શોધખોળ કરો

જેટ એરવેઝના કર્મચારીઓની મદદ માટે આગળ આવ્યું સ્પાઈસજેટ, 500 કર્મચારીઓને આપી નોકરી

સ્પાઈસજેટે નિવેદન જાહેર કરતા કહ્યું કે તેણે જેટ એરવેઝના 500 કર્મચારીઓને નોકરી પર રાખ્યા છે. જેમાં 100 પાયલટ, 200 કેબિન ક્રૂ અને ટેક્નિકલ તથા એરપોર્ટ સ્ટાફ સામેલ છે.

નવી દિલ્હી: જેટ એરવેઝે બંધ થઈ જતાં 20 હજારથી વધુ કર્મચારીઓ રઝળી પડ્યાં છે. ત્યારે આવી મુશ્કેલ સ્થિતિમાં કર્મચારીઓની મદદ કરવા માટે સ્પાઈસજેટ આગળ આવ્યું છે. જ્યારે એસબીઆઈની આગેવાનીમાં લોનદાતાઓના સમૂહે સરકારને અપીલ કરી છે કે જેટ એરવેઝના તમામ ખાલી સ્લોટ અન્ય કંપનીઓને ફાળવણી કરવામાં ના આવે. જેટ એરવેઝના કર્મચારીઓની મદદ માટે આગળ આવ્યું સ્પાઈસજેટ,  500 કર્મચારીઓને આપી નોકરી સ્પાઈસજેટે નિવેદન જાહેર કરતા કહ્યું કે તેણે જેટ એરવેઝના 500 કર્મચારીઓને નોકરી પર રાખ્યા છે. જેમાં 100 પાયલટ, 200 કેબિન ક્રૂ અને ટેક્નિકલ તથા એરપોર્ટ સ્ટાફ સામેલ છે.  આ સિવાય કંપનીએ પોતાના વિમાન બેડામાં નવા વિમાનો સામેલ કરી રહી છે જેથી યાત્રીઓને ગર્મીઓની રજાઓમાં કોઈ પણ મુશ્કેલીનો સામનો કરવો ના પડે. તેઓએ કહ્યું કે નવા રોકાણકારોને આકર્ષિત કરવા માટે જેટ એરવેઝની કેટલીક ઉડાણો માટે સ્લોટ અનામત રાખવામાં આવે. તેની સાથે જ લોનદાતાઓએ કંપનીના 15 વિમાનો ઉપયોગ કરવાની યોજના રજુ કરી છે. જેટ એરવેઝ નહીં ભરે ઉડાન, બેંકોએ ઋણ આપવાનો ઇન્કાર કરતાં તમામ ફ્લાઇટો કરાઇ સસ્પેન્ડ નાગરિક ઉડ્ડનય મંત્રાલયના સચિવ પ્રદીપ સિંહ ખરોલાએ ગુરુવારે એરપોર્ટ અથોરિટી ઓફ ઈન્ડિયા સાથે બેઠક બાદ કહ્યું કે જેટ એરવેઝના ખાલી પડેલા 440 સ્લોટ અન્ય વિમાન કંપનીઓને ફાળવવામાં આવશે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Israel-Iran War:ઇઝરાયલની જેમ ભારત પણ રોકી શકે છે મિસાઇલ અટેક, જાણો  કેટેલી છે ક્ષમતા
Israel-Iran War:ઇઝરાયલની જેમ ભારત પણ રોકી શકે છે મિસાઇલ અટેક, જાણો કેટેલી છે ક્ષમતા
IAF Helicopter Crash: બિહારમાં એરફોર્સનું હેલિકોપ્ટર ક્રેશ, પૂર રાહત સામગ્રી પહોંચાડતી વખતે પડ્યું પાણીમાં
IAF Helicopter Crash: બિહારમાં એરફોર્સનું હેલિકોપ્ટર ક્રેશ, પૂર રાહત સામગ્રી પહોંચાડતી વખતે પડ્યું પાણીમાં
Israel-Iran War: જો ગાંધીજી આજે જીવતા હોત તો શું તેઓ ઈઝરાયેલ-ઈરાન યુદ્ધને રોકી શક્યા હોત? AIએ આપ્યો ચોંકાવનારો જવાબ
Israel-Iran War: જો ગાંધીજી આજે જીવતા હોત તો શું તેઓ ઈઝરાયેલ-ઈરાન યુદ્ધને રોકી શક્યા હોત? AIએ આપ્યો ચોંકાવનારો જવાબ
Best Laptop: 70,990ના લેપટોપ મળશે ફક્ત 37,990 રૂપિયામાં, Flipkart-Amazon સેલમાં મળી રહી છે ઓફર
Best Laptop: 70,990ના લેપટોપ મળશે ફક્ત 37,990 રૂપિયામાં, Flipkart-Amazon સેલમાં મળી રહી છે ઓફર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Mansukh Vasava | ‘જ્યાં સુધી રોજગારી ન મળે ત્યાં સુધી લારી ગલ્લા ન હટાવશો..’ MP વસાવાએ લખ્યો પત્રPune Helicopter Carsh| હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થતા ત્રણના થયા મોત| Abp Asmita | 2-10-2024Nitin Patel | ‘મે ક્યાં કરુંગા સમજલો....’ નીતિન પટેલની ધમકી | Abp Asmita | 2-10-2024Israel-Iran war| ઈરાન પર મિસાઈલ અટેક, ઈઝરાયલએ વરસાવી 200થી વધુ મિસાઈલ | Abp Asmita

