News
News
ટીવીabp shortsABP શોર્ટ્સવીડિયો
X

આરજેડીનો મોદી પર વળતો પ્રહાર, સુશીલ મોદી પહેલા સૃજન કૌભાંડ પર જવાબ આપે

FOLLOW US: 
Share:
નવી દિલ્લી: આરજેડીના અધ્યક્ષ લાલૂ પ્રસાદ યાદલના પરિવાર પર બેનામી સંપતિને લઈને થઈ રહેલા સતત હુમલાથી આરજેડી તડફડી ગયું છે. આરજેડીનું કહેવું છે કે, સુશીલ મોદી એક વ્યર્થ સવાલને લઈને પ્રોપોગંડા કાયમ કરે છે. જેની સચ્ચાઈની દૂર દૂર સુધી કોઈજ સંબંધ નથી. જો કે સાચું કારણ એ છે કે, સૃજન કૌભાંડમાં અઢળક સંપતિના સરંક્ષણનો પર્દાફાશ દિવસે ને દિવસે ઉઠી રહ્યો છે. સમજાતું નથી કે, હજૂં સુધી કોઈ એક વ્યક્તિએ પણ ઉભા રહીને આ નથી કહ્યું કે, લાલૂ પ્રસાદ કે લાલુ પ્રસાદના પરિવારને કોઈ કામના બદલામાં જમીન લીધી છે પણ સુશીલ મોદી રોજ એક ઘસાયેલી ટેપ રેકોર્ડર વગાડી રહ્યા છે. આરજેડી પ્રવક્તા અને ધારાસભ્ય શક્તિ યાદવે કહ્યું કે, દેશના ઈતિહાસમાં સૌથી પહેલા સંગઠન લૂટ સૃજનના માધ્યમથી એનડીએ સરકારના પ્રતિનિધી અને ઉપ પ્રતિનિધીના સરંક્ષણમાં થયો છે પણ તેનો જરાક પણ પ્રઘાત સુશીલ કુમાર મોદીને નથી. કારણ કે, સૃજનના લૂટમાં સંપતિ પર કુંડળી મારીને બેઠા છે અને લૂટવાની છૂટ આપી દીધી છે. જે રીતે હિટલરના પ્રચારક મંત્રી ગોયબલ્સ હતા તેના સાચા વારસદાર સુશીલ મોદીના રૂપમાં બિહારમાં પ્રગડ થઈ ગયા. પણ તેમણે યાદ રાખવું જોઈએ સાચું નિરાશ જરૂર હોય છે પણ હારતું નથી. અફવાના બજારમાં કાયમ કરવા સૃજનની પાપથી ક્યારેય મુક્તિ નહીં મળે કારણ કે, આ પૈસા રાજ્યના કરોડો ગરીબ લોકોના હક માટેના પૈસા છે. જે લોકો આ કહેતા થાકતા નથી કે અમને કોઈ ખરીદી નથી શકતું તેને સૃજનની સંસ્થાએ બજારમાં ચપટી વગાડી ખરીદી લીધા. શક્તિ યાદવે કહ્યું કે સુશીલ કુમાર મોદી પર જેટલા પણ આરોપ આરજેડી પર લગાવ્યો છે તેનો એક પણ જવાબ આજ સુદી મોદી સાથે જોડયો નથી . સવાલ એ છે કે સુશીલ કુમાર મોદીના  રાજનીતિક ઓહદા વધાર્યા બાદ પરચુરણ ધંધાથી જીવન વિતવનાર પરિવાર કરોડોની બેશુમાર સંપતિનો માલિક કઈ રીતે બની ગયો?  આશિયાના હોમ્સ, આશિયાના લેંડ ક્રાફ્ટ પ્રાઈવેટ લિમિટેડ, ઉત્કર્ષ સ્ફટિક પ્રાઈવેટ લિમિટેડ, મહાવીર મોદી, આર કે મોદીના કેટલાક દમ પર અઢળક સંપતિ મેળવી અને તેમા કયા લોકોના બેનામી સંપતિ રાખેલી છે.  તેનો વિગવાર જવાબ બિહારના પ્રજા નથી જાણી શકી. સુશીલ મોદી સરકારના પ્રચાર મંત્રી  ગોયબલ્સની જેમ સનસાનાટી વ્યર્થ આરોપ આરોપ લગાવે છે જેનો દૂર દૂર સુધી કોઈ જ લેવાદેવા નથી જે તેઓ લગાવે છે.
Published at : 31 Aug 2017 08:36 AM (IST) Tags: rjd

