શોધખોળ કરો

પત્નીએ પ્રેમી સાથે મળીને પતિને મોતને ઘાટ ઉતાર્યા બાદ ઘરમાં જ દફનાવી દીધો, આ રીતે ફૂટ્યો ભાંડો

1/6
આ દરમિયાન રીતાએ અનિરુદ્ધના પગ દબાવી રાખ્યાં, જ્યારે વિશ્વાસ થઈ ગયો કે તેનો પતિ મરી ગયો છે ત્યારે પકડ ઢીલી કરી. જે બાદમાં ઘમાં જ ખાડો ખોદીને દાટી દીધો અને તેના ઉપર ગાર (છાણથી લિંપણ) કરી દીધી. સવારે રીચા ગામમાં ફરીને કહેવા લાગી કે રાતે અનિરુદ્ધે ખૂબ મારી અને મારા સોનાના ઘરેણા લઈ ચંદીગઢ જતો રહ્યો છે. પોલીસે ત્રણેય આરોપીઓને પકડીને જેલમાં મોકલી દીધા છે.
આ દરમિયાન રીતાએ અનિરુદ્ધના પગ દબાવી રાખ્યાં, જ્યારે વિશ્વાસ થઈ ગયો કે તેનો પતિ મરી ગયો છે ત્યારે પકડ ઢીલી કરી. જે બાદમાં ઘમાં જ ખાડો ખોદીને દાટી દીધો અને તેના ઉપર ગાર (છાણથી લિંપણ) કરી દીધી. સવારે રીચા ગામમાં ફરીને કહેવા લાગી કે રાતે અનિરુદ્ધે ખૂબ મારી અને મારા સોનાના ઘરેણા લઈ ચંદીગઢ જતો રહ્યો છે. પોલીસે ત્રણેય આરોપીઓને પકડીને જેલમાં મોકલી દીધા છે.
2/6
પોલીસે તપાસ શરૂ કરી ત્યારે તેમાં ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો. અનિરુદ્ધની પત્ની રીતાને ગામના જ અજય નામના વ્યક્તિ સાથે અનૈતિક સંબંધ હતા. ઘટનાના એક મહિના પહેલા મૃતક અનિરુદ્ધે પત્ની રીતા તથા અજયને ઘરમાં કઢંગી હાલતમાં પકડી લીધા હતા. જે બાદ અનિરુદ્ધ તથા અજયમાં ઝઘડો થયો હતો. અનિરુદ્ધ તેની પત્ની રીતાને પણ ફટકારતો હતો.
પોલીસે તપાસ શરૂ કરી ત્યારે તેમાં ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો. અનિરુદ્ધની પત્ની રીતાને ગામના જ અજય નામના વ્યક્તિ સાથે અનૈતિક સંબંધ હતા. ઘટનાના એક મહિના પહેલા મૃતક અનિરુદ્ધે પત્ની રીતા તથા અજયને ઘરમાં કઢંગી હાલતમાં પકડી લીધા હતા. જે બાદ અનિરુદ્ધ તથા અજયમાં ઝઘડો થયો હતો. અનિરુદ્ધ તેની પત્ની રીતાને પણ ફટકારતો હતો.
3/6
બારાબંકીઃ ઉત્તરપ્રદેશના બારાબંકીમાં 4 બાળકોની માતાએ તેના પ્રમી સાથે લગ્નેત્તર સંબંધ જાળવી રાખવા માટે પોતાના જ પતિની હત્યા કરાવીને લાશને ઘરમાં જ દફનાવી ફરાર થઈ ગઈ હતી. આશરે 8 મહિના સુધી પતિની લાશ ઘરમાં જ દફનાવેલી રહી. ચાર દિવસ પહેલા મોટો દીકરો તેની નાનીના ઘરેથી અનાજ લેવા આવ્યો ત્યારે સમગ્ર ઘટનાનો પર્દાફાશ થયો. પોલીસે આ મામલે પત્ની સહિત 2ની ધરપકડ કરી છે.
બારાબંકીઃ ઉત્તરપ્રદેશના બારાબંકીમાં 4 બાળકોની માતાએ તેના પ્રમી સાથે લગ્નેત્તર સંબંધ જાળવી રાખવા માટે પોતાના જ પતિની હત્યા કરાવીને લાશને ઘરમાં જ દફનાવી ફરાર થઈ ગઈ હતી. આશરે 8 મહિના સુધી પતિની લાશ ઘરમાં જ દફનાવેલી રહી. ચાર દિવસ પહેલા મોટો દીકરો તેની નાનીના ઘરેથી અનાજ લેવા આવ્યો ત્યારે સમગ્ર ઘટનાનો પર્દાફાશ થયો. પોલીસે આ મામલે પત્ની સહિત 2ની ધરપકડ કરી છે.
4/6
બારાબંકીના પોલીસ સ્ટેશન રામનગરના અમોલી કીરતપુર ગામનો રહેવાસી અનિરુદ્ધ ગોસ્વામી છેલ્લા 8 મહિનાથી અચાનક ગાયબ થઈ ગયો હતો. તેની પત્ની રીતા દેવી તથા પરિવારના અન્ય લોકોએ આ સંદર્ભે પોલીસ સ્ટેશનમાં કોઈ સૂચના આપી નહોતી.
