શોધખોળ કરો

તબ્લીગી જમાતથી આવેલા લોકોના કારણે રાજ્યમાં ફેલાયો કોરોનાનો ચેપ : CM રૂપાણી

રાજ્યમાં કોરોના વાયરસનું સંક્રમણ વધી રહ્યું છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સોશિયલ મીડિયાના માધ્યમથી મળતાં સવાલો પર ગુજરાતની જનતાને પ્રજાજોગ સંદેશ આપ્યો હતો.

ગાંધીનગર : રાજ્યમાં કોરોના વાયરસનું સંક્રમણ વધી રહ્યું છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સોશિયલ મીડિયાના માધ્યમથી મળતાં સવાલો પર ગુજરાતની જનતાને પ્રજાજોગ સંદેશ આપ્યો હતો. આ સંદેશમાં સીએમ રૂપાણીએ કહ્યું, રાજયમાં નોંધાયેલા કુલ કેસ પૈકી 60 ટકા કેસ અમદાવાદમાં છે. સુરત,વડોદરા અને અમદાવાદ શહેરમાં મળીને કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા70 ટકા છે. મુખ્યમંત્રીએ કહ્યું, તબ્લીગી જમાતથી આવેલા લોકોના કારણે ચેપ ફેલાયો છે. દિલ્હીની તબ્લિગી જમાતમાં ભેગા થયેલા લોકોએ ગુજરાત અને દેશમાં ચેપ ફેલાવ્યો છે. મુખ્યમંત્રીએ લોકોને આશ્વાસન આપ્યું કે સરકારી હોસ્પિટલોમાં ઉત્તમ સારવાર આવપામાં આવી રહી છે. ગુજરાતમાં કોરોના મહામારીનો મૃત્યુ દર 3થી ચાર ટકા છે, રાજય કોરોના સામેની જંગ જીતશે તેવો મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. રાજયના હોટસ્પોટ વિસ્તારમાં ટેસ્ટીંગની સંખ્યામાં વધારો કરાયો છે. સરકારી હોસ્પિટલમાં ઉત્તમ સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી હોવાનો વિજય રૂપાણીએ દાવો કર્યો છે. રાજયમાં વેંટીલેટરની અછત ઊભી નહી થાય તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. સિવિલ હોસ્પિટલમાં કોઈ પણ દર્દીને મુશ્કેલીનો સામનો ન કરવો પડે તેની તકેદારી સરકાર રાખી રહી છે. કોરોના મહામારીના કપરા કાળમાં રાજયની જનતાની પડખે સરકાર ઊભી છે તેવો મુખ્યમંત્રીએ ભરોસો આપ્યો હતો. કોરોનાને મ્હાત આપવા માટે જનતા કોરોના વોરિયર્સ અને સરકારને સહકાર અને સહયોગ આપે તેવી અપીલ કરી હતી.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સ્લીપર બસમાં આગ લાગવાની ઘટનાઓ રોકવા કેંદ્ર સરકારનો મોટો નિર્ણય, આ સુરક્ષા ફીચર્સ જરુરી 
સ્લીપર બસમાં આગ લાગવાની ઘટનાઓ રોકવા કેંદ્ર સરકારનો મોટો નિર્ણય, આ સુરક્ષા ફીચર્સ જરુરી 
'21 દેશોમાં ન કરો મુસાફરી', અમેરિકાએ પોતાના નાગરિકો માટે જાહેર કરી એડવાઈઝરી 
'21 દેશોમાં ન કરો મુસાફરી', અમેરિકાએ પોતાના નાગરિકો માટે જાહેર કરી એડવાઈઝરી 
રાજપીપળામાં મંદિરના બંધ રુમમાંથી વાઘના શંકાસ્પદ 40 ચામડા અને 130 નખ મળ્યા
રાજપીપળામાં મંદિરના બંધ રુમમાંથી વાઘના શંકાસ્પદ 40 ચામડા અને 130 નખ મળ્યા
ભારત-ન્યૂઝીલેન્ડ ટી20 સીરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, આ ખેલાડી 3 મેચમાંથી બહાર 
ભારત-ન્યૂઝીલેન્ડ ટી20 સીરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, આ ખેલાડી 3 મેચમાંથી બહાર 

