શોધખોળ કરો

Cryptocurrencies in India: આનંદો... ભારતમાં આગામી બજેટમાં ક્રિપ્ટોકરન્સી કાયદેસર કરવામાં આવી શકે છેઃ રિપોર્ટ

ભારતીય નાણાં મંત્રાલયના અધિકારીઓને ટાંકીને અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, દેશના આગામી સામાન્ય બજેટમાં ક્રિપ્ટોકરન્સીને આવરી લેતા કાયદા પર ચર્ચા કરવામાં આવશે.

Cryptocurrencies in India: ભારતમાં પણ ક્રિપ્ટોકરન્સીને કાયદેસર કરવામાં આવી શકે છે. આગામી વર્ષે રજૂ થનારા બજેટમાં તેને માન્યતા આપવામાં આવી શકે છે તેમ એક રિપોર્ટમાં જણાવામાં આવ્યું છે.  બિઝનેસ ટુડેના અહેવાલ મુજબ ભારત સરકાર ફેબ્રુઆરીમાં તેના આગામી બજેટમાં ક્રિપ્ટોકરન્સીનું નિયમન કરે તેવી શક્યતા છે,  

  • ભારતીય નાણાં મંત્રાલયના અધિકારીઓને ટાંકીને અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, દેશના આગામી સામાન્ય બજેટમાં ક્રિપ્ટોકરન્સીને આવરી લેતા કાયદા પર ચર્ચા કરવામાં આવશે.
  • સરકાર વ્યવહારો અને લાભોના યોગ્ય કરવેરા સાથે કોમોડિટીઝની જેમ જ એસેટ ક્લાસ તરીકે ક્રિપ્ટોકરન્સીનું નિયમન કરવાનું પસંદ કરે તેવી સંભાવના છે.
  • બિઝનેસ ટુડેના અહેવાલ મુજબ ભારતના નાણાં મંત્રાલય અને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (આરબીઆઈ)ના અધિકારીઓ હાલમાં જરૂરી નિયમોને ફાઇન-ટ્યુન કરવામાં રોકાયેલા છે.
  • જૂનમાં ન્યૂ ઇન્ડિયન એક્સપ્રેસે અહેવાલ આપ્યો હતો કે સરકાર ઉદ્યોગના સૂત્રોને ટાંકીને બિટકોઇનને એસેટ ક્લાસ તરીકે વર્ગીકૃત કરવા તરફ ઝૂકી રહી છે અને સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (સેબી) ક્રિપ્ટોકરન્સી ક્ષેત્રનું નિયમન કરશે.

જૂન ક્રિપ્ટોકરન્સી માટે નાટકીય મહિનો હતો,  માત્ર ભાવની વધઘટની દ્રષ્ટિએ જ નહીં પરંતુ નિયમોની દ્રષ્ટિએ પણ. છેલ્લા કેટલાક મહિનાઓમાં અહીં સરકાર દ્વારા કેટલીક સકારાત્મક નિયમનકારી ચાલ જોવા મળી છે. માર્ચમાં, નાણાં પ્રધાને "તમામ વિકલ્પો બંધ કરવા" પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાની સંભાવનાને નકારી કાઢી હતી અને દેશમાં ક્રિપ્ટોકરન્સી પ્રત્યે "કેલિબ્રેટેડ" અભિગમ અપનાવવાની સરકારની યોજનાઓની રૂપરેખા આપી હતી. તેમણે બ્લોકચેન અને ક્રિપ્ટોકરન્સીમાં પ્રયોગની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.

પાછળથી, કોર્પોરેટ બાબતોના મંત્રાલય (એમસીએ)એ કંપનીઓ માટે નાણાકીય વર્ષ દરમિયાન તેમના ક્રિપ્ટો રોકાણો જાહેર કરવાનું ફરજિયાત જાહેર કર્યું હતું.  જેને કેટલાક લોકો નિયમો તરફનું પગલું માને છે, અને આગામી કર નિયમોની સંભાવના તરફ પણ ઇશારો કરે છે. આ તમામ ઘટનાક્રમને કારણે ભારતીય ક્રિપ્ટો ઉદ્યોગમાં મોટી તેજી આવી છે.  તાજેતરમાં એનાલિસિસમાં સૂચવવામાં આવ્યું છે કે આ ત્રિમાસિક ગાળામાં ભારતમાં ક્રિપ્ટો રોકાણએપ્રિલ 2020માં 923 મિલિયન ડોલરથી 612 ટકા વધીને મે 2021માં લગભગ 6.6 અબજ ડોલર થઈ ગયું છે.