સંબંધિત સ્ટોરી

NCP ના 'બોસ' બન્યા સુનેત્રા પવાર, રાષ્ટ્રીય કારોબારીની બેઠકમાં બનાવવામાં આવ્યા પાર્ટી પ્રમુખ

NCP ના 'બોસ' બન્યા સુનેત્રા પવાર, રાષ્ટ્રીય કારોબારીની બેઠકમાં બનાવવામાં આવ્યા પાર્ટી પ્રમુખ

પેટ્રોલમા હવે 20% ઈથેનોલ ફરજિયાત! 1 એપ્રિલથી સમગ્ર દેશમા લાગુ થશે નિયમ, સરકારનો આદેશ 

પેટ્રોલમા હવે 20% ઈથેનોલ ફરજિયાત! 1 એપ્રિલથી સમગ્ર દેશમા લાગુ થશે નિયમ, સરકારનો આદેશ 

જબરદસ્ત નાચ્યો અને પેટ ભરીને ખાધું... ઇન્ડિયન વેડિંગમાં વિના આમંત્રણે ઘૂસ્યો વિદેશી, આતિથ્યનો વીડિયો વાયરલ

જબરદસ્ત નાચ્યો અને પેટ ભરીને ખાધું... ઇન્ડિયન વેડિંગમાં વિના આમંત્રણે ઘૂસ્યો વિદેશી, આતિથ્યનો વીડિયો વાયરલ

મઠની અંદર સિક્રેટ રૂમ અને સ્વિમિંગ પૂલ ? હવે સ્વામી અવિમુક્તેશ્વરાનંદ બોલ્યા- 'કોઇ રૂમમાં...'

મઠની અંદર સિક્રેટ રૂમ અને સ્વિમિંગ પૂલ ? હવે સ્વામી અવિમુક્તેશ્વરાનંદ બોલ્યા- 'કોઇ રૂમમાં...'

હવાઈ મુસાફરો માટે મોટા સમાચાર!  48 કલાકમાં ટિકિટ કેન્સલ કરવા પર નહીં કપાય પૈસા, DGCA એ બદલ્યો નિયમ 

હવાઈ મુસાફરો માટે મોટા સમાચાર!  48 કલાકમાં ટિકિટ કેન્સલ કરવા પર નહીં કપાય પૈસા, DGCA એ બદલ્યો નિયમ 

ટોપ સ્ટોરી

રશ્મિકા અને વિજયના લગ્નની પહેલી તસવીર આવી સામે, અભિનેત્રીએ લખ્યું- 'મારા પ્રિય મિત્રો,મળો મારા પતિને'

રશ્મિકા અને વિજયના લગ્નની પહેલી તસવીર આવી સામે, અભિનેત્રીએ લખ્યું- 'મારા પ્રિય મિત્રો,મળો મારા પતિને'

IND vs ZIM: સૂર્યકુમાર યાદવે ઈન્ટરનેશલ કરિયરમાં મોટી ઉપલબ્ધિ હાસિલ કરી, 148મો મુકાબલો બન્યો ખાસ

IND vs ZIM: સૂર્યકુમાર યાદવે ઈન્ટરનેશલ કરિયરમાં મોટી ઉપલબ્ધિ હાસિલ કરી, 148મો મુકાબલો બન્યો ખાસ

UIDAI ની શાનદાર પહેલ, હવે Google Maps પર દેખાશે આધાર કેંદ્ર, કામ થશે સરળ 

UIDAI ની શાનદાર પહેલ, હવે Google Maps પર દેખાશે આધાર કેંદ્ર, કામ થશે સરળ 

Vastu Rules: ઘરમાં શિવલિંગ સ્થાપના પહેલા જાણી લો જરુરી નિયમ, નહીં તો વધી શકે છે વાસ્તુ દોષ

Vastu Rules: ઘરમાં શિવલિંગ સ્થાપના પહેલા જાણી લો જરુરી નિયમ, નહીં તો વધી શકે છે વાસ્તુ દોષ