વિડિઓઝ

Rajpipla News : રાજપીપળામાં મંદિરના મકાનમાંથી મળ્યા 37 શંકાસ્પદ વાઘના ચામડા અને 133 નખ
Ahmedabad Duplicate Police : અમદાવાદમાં પોલીસની ઓળખ આપી લોકો પાસેથી પૈસા પડાવતો શખ્સ ઝડપાયો
Gujarat Winter : ગુજરાતમાં વધશે ઠંડીનું જોર, 15થી 20 કિ.મી.ની ઝડપે ફૂંકાશે પવન, જુઓ અહેવાલ
Hun To Bolish : હું તો બોલીશ : સ્વાભિમાન પર્વનો પ્રારંભ
Hun To Bolish : હું તો બોલીશ : પેન્શન માટે પણ આપવાના રૂપિયા?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સ્લીપર બસમાં આગ લાગવાની ઘટનાઓ રોકવા કેંદ્ર સરકારનો મોટો નિર્ણય, આ સુરક્ષા ફીચર્સ જરુરી 
સ્લીપર બસમાં આગ લાગવાની ઘટનાઓ રોકવા કેંદ્ર સરકારનો મોટો નિર્ણય, આ સુરક્ષા ફીચર્સ જરુરી 
'21 દેશોમાં ન કરો મુસાફરી', અમેરિકાએ પોતાના નાગરિકો માટે જાહેર કરી એડવાઈઝરી 
'21 દેશોમાં ન કરો મુસાફરી', અમેરિકાએ પોતાના નાગરિકો માટે જાહેર કરી એડવાઈઝરી 
રાજપીપળામાં મંદિરના બંધ રુમમાંથી વાઘના શંકાસ્પદ 40 ચામડા અને 130 નખ મળ્યા
રાજપીપળામાં મંદિરના બંધ રુમમાંથી વાઘના શંકાસ્પદ 40 ચામડા અને 130 નખ મળ્યા
ભારત-ન્યૂઝીલેન્ડ ટી20 સીરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, આ ખેલાડી 3 મેચમાંથી બહાર 
ભારત-ન્યૂઝીલેન્ડ ટી20 સીરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, આ ખેલાડી 3 મેચમાંથી બહાર 
શું તમને પણ આવ્યો છે ઈ-ચલણનો મેસેજ ? સરકારે જાહેર કરી ચેતવણી, ભૂલથી પણ ન કરો આ કામ  
શું તમને પણ આવ્યો છે ઈ-ચલણનો મેસેજ ? સરકારે જાહેર કરી ચેતવણી, ભૂલથી પણ ન કરો આ કામ  
પરીક્ષાનો ડર થશે ખતમ! બોર્ડની પરીક્ષાઓ પહેલા વિદ્યાર્થીઓ માટે CBSE એ શરુ કરી મફત કાઉન્સેલિંગ સેવા
પરીક્ષાનો ડર થશે ખતમ! બોર્ડની પરીક્ષાઓ પહેલા વિદ્યાર્થીઓ માટે CBSE એ શરુ કરી મફત કાઉન્સેલિંગ સેવા
ટ્રેન ટિકિટ બુક કરતા પહેલા હંમેશા આ 7 વાતો તમને ખબર હોવી જોઈએ, જાણી લો તેના વિશે
ટ્રેન ટિકિટ બુક કરતા પહેલા હંમેશા આ 7 વાતો તમને ખબર હોવી જોઈએ, જાણી લો તેના વિશે
India Weather: પહાડો પર બરફવર્ષાથી ઉત્તર ભારતમાં કોલ્ડવેવનો કહેર, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 
India Weather: પહાડો પર બરફવર્ષાથી ઉત્તર ભારતમાં કોલ્ડવેવનો કહેર, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 
Embed widget