બીજી તરફ, ભારતીય ક્રિપ્ટો એક્સચેન્જોએ તેમની બેંકિંગ એક્સેસ પર પ્રતિબંધ મૂક્યો હતો. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)ના ગવર્નરે ઓન રેકોર્ડ સ્પષ્ટતા કરી હતી કે ક્રિપ્ટોકરન્સી અંગે આરબીઆઈના વલણમાં કોઈ ફેરફાર થયો નથી. તે પછી જ ભારતના નાણાકીય ગુનાના તપાસકર્તા એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ મની લોન્ડરિંગને લઈ ભારતના સૌથી મોટા ક્રિપ્ટો એક્સચેન્જ વઝીરએક્સને શો-કોઝ નોટિસ ફટકારી હતી. વઝીર-એક્સની પેરેન્ટ કંપની બિનન્સ પર વૈશ્વિક નિયમનકારી કાર્યવાહીની સાથે જ આ પણ આવે છે. નિયમનકારી દબાણોને કારણે બિનન્સ કંપનીઓએ ઓન્ટારિયો અને હવે યુ.કે.માં કામગીરી બંધ કરવી પડી છે.

લોકપ્રિય છે બિટકોઈન ક્રિપ્ટો કરન્સી

બિટકોઇન એક ડિજિટલ એસેટ છે. તમે બિટકોઇનને ડિજિટલ કરન્સી પણ કહી શકો છો. એટલે કે ડોલર અને આઇએનઆરની જેમ આ કોઇ ફિઝિકલ કરન્સી નથી.તેનો આવિષ્કાર સંતોષી નાકામોટોએ 2009માં કર્યો હતો. બિટકોઇન સોફ્ટવેર બેઝ્ડ કરન્સી છે અટલે કે બિટકોઇનની જે ટ્રેન્ડિંગ હોય છે, તે સોફ્ટવેર દ્વારા થાય છે. તેનો જે પણ રેકોર્ડ હોય છે તે સોફ્ટવેરની અંદર રહે છે.  એટલે કે તેનો કોઇ એક માલિક નથી હોતો. બિટકોઇન કોઇની વ્યક્તિગત સંપતિ નથી. કોઇપણ દેશ અથવા કંપનીના બિટકોઇન કોઇપણ ખરીદી શકે છે અને કોઇપણ તેનો યુઝ કરી શકે છે. બિટકોઇન દ્વારા તમે ઇન્ટરનેટના માધ્યમ પરથી કોઇપણ ખરીદી શકે છે અને કોઇપણ તેનો ઉપયોગ કરી શકે છે. 

