શોધખોળ કરો

અમદાવાદમાં ST સ્ટેન્ડ અને નાકા પર હેલ્થ તપાસ કરતાં એક જ દિવસમાં 24 કોરોનાગ્રસ્ત મળ્યા

કોરોનાગ્રસ્ત મળી આવેલ દર્દીઓમાંથી 11ને સમરસ કેર સેન્ટર, 4ને કોઠીયા હોસ્પિટલ, 2ને હોમ આઈસોલે શન અને 7ને તેમના વતન પરત મોકલાયા હતા.

અમદાવાદઃ અમદાવાદ શહેરમાં પ્રવેશવાના જુદા જુદા રોડ પર કરવામાં આવેલ નાકાબંધી અને એસટી સ્ટેન્ડો પર આવતા પેસેન્જરોની હેલ્થ ચકાસણી કરતાં એક સાથે 24 કોરોના કેસ સામે આવ્યા હતા. અમદાવાદ મ્યુનિ. દ્વારા કરવામાં આવેલ ચેકઅપમાં કોરોનાગ્રસ્ત મળી આવેલ દર્દીઓમાંથી 11ને સમરસ કેર સેન્ટર, 4ને કોઠીયા હોસ્પિટલ, 2ને હોમ આઈસોલે શન અને 7ને તેમના વતન પરત મોકલાયા હતા. ગઈકાલે હેલ્થ ચેકઅપ દરમિયાન કોરોનાગ્રસ્ત મળી આવેલ લોકોમાં 4 સુરતના, 1 ભરૂચના અને 8 વડોદરાથી આવતા નાગરિકોના રિપોર્ટ પોઝીટિવ નિકળતાં 4ને કોઠીયા હોસ્પિટલમાં દાખલ કરાયા છે, બે અમદાવાદમાં હોવાથી તેમણે ઘેરબેઠાં સારવાર લેવાનું ચાલુ કર્યું છે. જ્યારે બાકીના 7ને પરત મોકલી દેવાયા હતા. જોકે નેશનલ હાઈવે અસલાલી નજીક દક્ષિણઝોનની ટીમે 187 જેટલા લોકોની તપાસ કરી હતી પણ એકપણ વ્યક્તિ પોઝિટિવ આવી ન હતી. મધ્યઝોનની હેલ્થની ટીમ દ્વારા ગીતામંદિર બસ સ્ટેન્ડે તપાસ હાથ ધરાતા 5 લોકોના રિપોર્ટ પોઝીટિવ આવ્યા હતા. જેમાંથી 2 પાટણના, 1 મહેસાણાનો, 1 ધોળકાનો અને 1 એમપીનો રહીશ હતો. તમામને સમરસ કોવિડ કેર સેન્ટરમાં દાખલ કરાયા છે. જ્યારે રાણીપ સ્ટેન્ડ પરત 205ની તપાસમાંથી 1ને કોરોના આવતા તેને સમરસ કેર સેન્ટર મોકલવામાં આવ્યો હતો. નાના ચિલોડા નાકા પર તપાસમાં 200ને ચકાસતા 4ને કોરોના હોવાનું જણાયું હતું. જ્યારે કૃષ્ણનગર બસસ્ટેન્ડ પર 104ને તપાસતા 1નો રિપોર્ટ પોઝીટિવ આવ્યો હતો. આ પાંચેયને સમરસ હોસ્પિટલ ખાતે મોકલી અપાયા છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સ્લીપર બસમાં આગ લાગવાની ઘટનાઓ રોકવા કેંદ્ર સરકારનો મોટો નિર્ણય, આ સુરક્ષા ફીચર્સ જરુરી 
સ્લીપર બસમાં આગ લાગવાની ઘટનાઓ રોકવા કેંદ્ર સરકારનો મોટો નિર્ણય, આ સુરક્ષા ફીચર્સ જરુરી 
'21 દેશોમાં ન કરો મુસાફરી', અમેરિકાએ પોતાના નાગરિકો માટે જાહેર કરી એડવાઈઝરી 
'21 દેશોમાં ન કરો મુસાફરી', અમેરિકાએ પોતાના નાગરિકો માટે જાહેર કરી એડવાઈઝરી 
રાજપીપળામાં મંદિરના બંધ રુમમાંથી વાઘના શંકાસ્પદ 40 ચામડા અને 130 નખ મળ્યા
રાજપીપળામાં મંદિરના બંધ રુમમાંથી વાઘના શંકાસ્પદ 40 ચામડા અને 130 નખ મળ્યા
ભારત-ન્યૂઝીલેન્ડ ટી20 સીરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, આ ખેલાડી 3 મેચમાંથી બહાર 
ભારત-ન્યૂઝીલેન્ડ ટી20 સીરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, આ ખેલાડી 3 મેચમાંથી બહાર 

