાક્રમ બાદ પ્રથમ સુનાવણી કરી રહેલી બેંચના એક જસિટસ અરૂણ મિશ્રાએ પોતાને આ સુનાવણીથી અલગ કરી લીધા હતા, ત્યારબાદ ચીફ જસ્ટિસની અધ્યક્ષતાવાળી 3 જજોની બેંચમાં સુનાવણી થઈ.
4/4
આજની સુનાવણી દરમિયાન મહારાષ્ટ્ર સરકારે સુપ્રીમ કોર્ટને કહ્યું કે મીડિયા રિપોર્ટ્સના આધાર પર જજ લોયાના મોતની પુરી સાવધાની અને વિવેકપૂર્ણ તપાસ કરવામાં આવી છે અને કોઈ કાવતરૂ નથી કરવામાં આવ્યું. ત્રણ જજોની બેંચની સામે પણ જજ લોયાના મોતનું કારણ હાર્ટ એટેક નોંધવામાં આવ્યું છે. પાછળની સુનાવણીમાં મહારાષ્ટ્ર સરકારે આ મામલે તથ્ય સીલબંધ કવરમાં કોર્ટમાં જમા કરાવ્યા હતા.
આજની સુનાવણી દરમિયાન મહારાષ્ટ્ર સરકારે સુપ્રીમ કોર્ટને કહ્યું કે મીડિયા રિપોર્ટ્સના આધાર પર જજ લોયાના મોતની પુરી સાવધાની અને વિવેકપૂર્ણ તપાસ કરવામાં આવી છે અને કોઈ કાવતરૂ નથી કરવામાં આવ્યું. ત્રણ જજોની બેંચની સામે પણ જજ લોયાના મોતનું કારણ હાર્ટ એટેક નોંધવામાં આવ્યું છે. પાછળની સુનાવણીમાં મહારાષ્ટ્ર સરકારે આ મામલે તથ્ય સીલબંધ કવરમાં કોર્ટમાં જમા કરાવ્યા હતા.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

કોલંબિયામાં 7.4 ની તીવ્રતાનો વિનાશક ભૂકંપ: 20 લોકોના મોત, અનેક ઈમારતો ધરાશાયી થઈ
કોલંબિયામાં 7.4 ની તીવ્રતાનો વિનાશક ભૂકંપ: 20 લોકોના મોત, અનેક ઈમારતો ધરાશાયી થઈ
આગામી 3 કલાક ગુજરાતના 7 જિલ્લા માટે ભારે, ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે! IMD નું એલર્ટ
આગામી 3 કલાક ગુજરાતના 7 જિલ્લા માટે ભારે, ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે! IMD નું એલર્ટ
સૌરવ ગાંગુલી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી, અંગત સચિવે નોંધાવી ફરિયાદ
સૌરવ ગાંગુલી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી, અંગત સચિવે નોંધાવી ફરિયાદ
આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ
આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ABP અસ્મિતાના અહેવાલની અસર
Hun To Bolish : હું તો બોલીશ : પેપર પર મહિલા અનામત પાર્ટ-2
Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ રેગિંગ
Patan Congress: પાટણ કૉંગ્રેસમાં કકળાટ યથાવત, કિરીટ પટેલના સમર્થનમાં કોંગ્રેસના નેતાઓ મેદાને
Jamnagar news: જામનગરમાં મહિલા સશક્તિકરણના દાવાની ખુલ્લી પોલ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કોલંબિયામાં 7.4 ની તીવ્રતાનો વિનાશક ભૂકંપ: 20 લોકોના મોત, અનેક ઈમારતો ધરાશાયી થઈ
કોલંબિયામાં 7.4 ની તીવ્રતાનો વિનાશક ભૂકંપ: 20 લોકોના મોત, અનેક ઈમારતો ધરાશાયી થઈ
આગામી 3 કલાક ગુજરાતના 7 જિલ્લા માટે ભારે, ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે! IMD નું એલર્ટ
આગામી 3 કલાક ગુજરાતના 7 જિલ્લા માટે ભારે, ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે! IMD નું એલર્ટ
સૌરવ ગાંગુલી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી, અંગત સચિવે નોંધાવી ફરિયાદ
સૌરવ ગાંગુલી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી, અંગત સચિવે નોંધાવી ફરિયાદ
આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ
આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ
18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ
18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ
OPS પર સરકારનો મોટો ખુલાસો: જૂની પેન્શન યોજના લાગુ કરવા મુદ્દે લોકસભામાં મંત્રીનું મોટું નિવેદન
OPS પર સરકારનો મોટો ખુલાસો: જૂની પેન્શન યોજના લાગુ કરવા મુદ્દે લોકસભામાં મંત્રીનું મોટું નિવેદન
2027 વનડે વર્લ્ડ કપ પહેલા નવો વિવાદ, ICC ના ફોર્મેટ પર બે ટીમોએ ઉઠાવ્યા સવાલ
2027 વનડે વર્લ્ડ કપ પહેલા નવો વિવાદ, ICC ના ફોર્મેટ પર બે ટીમોએ ઉઠાવ્યા સવાલ
આગામી 3 કલાકમાં સમગ્ર ગુજરાતમાં વરસાદ ખાબકશે, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર, જુઓ લેટેસ્ટ વેધર અપડેટ
આગામી 3 કલાકમાં સમગ્ર ગુજરાતમાં વરસાદ ખાબકશે, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર, જુઓ લેટેસ્ટ વેધર અપડેટ
Embed widget