બારાબંકીના પોલીસ સ્ટેશન રામનગરના અમોલી કીરતપુર ગામનો રહેવાસી અનિરુદ્ધ ગોસ્વામી છેલ્લા 8 મહિનાથી અચાનક ગાયબ થઈ ગયો હતો. તેની પત્ની રીતા દેવી તથા પરિવારના અન્ય લોકોએ આ સંદર્ભે પોલીસ સ્ટેશનમાં કોઈ સૂચના આપી નહોતી.
5/6
ઘટના બાદ નારાજ રીતા અને અજયે અનિરુદ્ધનું કાસળ કાઢવાનો પ્લાન કર્યો. જાન્યુઆરી મહિનામાં ગામમાં રામલીલાનું નાટક ચાલતું હતું. ઘટનાની રાતે મોટી દીકરી તથા નાનો દીકરો નાટક જોવા ગયા હતા. મધરાતે રીતાએ અજયને ફોન કરી બોલાવ્યો અને કહ્યું કે આખું ગામ તથા પડોશી નાટક જોવા ગયા છે. આ સારો મોકો છે. જે બાદ અજય તેના કાકા તેજ પ્રતાપ સાથે ઘરે આવ્યો અને નિંદ્રાધીન અનિરુદ્ધના ગાળામાં પ્લાસ્ટિકની દોરી નાંખીને મારી દીધો.
ઘટના બાદ નારાજ રીતા અને અજયે અનિરુદ્ધનું કાસળ કાઢવાનો પ્લાન કર્યો. જાન્યુઆરી મહિનામાં ગામમાં રામલીલાનું નાટક ચાલતું હતું. ઘટનાની રાતે મોટી દીકરી તથા નાનો દીકરો નાટક જોવા ગયા હતા. મધરાતે રીતાએ અજયને ફોન કરી બોલાવ્યો અને કહ્યું કે આખું ગામ તથા પડોશી નાટક જોવા ગયા છે. આ સારો મોકો છે. જે બાદ અજય તેના કાકા તેજ પ્રતાપ સાથે ઘરે આવ્યો અને નિંદ્રાધીન અનિરુદ્ધના ગાળામાં પ્લાસ્ટિકની દોરી નાંખીને મારી દીધો.
6/6
મૃતકનો 18 વર્ષીય મોટો પુત્ર સોનુ અને તેની એક બહેન બાળપણથી મોસાળમાં રહે છે. 29 જુલાઈના રોજ અનિરુદ્ધનો મોટ દીકરો સોનુ રાશન અને અનાજ લેવા મોસાળથી ઘરે આવ્યો હતો. જ્યારે તેણે રૂમનો દરવાજો ખોલ્યો ત્યારે અંદરથી દુર્ગંધ આવતી હતી. જે બાદ તેણે પોલીસને જાણ કરી. ગામલોકોની હાજરીમાં પોલીસે રૂમની અંદર ખોદકામ કરતાં અનિરુદ્ધનો કોહવાઇ ગયેલો મૃતદેહ મળ્યો હતો.
મૃતકનો 18 વર્ષીય મોટો પુત્ર સોનુ અને તેની એક બહેન બાળપણથી મોસાળમાં રહે છે. 29 જુલાઈના રોજ અનિરુદ્ધનો મોટ દીકરો સોનુ રાશન અને અનાજ લેવા મોસાળથી ઘરે આવ્યો હતો. જ્યારે તેણે રૂમનો દરવાજો ખોલ્યો ત્યારે અંદરથી દુર્ગંધ આવતી હતી. જે બાદ તેણે પોલીસને જાણ કરી. ગામલોકોની હાજરીમાં પોલીસે રૂમની અંદર ખોદકામ કરતાં અનિરુદ્ધનો કોહવાઇ ગયેલો મૃતદેહ મળ્યો હતો.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad Rains: વલસાડના રામવાડી વિસ્તારમાં બિલ્ડીંગ નો સ્લેબ થયો ધરાશાયીHu to Bolish | હું તો બોલીશ | ગ્રામીણ માટે વરદાન, શહેરો માટે અભિશાપHu to Bolish | હું તો બોલીશ | અમદાવાદીઓને કાળા પાણીની સજા!Surat Rains: ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી, સીસીટીવી સામે આવ્યા

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી
મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ  બાય સ્ટેપ પ્રોસેસ
મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Embed widget