શોધખોળ કરો

સમર્પણ સાથે દેશની સેવા ! ફક્ત વ્યાપાર નથી પતંજલિનું 'પારદર્શી મિશન', જાણો તેના વિશે

Patanjali Ayurveda: પતંજલિ આયુર્વેદનો દાવો છે કે કંપનીએ ભારતીય બજારમાં પોતાની એક અલગ ઓળખ ઉભી કરી છે

Patanjali Ayurveda: પતંજલિ આયુર્વેદનો દાવો છે કે કંપનીએ ભારતીય બજારમાં પોતાની એક અલગ ઓળખ ઉભી કરી છે. જ્યાં મોટાભાગની કંપનીઓ નફા અને બજારની હિસ્સેદારીની રેસમા છે ત્યારે પતંજલિ પોતાને એક "મિશન" તરીકે રજૂ કરી છે. કંપનીનું કહેવું છે કે તેમનો પ્રાથમિક ઉદ્દેશ્ય ફક્ત વ્યવસાય કરવાનો નથી, પરંતુ સંપૂર્ણ પારદર્શિતા અને સમર્પણ સાથે રાષ્ટ્રની સેવા કરવાનો છે.

વ્યવસાયમાં નૈતિકતા અને રાષ્ટ્રવાદ હોવો જરૂરી છે- બાબા રામદેવ

પતંજલિએ જણાવ્યું હતું કે, "કંપનીના સ્થાપકો, યોગ ગુરુ બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણનું માનવું છે કે વ્યાપારમાં નૈતિકતા અને રાષ્ટ્રવાદ હોવો જરૂરી છે. "પારદર્શક મિશન"(Transparent Mission)  હેઠળ કંપની એ સુનિશ્વિત કરવાનો પ્રયાસ કરે છે કે ગ્રાહકોને એ ખ્યાલ હોવો જોઈએ કે તેઓ શું વાપરી રહ્યા છે. તેના ઉત્પાદનોની ગુણવત્તાથી લઈને તેમની કિંમત સુધી પતંજલિએ બહુરાષ્ટ્રીય કંપનીઓ  (MNCs) ના એકાધિકારને પડકાર ફેંક્યો છે અને સામાન્ય ભારતીયને સસ્તા વિકલ્પો પૂરા પાડ્યા છે.

પતંજલિની કાર્યશૈલીનું કેન્દ્રબિંદુ 'સ્વદેશી'

પતંજલિની કાર્યશૈલીનું કેન્દ્રબિંદુ 'સ્વદેશી' છે. કંપનીનું કહેવું છે કે, "જ્યારે દેશમાં બનેલી વસ્તુઓનો ઉપયોગ વધે તો તેનો સીધો ફાયદો ભારતીય અર્થતંત્રને થાય છે. પતંજલિ તેના કાચા માલની ખરીદી સીધી ભારતીય ખેડૂતો પાસેથી કરવા પર ભાર મૂકે છે, જેનાથી ગ્રામીણ અર્થતંત્ર મજબૂત બને છે." તે સિવાય કંપનીનો દાવો છે કે તેના વ્યાપારથી થતા નફાનો એક મોટો હિસ્સો વ્યક્તિગત સંપત્તિ બનાવવાના બદલે દાન, શિક્ષણ, ગૌ સેવા અને યોગના પ્રચારમાં લગાવવામાં આવે છે."

અંતિમ ધ્યેય સમૃદ્ધ અને સ્વસ્થ ભારત છે

પતંજલિએ જણાવ્યું હતું કે, "કંપનીએ હરિદ્વારમાં સંશોધનમાં પણ ભારે રોકાણ કર્યું છે જેથી ખાતરી કરી શકાય કે આયુર્વેદ આધુનિક વિજ્ઞાનના ધોરણોને પૂર્ણ કરે છે." ટીકાકારો છતાં પતંજલિ પોતાનું વલણ જાળવી રાખે છે કે તેનું અંતિમ લક્ષ્ય "સમૃદ્ધ અને સ્વસ્થ ભારત" છે. ટૂંકમાં કહીએ તો પતંજલિનું આ મોડલ કોર્પોરેટ જગત માટે એક કેસ સ્ટડી છે, જે દર્શાવે છે કે આધ્યાત્મિક મૂલ્યો અને રાષ્ટ્રવાદને સાથે લઈને એક સફળ બ્રાન્ડ કેવી રીતે બનાવી શકાય છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

