શોધખોળ કરો

અયોધ્યા રામ મંદિરના ચુકાદા પહેલાં ગુજરાતમાં પોલીસને સ્ટેન્ડ ટુ રહેવા આદેશ, જાણો વિગત

અમદાવાદ પોલીસ કમિશનર આશિષ ભાટીયાએ જણાવ્યું હતું કે, તમામ અધિકારીઓને પોતાના વિસ્તારમાં રહેવા આદેશ આપ્યા છે. તમામ વ્યવસ્થા સાથે અધિકારીઓને હાજર રહેવા આદેશ કર્યાં છે.

અમદાવાદ: અધ્યોધ્યા રામમંદિર જમીન વિવાદ સંદર્ભે સુપ્રીમ કોર્ટ આજે ઐતિહાસિક ચુકાદો સંભળાવશે જેને ધ્યાને લઈને ગૃહ વિભાગે ઉચ્ચ અધિકારીઓની બેઠક યોજી ગુજરાત પોલીસને એલર્ટ પર રહેવા આદેશ કર્યાં હતા. ગુજરાત પોલીસને સવારથી સ્ટેન્ડ ટુ રાખવામાં આવી છે. પોલીસને સાવધાની માટે સતત પેટ્રોલીંગ, ચેકિંગ અને સંવેદનશીલ વિસ્તારમાં બંદોબસ્ત કરી દેવામાં આવ્યો છે. તમામ અધિકારીઓને પોતાનું વડુ મથક ન છોડવા આદેશ કર્યાં છે. આઈબીએ સમગ્ર ગુજરાતમાં એલર્ટ જાહેર કરતાં તમામ એજન્સીઓ સક્રીય થઈ ગઈ છે. ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારીઓને વિસ્તારમાં સતત હાજર રહેવા આદેશ કર્યાં છે. રાજ્યની પરિસ્થિતીનું સતત મોનિટરીંગ ડીજી ઓફિસથી કરવામાં આવશે. આ ઉપરાંત રાજયના ડોગ સ્કવોર્ડ, બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ, એટીએસ, એસઓજીને એલર્ટ રહેવા આદેશ કર્યા છે. અયોધ્યા રામમંદિરના ચુકાદા મુદ્દે અમદાવાદ પોલીસ કમિશનર આશિષ ભાટીયાએ જણાવ્યું હતું કે, તમામ અધિકારીઓને પોતાના વિસ્તારમાં રહેવા આદેશ આપ્યા છે. બે અર્ધલશ્કરી દળની રિઝર્વ ફોર્સ અને લીવ રિઝર્વમાં રખાયેલા, પોલીસ સ્ટેશનના તમામ વાહનોને લોડેડ હથિયારો સાથે સતત પેટ્રોલીંગ કરવા આદેશ કર્યા છે. પીસીઆર વાન અને અન્ય પોલીસ વાહનો જેમાં અર્ધ લશ્કરી દળોને પણ પોતાના સાથે હેલ્મેટ, લાકડી, હથિયાર, ઢાલ સહિતની તમામ વ્યવસ્થા સાથે હાજર રહેવા આદેશ કર્યા છે. સાયબર ક્રાઇમ અને એસઓજી સહિતની એજન્સીઓને એલર્ટ રહેવા આદેશ કર્યા છે. સોસિયલ મિડિયા પર પોલીસ બાજ નજર રાખશે અફવા ફેલાવનાર કે ખોટા મેસેજ વાઇરલ કરનાર પર નજર રાખવામાં આવશે. એસઓજી, એટીએસ સહિતની એજન્સીઓ સતત પેટ્રોલીંગ અને સંવેદનશીલ જગ્યા પર હાજર રહેશે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Junagadh Rain Data | જૂનાગઢમાં આભ ફાટ્યું, 10થી 15 ઇંચ વરસાદ ખાબકતાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીGhed Flood Ground Report | ઘેડમાં જળપ્રલય | બાલાગામથી કેશોદ જતો રસ્તો બંધRajkot Game Zone Fire Case | સાગઠિયાની કાળી કમાણીનો પર્દાફાશ | 15 કિલો સોનું, 5 કરોડ રોકડા મળ્યાSurat Flood Drone Video | સુરતની ખાડીમાં આવ્યું પૂર | આખુંં બલેશ્વર ગામ બેટમાં ફેરવાયું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
Arvind Kejriwal: અરવિંદ કેજરીવાલની અરજી પર દિલ્હી હાઇકોર્ટે CBIને મોકલી નોટિસ, જાણો શું છે કેસ?
Arvind Kejriwal: અરવિંદ કેજરીવાલની અરજી પર દિલ્હી હાઇકોર્ટે CBIને મોકલી નોટિસ, જાણો શું છે કેસ?
Embed widget