શોધખોળ કરો

Gujarat corona cases: કોરોનાના કેસમાં સતત ઘટાડો, આજે નોંધાયા 4, 205 નવા કેસ, મૃત્યુઆંકમાં પણ ઘટાડો

રાજ્યમાં (Gujarat)છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના (Coronavirus)નવા 4205 કેસ નોંધાયા છે. જેની સામે 8445 દર્દીઓ સાજા થયા છે. કોરોનાથી સાજા થનાર દર્દીઓની સંખ્યામાં સતત વધારો યથાવત્ છે.

રાજ્યમાં (Gujarat)છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના (Coronavirus)નવા 4205 કેસ નોંધાયા છે. જેની સામે 8445 દર્દીઓ સાજા થયા છે. કોરોનાથી સાજા થનાર દર્દીઓની સંખ્યામાં સતત વધારો યથાવત્ છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19 (Covid19)ના કારણે 54 દર્દીના મોત થયા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 9523 થયો છે. રાજ્યમાં સાજા થવાનો દર 88.57 ટકા છે. 

રાજ્યમાં અત્યાર સુધી 695026 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યામાં પણ ઘટાડો આવ્યો છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 80127 પર પહોંચ્યો છે. જેમાંથી 679 દર્દી વેન્ટિલેટર પર અને 79448 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 88.57  ટકા છે.  

ક્યાં કેટલા કેસ નોંધાયા ?


આજે  અમદાવાદ કોર્પોરેશન 692, , વડોદરા કોર્પોરેશન- 380, સુરત કોર્પોરેશન-294, રાજકોટ કોર્પોરેશન- 169, વડોદરા- 165, રાજકોટ 162, સુરત 156, સાબરકાંઠા  134, પાટણ 125, જામનગર કોર્પોરેશન 118, મહેસાણા 115, પંચમહાલ 115, બનાસકાંઠા 113, આણંદ 106, કચ્છ 106, ખેડા 104, ભરુચ 100, અમરેલી 83, પોરબંદર 82, જૂનાગઢ કોર્પોરેશન 73, જામનગર 71, ભાવનગર કોર્પોરેશન 66, મહીસાગર 59, જૂનાગઢ 58, ગીર સોમનાથ 57, ભાવનગર 52, દાહોદ 49, નવસારી 49, સુરેન્દ્રનગર 47, વલસાડ 45, ગાંધીનગર 44, દેવભૂમિ દ્વારકા 43, ગાંધીનગર કોર્પોરેશન 38, નર્મદા 29, અરવલ્લી 22, અમદાવાદ 19, ડાંગ 19, છોટા ઉદેપુર 16, મોરબી 14, તાપી 12 અને બોટાદ 4  કેસ સાથે કુલ  4205 કેસ નોંધાયા છે. 

 

ક્યાં કેટલા મોત થયા ? 

આજે  અમદાવાદ કોર્પોરેશન 0, વડોદરા કોર્પોરેશન- 3, સુરત કોર્પોરેશન-6, રાજકોટ કોર્પોરેશન- 3, વડોદરા- 3, રાજકોટ 2, સુરત 4, સાબરકાંઠા  1, પાટણ 1, જામનગર કોર્પોરેશન 3, મહેસાણા 2, પંચમહાલ 0, બનાસકાંઠા 3, આણંદ 0, કચ્છ 1, ખેડા 1, ભરુચ 2, અમરેલી 1, પોરબંદર 1, જૂનાગઢ કોર્પોરેશન 1, જામનગર 1, ભાવનગર કોર્પોરેશન 1, મહીસાગર 0, જૂનાગઢ 0, ગીર સોમનાથ 1, ભાવનગર 1, દાહોદ 1, નવસારી 0, સુરેન્દ્રનગર 1, વલસાડ 0, ગાંધીનગર 0, દેવભૂમિ દ્વારકા 1, ગાંધીનગર કોર્પોરેશન 0, નર્મદા 0, અરવલ્લી 1, અમદાવાદ 7, ડાંગ 0, છોટા ઉદેપુર 1, મોરબી 0, તાપી 0 અને બોટાદ 0  મોત સાથે કુલ 54 લોકોના કોરોનાથી મૃત્યુ થયા છે.