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Israel-Iran War:ઇઝરાયલની જેમ ભારત પણ રોકી શકે છે મિસાઇલ અટેક, જાણો  કેટેલી છે ક્ષમતા
Israel-Iran War:ઇઝરાયલની જેમ ભારત પણ રોકી શકે છે મિસાઇલ અટેક, જાણો કેટેલી છે ક્ષમતા
IAF Helicopter Crash: બિહારમાં એરફોર્સનું હેલિકોપ્ટર ક્રેશ, પૂર રાહત સામગ્રી પહોંચાડતી વખતે પડ્યું પાણીમાં
IAF Helicopter Crash: બિહારમાં એરફોર્સનું હેલિકોપ્ટર ક્રેશ, પૂર રાહત સામગ્રી પહોંચાડતી વખતે પડ્યું પાણીમાં
Israel-Iran War: જો ગાંધીજી આજે જીવતા હોત તો શું તેઓ ઈઝરાયેલ-ઈરાન યુદ્ધને રોકી શક્યા હોત? AIએ આપ્યો ચોંકાવનારો જવાબ
Israel-Iran War: જો ગાંધીજી આજે જીવતા હોત તો શું તેઓ ઈઝરાયેલ-ઈરાન યુદ્ધને રોકી શક્યા હોત? AIએ આપ્યો ચોંકાવનારો જવાબ
Best Laptop: 70,990ના લેપટોપ મળશે ફક્ત 37,990 રૂપિયામાં, Flipkart-Amazon સેલમાં મળી રહી છે ઓફર
Best Laptop: 70,990ના લેપટોપ મળશે ફક્ત 37,990 રૂપિયામાં, Flipkart-Amazon સેલમાં મળી રહી છે ઓફર
ભયાનક ક્રૂરતાઃ પુત્રએ પહેલા માતાનુ મર્ડર કર્યુ, હ્રદય-લીવર અને કિડની કાઢી, પછી મીઠું-મરચું નાંખીને ખાઇ ગયો...
ભયાનક ક્રૂરતાઃ પુત્રએ પહેલા માતાનુ મર્ડર કર્યુ, હ્રદય-લીવર અને કિડની કાઢી, પછી મીઠું-મરચું નાંખીને ખાઇ ગયો...
Diabetes શું તમે ડાયાબિટીસના દર્દી છો? રાત્રે દૂધમાં મિક્સ કરીને પીવો આ મસાલો, બ્લડ સુગર રહેશે કંટ્રોલમાં
Diabetes શું તમે ડાયાબિટીસના દર્દી છો? રાત્રે દૂધમાં મિક્સ કરીને પીવો આ મસાલો, બ્લડ સુગર રહેશે કંટ્રોલમાં
Mahatma Gandhi: એક શાનદાર ઓલરાઉન્ડર હતા મહાત્મા ગાંધી, જાણો બોલિંગ અને બેટિંગમાં કેવું હતું પ્રદર્શન
Mahatma Gandhi: એક શાનદાર ઓલરાઉન્ડર હતા મહાત્મા ગાંધી, જાણો બોલિંગ અને બેટિંગમાં કેવું હતું પ્રદર્શન
7th Pay Commission: નવરાત્રિ-દિવાળી પર કેન્દ્રિય કર્મચારીઓને મળશે ભેટ, જાણો ક્યારે લેવાઇ શકે છે મોંઘવારી ભથ્થામાં વધારાનો નિર્ણય
7th Pay Commission: નવરાત્રિ-દિવાળી પર કેન્દ્રિય કર્મચારીઓને મળશે ભેટ, જાણો ક્યારે લેવાઇ શકે છે મોંઘવારી ભથ્થામાં વધારાનો નિર્ણય
Embed widget