બિટકોઇન દ્વારા તમે ઇન્ટરનેટના માધ્યમ પરથી તમે કંઇપણ ખરીદી શકો છો અને કંઇપણ વેચીને બિટકોઇન કમાઇ શકો છો. અનેક કંપનીઓ બિટકોઇન પ્રોવાઇડ કરે છે. તમે તેમાંથી કોઇપણ કંપનીમાં પોતાનું એકાઉન્ટ ખોલીને બિટકોઇનનું વેચાણ શરૂ કરી શકો છો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Crime News: અમદાવાદમાં સગા બાપે સગીર દીકરી પર દુષ્કર્મ ગુજાર્યો, દીકરીને ગર્ભ રહેતા પાપનો પર્દાફાશ
Crime News: અમદાવાદમાં સગા બાપે સગીર દીકરી પર દુષ્કર્મ ગુજાર્યો, દીકરીને ગર્ભ રહેતા પાપનો પર્દાફાશ
અમદાવાદ મનપાનું ₹14,001 કરોડનું ડ્રાફ્ટ બજેટ જાહેર, 51 રોડ ₹227 કરોડના ખર્ચે વ્હાઈટ ટોપિંગ બનશે
અમદાવાદ મનપાનું ₹14,001 કરોડનું ડ્રાફ્ટ બજેટ જાહેર, 51 રોડ ₹227 કરોડના ખર્ચે વ્હાઈટ ટોપિંગ બનશે
Ahmedabad: અમેરિકાથી પરત આવેલા તમામ 33 ગુજરાતી નાગરિકોને પોલીસે સુરક્ષિત રીતે પહોંચાડ્યા ઘરે
Ahmedabad: અમેરિકાથી પરત આવેલા તમામ 33 ગુજરાતી નાગરિકોને પોલીસે સુરક્ષિત રીતે પહોંચાડ્યા ઘરે
Zomato એ બદલ્યું કંપનીનું નામ, જાણો હવે કયા નામે ઓળખાશે, કેમ લીધો આ નિર્ણય?
Zomato એ બદલ્યું કંપનીનું નામ, જાણો હવે કયા નામે ઓળખાશે, કેમ લીધો આ નિર્ણય?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મોતના ખાડા કોનું પાપ?Hun To Bolish : હું તો બોલીશ : ટ્રમ્પનું ટોર્ચરAhmedabad news : અમદાવાદના દરિયાપુરમાં સગા બાપે સગીર દીકરી પર દુષ્કર્મ આચર્યાની ફરિયાદAhmedabad News: અમદાવાદની વધુ એક હોસ્પિટલ પર લાગ્યો સારવાર બાદ દર્દીના મોતનો આરોપ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Crime News: અમદાવાદમાં સગા બાપે સગીર દીકરી પર દુષ્કર્મ ગુજાર્યો, દીકરીને ગર્ભ રહેતા પાપનો પર્દાફાશ
Crime News: અમદાવાદમાં સગા બાપે સગીર દીકરી પર દુષ્કર્મ ગુજાર્યો, દીકરીને ગર્ભ રહેતા પાપનો પર્દાફાશ
અમદાવાદ મનપાનું ₹14,001 કરોડનું ડ્રાફ્ટ બજેટ જાહેર, 51 રોડ ₹227 કરોડના ખર્ચે વ્હાઈટ ટોપિંગ બનશે
અમદાવાદ મનપાનું ₹14,001 કરોડનું ડ્રાફ્ટ બજેટ જાહેર, 51 રોડ ₹227 કરોડના ખર્ચે વ્હાઈટ ટોપિંગ બનશે
Ahmedabad: અમેરિકાથી પરત આવેલા તમામ 33 ગુજરાતી નાગરિકોને પોલીસે સુરક્ષિત રીતે પહોંચાડ્યા ઘરે
Ahmedabad: અમેરિકાથી પરત આવેલા તમામ 33 ગુજરાતી નાગરિકોને પોલીસે સુરક્ષિત રીતે પહોંચાડ્યા ઘરે
Zomato એ બદલ્યું કંપનીનું નામ, જાણો હવે કયા નામે ઓળખાશે, કેમ લીધો આ નિર્ણય?
Zomato એ બદલ્યું કંપનીનું નામ, જાણો હવે કયા નામે ઓળખાશે, કેમ લીધો આ નિર્ણય?
Paliament Budget Session: રાજ્યસભામાં કોંગ્રેસ પર પીએમ મોદીના આકરા પ્રહારો
Paliament Budget Session: રાજ્યસભામાં કોંગ્રેસ પર પીએમ મોદીના આકરા પ્રહારો
IND vs ENG ODI Live: ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, શ્રેયસ ઐયર આઉટ
IND vs ENG ODI Live: ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, શ્રેયસ ઐયર આઉટ
સોનાની કિંમતમાં 7400 રૂપિયાનો વધારો થયો, આ તેજી ક્યાં જઈને અટકશે? આગળ ભાવ હજુ કેટલા વધશે?
સોનાની કિંમતમાં 7400 રૂપિયાનો વધારો થયો, આ તેજી ક્યાં જઈને અટકશે? આગળ ભાવ હજુ કેટલા વધશે?
મધ્યપ્રદેશમાં એરફોર્સનું મિરાજ-2000 ફાઈટર પ્લેન ક્રેશ, પાયલટ સુરક્ષિત
મધ્યપ્રદેશમાં એરફોર્સનું મિરાજ-2000 ફાઈટર પ્લેન ક્રેશ, પાયલટ સુરક્ષિત
Embed widget