શોધખોળ કરો

RBI Monetary Policy: સામાન્ય માણસને ન મળી કોઈ રાહત, રેપો રેટ 4 ટકા પર યથાવત

RBI ગવર્નર સમક્ષ પડકાર વૃદ્ધિ અને ફુગાવાને સંતુલિત કરવાનો હતો અને શક્તિકાંત દાસે ફુગાવાને નિયંત્રણમાં રાખવાને પ્રાથમિકતા આપીને રેપો રેટમાં કોઈ ફેરફાર કર્યો ન હતો.

RBI Monetary Policy: ભારતીય રિઝર્વ બેંકે આજે તેની નાણાકીય નીતિ સમીક્ષાના પરિણામો જાહેર કર્યા છે અને નીતિ દરોમાં કોઈ ફેરફાર કર્યો નથી. આ રીતે હવે રેપો રેટ 4 ટકા અને રિવર્સ રેપો રેટ 3.35 ટકા રાખવામાં આવ્યો છે. આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે આની જાહેરાત કરી હતી.

રિવર્સ રેપો રેટમાં કોઈ ફેરફાર થયો નથી અને તે મે 2020 થી 3.35% પર યથાવત છે. મે 2020 પહેલાના એક વર્ષમાં, RBIની મોનેટરી પોલિસી કમિટીએ 155 બેસિસ પોઈન્ટ્સ અથવા 1.55%નો મોટો કાપ મૂક્યો હતો. જ્યારે MSF દર અને બેંક દર 4.25% પર યથાવત રહેશે.

RBI ગવર્નર સમક્ષ પડકાર વૃદ્ધિ અને ફુગાવાને સંતુલિત કરવાનો હતો અને શક્તિકાંત દાસે ફુગાવાને નિયંત્રણમાં રાખવાને પ્રાથમિકતા આપીને રેપો રેટમાં કોઈ ફેરફાર કર્યો ન હતો.

2022-23માં 7.8% જીડીપી

RBI ગવર્નરે કહ્યું છે કે 2022-23માં GDP વૃદ્ધિ દર 7.8 ટકા રહી શકે છે. તેમણે કહ્યું કે IMF પણ માને છે કે રસીકરણ અને અન્ય જરૂરી પગલાઓને કારણે ભારત ઝડપથી વિકાસ કરશે.

RBI Monetary Policy: સામાન્ય માણસને ન મળી કોઈ રાહત, રેપો રેટ 4 ટકા પર યથાવત

શક્તિકાંત દાસે શું કહ્યું

આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે વૈશ્વિક બજારોમાં કોવિડ-19 મહામારીના કારણે ઘણા પડકારો આવ્યા છે અને ભારતે પણ ઘણા પડકારોનો સામનો કર્યો છે, જેમાં આરબીઆઈએ મહત્વની ભૂમિકા ભજવવાનો પ્રયાસ કર્યો છે. હવે આપણે કોરોના સામે લડવા માટે સારી સ્થિતિમાં છીએ.

મોંઘુ ક્રૂડ ઓઈલ ચિંતાનું કારણ છે

તાજેતરના મહિનાઓમાં ફુગાવાના દરમાં વધારો થયો છે. ઘણા દેશોમાં ફુગાવો ઘણો ઊંચો છે. જેના કારણે તે દેશોની સેન્ટ્રલ બેંકો વ્યાજદરમાં વધારો કરી રહી છે. વૈશ્વિક તણાવ પણ જોવા મળી રહ્યો છે. ફુગાવાના દરમાં વધારો બેસ કારણોસર થયો છે. જો કે, ક્રૂડ ઓઈલની કિંમતોમાં વધારો ચિંતાનું કારણ છે, જેના કારણે મોંઘવારી વધવાનો ભય છે. ક્રૂડ ઓઈલની વધતી કિંમતો પર નજર રાખવી જરૂરી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર

વિડિઓઝ

Rajasthan News: રાજસ્થાનના સીકરમાં ટ્રક સાથે અથડાઈ શ્રદ્ધાળુઓની બસ, ત્રણ ગુજરાતીના મોત
Hun To Bolish : હું તો બોલીશઃ ખાતરમાં ગોલમાલનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશઃ આંગણવાડી અને આશાવર્કરનું શોષણ કેમ ?
BJP MLA Protest : ભાજપના મહિલા ધારાસભ્ય પર કેમ બગડ્યા લોકો?
Gujarat Patidar : પાટીદારોની સરકાર સાથે બેઠક , શું કરાઈ માંગણી?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Embed widget