વાંતારાની ખાસ મુલાકાતે લિયોનેલ મેસીએ પવિત્ર ભારતીય પરંપરાઓ અને વન્યજીવન સાથે અવિસ્મરણીય અનુભવો કર્યા
વાંતારાની ખાસ મુલાકાતે લિયોનેલ મેસીએ પવિત્ર ભારતીય પરંપરાઓ અને વન્યજીવન સાથે અવિસ્મરણીય અનુભવો કર્યા
કમોસમી વરસાદથી થયેલા નુકસાન સામે સરકારે ચૂકવી જંગી સહાય, મંત્રી જીતુ વાઘાણીએ આંકડા કર્યા જાહેર
કમોસમી વરસાદથી થયેલા નુકસાન સામે સરકારે ચૂકવી જંગી સહાય, મંત્રી જીતુ વાઘાણીએ આંકડા કર્યા જાહેર
ગુજરાતમાં રવિ પાકનું વાવેતર 37.52 લાખ હેક્ટરે પહોંચ્યું: યુરિયા-DAPના જથ્થા અંગે સરકારે આપી મોટી જાણકારી
ગુજરાતમાં રવિ પાકનું વાવેતર 37.52 લાખ હેક્ટરે પહોંચ્યું: યુરિયા-DAPના જથ્થા અંગે સરકારે આપી મોટી જાણકારી
Insurance Sector: 100% FDI ને મંજૂરી! 'સબકા બીમા સબકી રક્ષા' બિલ સંસદમાં પાસ, ઘટશે પ્રીમિયમ
Insurance Sector: 100% FDI ને મંજૂરી! 'સબકા બીમા સબકી રક્ષા' બિલ સંસદમાં પાસ, ઘટશે પ્રીમિયમ
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : શિક્ષકો શિક્ષણ આપશે કે સજા?
Hun To Bolish : હું તો બોલીશ : ગુંડાઓમાં ગોળીનો ખૌફ
Hun To Bolish : હું તો બોલીશ : હદપારનો ભ્રષ્ટાચાર!
Gujarat Police Recruitment : પોલીસ ભરતીની તૈયારી કરતા યુવાનો માટે મોટા સમાચાર
Harsh Sanghavi : વકફ સંપતિઓના વિવાદમાં હાઈકોર્ટનો ઐતિહાસિક ચૂકાદો
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વાંતારાની ખાસ મુલાકાતે લિયોનેલ મેસીએ પવિત્ર ભારતીય પરંપરાઓ અને વન્યજીવન સાથે અવિસ્મરણીય અનુભવો કર્યા
વાંતારાની ખાસ મુલાકાતે લિયોનેલ મેસીએ પવિત્ર ભારતીય પરંપરાઓ અને વન્યજીવન સાથે અવિસ્મરણીય અનુભવો કર્યા
કમોસમી વરસાદથી થયેલા નુકસાન સામે સરકારે ચૂકવી જંગી સહાય, મંત્રી જીતુ વાઘાણીએ આંકડા કર્યા જાહેર
કમોસમી વરસાદથી થયેલા નુકસાન સામે સરકારે ચૂકવી જંગી સહાય, મંત્રી જીતુ વાઘાણીએ આંકડા કર્યા જાહેર
ગુજરાતમાં રવિ પાકનું વાવેતર 37.52 લાખ હેક્ટરે પહોંચ્યું: યુરિયા-DAPના જથ્થા અંગે સરકારે આપી મોટી જાણકારી
ગુજરાતમાં રવિ પાકનું વાવેતર 37.52 લાખ હેક્ટરે પહોંચ્યું: યુરિયા-DAPના જથ્થા અંગે સરકારે આપી મોટી જાણકારી
Insurance Sector: 100% FDI ને મંજૂરી! 'સબકા બીમા સબકી રક્ષા' બિલ સંસદમાં પાસ, ઘટશે પ્રીમિયમ
Insurance Sector: 100% FDI ને મંજૂરી! 'સબકા બીમા સબકી રક્ષા' બિલ સંસદમાં પાસ, ઘટશે પ્રીમિયમ
Indian Railways: ટ્રેનમાં વધુ સામાન લઈ જવો પડશે મોંઘો! ફ્લાઈટની જેમ લાગશે ચાર્જ, જાણો નવા નિયમો
Indian Railways: ટ્રેનમાં વધુ સામાન લઈ જવો પડશે મોંઘો! ફ્લાઈટની જેમ લાગશે ચાર્જ, જાણો નવા નિયમો
મતદાર યાદીમાંથી નામ કમી થયું? આ તારીખ સુધી વાંધા અરજી કરી શકાશે, ચૂંટણી પંચે તારીખ જાહેર કરી
મતદાર યાદીમાંથી નામ કમી થયું? આ તારીખ સુધી વાંધા અરજી કરી શકાશે, ચૂંટણી પંચે તારીખ જાહેર કરી
સંસદમાં કોણ ઈ-સિગારેટ પીતું હતું? સાંસદનો વીડિયો વાયરલ, ભાજપે લગાવ્યા ગંભીર આરોપ
સંસદમાં કોણ ઈ-સિગારેટ પીતું હતું? સાંસદનો વીડિયો વાયરલ, ભાજપે લગાવ્યા ગંભીર આરોપ
CNG અને PNG ની કિંમત 1 જાન્યુઆરીથી ઘટી જશે, નવા વર્ષમાં સામાન્ય નાગરિકને મળશે મોટી ભેટ!
CNG અને PNG ની કિંમત 1 જાન્યુઆરીથી ઘટી જશે, નવા વર્ષમાં સામાન્ય નાગરિકને મળશે મોટી ભેટ! 
Embed widget