રાજ્યમાં આજે કુલ 1,47,860 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. કોવિડ 19થી સાજા થવાના દરમાં સતત વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં સાજા થવાનો દર 88.57 ટકા છે.  આજે 8,445 લોકોએ કોરોના વાયરસને મ્હાત આપી છે, અત્યાર સુધીમાં કુલ 6,95,026 લોકોએ કોરોના વાયરસને મ્હાત આપી છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સ્લીપર બસમાં આગ લાગવાની ઘટનાઓ રોકવા કેંદ્ર સરકારનો મોટો નિર્ણય, આ સુરક્ષા ફીચર્સ જરુરી 
સ્લીપર બસમાં આગ લાગવાની ઘટનાઓ રોકવા કેંદ્ર સરકારનો મોટો નિર્ણય, આ સુરક્ષા ફીચર્સ જરુરી 
'21 દેશોમાં ન કરો મુસાફરી', અમેરિકાએ પોતાના નાગરિકો માટે જાહેર કરી એડવાઈઝરી 
'21 દેશોમાં ન કરો મુસાફરી', અમેરિકાએ પોતાના નાગરિકો માટે જાહેર કરી એડવાઈઝરી 
રાજપીપળામાં મંદિરના બંધ રુમમાંથી વાઘના શંકાસ્પદ 40 ચામડા અને 130 નખ મળ્યા
રાજપીપળામાં મંદિરના બંધ રુમમાંથી વાઘના શંકાસ્પદ 40 ચામડા અને 130 નખ મળ્યા
ભારત-ન્યૂઝીલેન્ડ ટી20 સીરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, આ ખેલાડી 3 મેચમાંથી બહાર 
ભારત-ન્યૂઝીલેન્ડ ટી20 સીરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, આ ખેલાડી 3 મેચમાંથી બહાર 

વિડિઓઝ

Rajpipla News : રાજપીપળામાં મંદિરના મકાનમાંથી મળ્યા 37 શંકાસ્પદ વાઘના ચામડા અને 133 નખ
Ahmedabad Duplicate Police : અમદાવાદમાં પોલીસની ઓળખ આપી લોકો પાસેથી પૈસા પડાવતો શખ્સ ઝડપાયો
Gujarat Winter : ગુજરાતમાં વધશે ઠંડીનું જોર, 15થી 20 કિ.મી.ની ઝડપે ફૂંકાશે પવન, જુઓ અહેવાલ
Hun To Bolish : હું તો બોલીશ : સ્વાભિમાન પર્વનો પ્રારંભ
Hun To Bolish : હું તો બોલીશ : પેન્શન માટે પણ આપવાના રૂપિયા?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સ્લીપર બસમાં આગ લાગવાની ઘટનાઓ રોકવા કેંદ્ર સરકારનો મોટો નિર્ણય, આ સુરક્ષા ફીચર્સ જરુરી 
સ્લીપર બસમાં આગ લાગવાની ઘટનાઓ રોકવા કેંદ્ર સરકારનો મોટો નિર્ણય, આ સુરક્ષા ફીચર્સ જરુરી 
'21 દેશોમાં ન કરો મુસાફરી', અમેરિકાએ પોતાના નાગરિકો માટે જાહેર કરી એડવાઈઝરી 
'21 દેશોમાં ન કરો મુસાફરી', અમેરિકાએ પોતાના નાગરિકો માટે જાહેર કરી એડવાઈઝરી 
રાજપીપળામાં મંદિરના બંધ રુમમાંથી વાઘના શંકાસ્પદ 40 ચામડા અને 130 નખ મળ્યા
રાજપીપળામાં મંદિરના બંધ રુમમાંથી વાઘના શંકાસ્પદ 40 ચામડા અને 130 નખ મળ્યા
ભારત-ન્યૂઝીલેન્ડ ટી20 સીરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, આ ખેલાડી 3 મેચમાંથી બહાર 
ભારત-ન્યૂઝીલેન્ડ ટી20 સીરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, આ ખેલાડી 3 મેચમાંથી બહાર 
શું તમને પણ આવ્યો છે ઈ-ચલણનો મેસેજ ? સરકારે જાહેર કરી ચેતવણી, ભૂલથી પણ ન કરો આ કામ  
શું તમને પણ આવ્યો છે ઈ-ચલણનો મેસેજ ? સરકારે જાહેર કરી ચેતવણી, ભૂલથી પણ ન કરો આ કામ  
પરીક્ષાનો ડર થશે ખતમ! બોર્ડની પરીક્ષાઓ પહેલા વિદ્યાર્થીઓ માટે CBSE એ શરુ કરી મફત કાઉન્સેલિંગ સેવા
પરીક્ષાનો ડર થશે ખતમ! બોર્ડની પરીક્ષાઓ પહેલા વિદ્યાર્થીઓ માટે CBSE એ શરુ કરી મફત કાઉન્સેલિંગ સેવા
ટ્રેન ટિકિટ બુક કરતા પહેલા હંમેશા આ 7 વાતો તમને ખબર હોવી જોઈએ, જાણી લો તેના વિશે
ટ્રેન ટિકિટ બુક કરતા પહેલા હંમેશા આ 7 વાતો તમને ખબર હોવી જોઈએ, જાણી લો તેના વિશે
India Weather: પહાડો પર બરફવર્ષાથી ઉત્તર ભારતમાં કોલ્ડવેવનો કહેર, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 
India Weather: પહાડો પર બરફવર્ષાથી ઉત્તર ભારતમાં કોલ્ડવેવનો કહેર, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 
Embed widget