વિડિઓઝ

Rajpipla News : રાજપીપળામાં મંદિરના મકાનમાંથી મળ્યા 37 શંકાસ્પદ વાઘના ચામડા અને 133 નખ
Ahmedabad Duplicate Police : અમદાવાદમાં પોલીસની ઓળખ આપી લોકો પાસેથી પૈસા પડાવતો શખ્સ ઝડપાયો
Gujarat Winter : ગુજરાતમાં વધશે ઠંડીનું જોર, 15થી 20 કિ.મી.ની ઝડપે ફૂંકાશે પવન, જુઓ અહેવાલ
Hun To Bolish : હું તો બોલીશ : સ્વાભિમાન પર્વનો પ્રારંભ
Hun To Bolish : હું તો બોલીશ : પેન્શન માટે પણ આપવાના રૂપિયા?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સ્લીપર બસમાં આગ લાગવાની ઘટનાઓ રોકવા કેંદ્ર સરકારનો મોટો નિર્ણય, આ સુરક્ષા ફીચર્સ જરુરી 
સ્લીપર બસમાં આગ લાગવાની ઘટનાઓ રોકવા કેંદ્ર સરકારનો મોટો નિર્ણય, આ સુરક્ષા ફીચર્સ જરુરી 
'21 દેશોમાં ન કરો મુસાફરી', અમેરિકાએ પોતાના નાગરિકો માટે જાહેર કરી એડવાઈઝરી 
'21 દેશોમાં ન કરો મુસાફરી', અમેરિકાએ પોતાના નાગરિકો માટે જાહેર કરી એડવાઈઝરી 
રાજપીપળામાં મંદિરના બંધ રુમમાંથી વાઘના શંકાસ્પદ 40 ચામડા અને 130 નખ મળ્યા
રાજપીપળામાં મંદિરના બંધ રુમમાંથી વાઘના શંકાસ્પદ 40 ચામડા અને 130 નખ મળ્યા
ભારત-ન્યૂઝીલેન્ડ ટી20 સીરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, આ ખેલાડી 3 મેચમાંથી બહાર 
ભારત-ન્યૂઝીલેન્ડ ટી20 સીરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, આ ખેલાડી 3 મેચમાંથી બહાર 
શું તમને પણ આવ્યો છે ઈ-ચલણનો મેસેજ ? સરકારે જાહેર કરી ચેતવણી, ભૂલથી પણ ન કરો આ કામ  
શું તમને પણ આવ્યો છે ઈ-ચલણનો મેસેજ ? સરકારે જાહેર કરી ચેતવણી, ભૂલથી પણ ન કરો આ કામ  
પરીક્ષાનો ડર થશે ખતમ! બોર્ડની પરીક્ષાઓ પહેલા વિદ્યાર્થીઓ માટે CBSE એ શરુ કરી મફત કાઉન્સેલિંગ સેવા
પરીક્ષાનો ડર થશે ખતમ! બોર્ડની પરીક્ષાઓ પહેલા વિદ્યાર્થીઓ માટે CBSE એ શરુ કરી મફત કાઉન્સેલિંગ સેવા
ટ્રેન ટિકિટ બુક કરતા પહેલા હંમેશા આ 7 વાતો તમને ખબર હોવી જોઈએ, જાણી લો તેના વિશે
ટ્રેન ટિકિટ બુક કરતા પહેલા હંમેશા આ 7 વાતો તમને ખબર હોવી જોઈએ, જાણી લો તેના વિશે
India Weather: પહાડો પર બરફવર્ષાથી ઉત્તર ભારતમાં કોલ્ડવેવનો કહેર, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 
India Weather: પહાડો પર બરફવર્ષાથી ઉત્તર ભારતમાં કોલ્ડવેવનો કહેર, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 
Embed widget