શોધખોળ કરો

જમ્મુ-કાશ્મીરમાં 5 વર્ષમાં કેટલા આતંકી થયા ઠાર ? શહીદ જવાનોનો આંકડો જાણીને ચોંકી જશો

ગૃહરાજ્ય મંત્રી જી કિશન રેડ્ડીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી એનડીએ સરકારની આતંકવાદ સામે ઝીરો ટોલરન્સ નીતિના કારણે જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા દળ વધુ સક્રીય થઈ ગયું છે અને સતત ઑપરેશન શરૂ છે.

નવી દિલ્હી: ગૃહ મંત્રાલયે મંગળવારે લોકસભામાં જમ્મુ-કાશ્મીરમાં માર્યા ગયેલા આતંકીઓ, શહીદ જવાનો અને રાજ્યમાં થતી આતંકી ઘૂસણખોરીની ઘટનાઓ વિશે જાણકારી આપી હતી. ગૃહ મંત્રાલયે જણાવ્યું કે જમ્મુ-કાશ્મીરના આતંકીઓની ઘૂસણખોરીમાં વર્ષ 2018 કરતા 43 ટકા ઘટાડો થયો છે. મોદી સરકારના પહેલા કાર્યકાળમાં છેલ્લા પાંચ વર્ષમાં 963 આતંકવાદી ઠાર મરાયા હતા જ્યારે 413 જવાનો શહીદ થયા હતા. ગૃહરાજ્ય મંત્રી જી કિશન રેડ્ડીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી એનડીએ સરકારની આતંકવાદ સામે ઝીરો ટોલરન્સ નીતિના કારણે જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા દળ સક્રીય થઈ ગયું છે અને સતત ઑપરેશન શરૂ છે. જી કિશન રેડ્ડીએ જણાવ્યું કે વર્ષ 2016 થી 2018 દરમિયાન સરહદ પર ઘૂસણખોરીની 398 ઘટનાઓ બની હતી અને તેમાં 126 ઘૂસણખોરો માર્યા ગયા છે. લોકસભામાં પૂછાયેલા પ્રશ્નના જવાબમાં ગૃહરાજ્ય મંત્રીએ આ જવાબ આપ્યો હતો. હવે ટોલ પ્લાઝા પર ટેક્સ આપવા લાંબી લાઈનમાં નહીં ઉભુ રહેવું પડે, આ રીતે વસુલવામાં આવશે રકમ, જાણો વિગત સીટબેલ્ટ અને હેલ્મેટ વગર ગાડી ચલાવશો તો થશે તોતિંગ દંડ, જાણો લોકસભામાં રજૂ થયેલા મોટર વાહન સંશોધન બિલની 10 મોટી વાતો ઉલ્લેખનીય છે કે આ વર્ષે 14 ફેબ્રુઆરીએ CRPFના કાફલા પર દેશના ઇતિહાસમાં સૌથી મોટો આંતકી હુમલો થયો હતો. આ હુમલામાં સેનાના 44થી વધુ જવાનો શહીદ થયા હતા. આ હુમલા બાદ દેશની વાયુ સેનાએ એરસ્ટ્રાઇક કરી હતી.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા-
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા- "ભાજપ સરકાર દરેક રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવશે."
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
IND W vs WI W: વેસ્ટઈન્ડિઝની શાનદાર બેટિંગ સામે ટીમ ઈન્ડિયા ફ્લોપ, બીજી ટી20માં 9 વિકેટથી હાર 
IND W vs WI W: વેસ્ટઈન્ડિઝની શાનદાર બેટિંગ સામે ટીમ ઈન્ડિયા ફ્લોપ, બીજી ટી20માં 9 વિકેટથી હાર 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જમીનના જીવલેણ ઝઘડા !Hun To Bolish : હું તો બોલીશ : દર્દીઓને ચીરવાનો અને સરકારને ચૂનો લગાડવાનો પર્દાફાશAhmedabad Crime : ભુવાલડીમાં જમીન વિવાદમાં હથિયારો સાથે આતંક મચાવનાર 10 આરોપીઓની ધરપકડSurat Accident CCTV : સુરતમાં રોડની સાઇડમાં સાયકલ લઈ જતી વિદ્યાર્થિનીને ટ્રકે અડફેટે લેતા મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા-
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા- "ભાજપ સરકાર દરેક રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવશે."
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
IND W vs WI W: વેસ્ટઈન્ડિઝની શાનદાર બેટિંગ સામે ટીમ ઈન્ડિયા ફ્લોપ, બીજી ટી20માં 9 વિકેટથી હાર 
IND W vs WI W: વેસ્ટઈન્ડિઝની શાનદાર બેટિંગ સામે ટીમ ઈન્ડિયા ફ્લોપ, બીજી ટી20માં 9 વિકેટથી હાર 
વજન ઘટાડવામાં મદદ કરશે જામફળ, જાણો અન્ય ફાયદાઓ  વિશે
વજન ઘટાડવામાં મદદ કરશે જામફળ, જાણો અન્ય ફાયદાઓ વિશે
Rajkot Cold:  રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
Rajkot Cold: રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
બુધવારના દિવસે કરો ભગવાન ગણેશજીની પૂજા, થશે આ લાભ  
બુધવારના દિવસે કરો ભગવાન ગણેશજીની પૂજા, થશે આ લાભ  
નવા વર્ષમાં બ્રિટન જવાનો બનાવી રહ્યા છો પ્લાન, જાણી લો પરમિટ સાથે જોડાયેલો નવો નિયમ 
નવા વર્ષમાં બ્રિટન જવાનો બનાવી રહ્યા છો પ્લાન, જાણી લો પરમિટ સાથે જોડાયેલો નવો નિયમ 
Embed widget