શોધખોળ કરો

હવે રોકડ લેવડ દેવડ પર આપવો પડશે ટેક્સ, કાર્ડ પેમેન્ટ પર ખત્મ થઈ શકે છે MDR ચાર્જ

1/4
મુખ્યમંત્રીઓની આ પેનલમાં નાયડુ ઉપરાંત મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસ તથા મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણનો સમાવેશ છે. આ પેનલે લોકોને તથા વેપારીઓને પ્રોત્સાહિત કરીને આધાર એનેબલ્ડ પેમેન્ટ સિસ્ટમ લાગુ કરવાની ભલામણ કરી છે.
મુખ્યમંત્રીઓની આ પેનલમાં નાયડુ ઉપરાંત મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસ તથા મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણનો સમાવેશ છે. આ પેનલે લોકોને તથા વેપારીઓને પ્રોત્સાહિત કરીને આધાર એનેબલ્ડ પેમેન્ટ સિસ્ટમ લાગુ કરવાની ભલામણ કરી છે.
2/4
મુખ્યમંત્રીઓની પેનલના પ્રતિનિધિ અને આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુએ આ અંગેનો રિપોર્ટ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સુપરત કર્યો હતો. આ પેનલે કહ્યું છે કે સરકારી કંપનીઓને કરવામાં આવતા તમામ ડિજિટલ પેમેન્ટ પર ખૂબ જ ઓછો અથવા ઝીરો મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ(MDR) લાગુ કરવો જોઈએ. બીજી તરફ મોટા કેશ ટ્રાન્ઝેક્શન પર અંકુશ માટે ટેક્સ લાગુ કરવો જોઈએ.
મુખ્યમંત્રીઓની પેનલના પ્રતિનિધિ અને આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુએ આ અંગેનો રિપોર્ટ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સુપરત કર્યો હતો. આ પેનલે કહ્યું છે કે સરકારી કંપનીઓને કરવામાં આવતા તમામ ડિજિટલ પેમેન્ટ પર ખૂબ જ ઓછો અથવા ઝીરો મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ(MDR) લાગુ કરવો જોઈએ. બીજી તરફ મોટા કેશ ટ્રાન્ઝેક્શન પર અંકુશ માટે ટેક્સ લાગુ કરવો જોઈએ.
3/4
ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવા માટે મુખ્યમંત્રીઓની પેનલે ૫૦,૦૦૦ રૂપિયા કે તેથી વધુના ઉપાડ પર કેશ ટ્રાન્ઝેક્શન ટેક્સ લાગુ કરવાની ભલામણ કરી છે. આ ઉપરાંત સ્માર્ટ ફોન માટે જેમને ટેક્સ ભરવાનો થતો નથી તેવા નાગરિકો અને નાના વેપારીઓને ૧૦૦૦ રૂપિયાની સબસિડી આપવાની પણ ભલામણ કરી છે.
ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવા માટે મુખ્યમંત્રીઓની પેનલે ૫૦,૦૦૦ રૂપિયા કે તેથી વધુના ઉપાડ પર કેશ ટ્રાન્ઝેક્શન ટેક્સ લાગુ કરવાની ભલામણ કરી છે. આ ઉપરાંત સ્માર્ટ ફોન માટે જેમને ટેક્સ ભરવાનો થતો નથી તેવા નાગરિકો અને નાના વેપારીઓને ૧૦૦૦ રૂપિયાની સબસિડી આપવાની પણ ભલામણ કરી છે.
4/4
નવી દિલ્હીઃ નોટબંધી બાદ દેશમાં ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવા માટે ભલામણ કરવા માટે બનેલ મુખ્યમંત્રીઓની પેનલે પોતાનો વચગાળાનો રિપોર્ટ સરકારને સોંપી દીધો છે. પેનલના અધ્યક્ષ અને આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબૂ નાયડૂએ મંગળવારે કહ્યું કે, રોકડ લેવડ દેવડને હતોસ્હાતિ કરવા અને ડિજિટલ લેવડ દેવડનો ખર્ચ ઘટાડવા ડિજિટલ પેમેન્ટની સફળતા માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે.
નવી દિલ્હીઃ નોટબંધી બાદ દેશમાં ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવા માટે ભલામણ કરવા માટે બનેલ મુખ્યમંત્રીઓની પેનલે પોતાનો વચગાળાનો રિપોર્ટ સરકારને સોંપી દીધો છે. પેનલના અધ્યક્ષ અને આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબૂ નાયડૂએ મંગળવારે કહ્યું કે, રોકડ લેવડ દેવડને હતોસ્હાતિ કરવા અને ડિજિટલ લેવડ દેવડનો ખર્ચ ઘટાડવા ડિજિટલ પેમેન્ટની સફળતા માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત
CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત

વિડિઓઝ

Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ
Gujarat Rain Forecast : 6 વરસાદી સિસ્ટમ સક્રીય, ભારે વરસાદનું એલર્ટ
Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત
CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
NTA પર ફરી ઉઠ્યા સવાલ!, રાહુલ ગાંધીએ કહ્યું- 'પ્રધાનનું' રાજીનામું પ્રથમ પગલું હતું'
NTA પર ફરી ઉઠ્યા સવાલ!, રાહુલ ગાંધીએ કહ્યું- 'પ્રધાનનું' રાજીનામું પ્રથમ પગલું હતું'
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
West Bengal: વિરભૂમની હોટેલમાં ભીષણ આગ, 5 લોકોના દર્દનાક મોત
West Bengal: વિરભૂમની હોટેલમાં ભીષણ આગ, 5 લોકોના દર્દનાક મોત
Embed widget