શોધખોળ કરો

અખિલેશ યાદવ અને આઝમ ખાને લોકસભામાંથી આપ્યું રાજીનામું

સમાજવાદી પાર્ટી(Samajwadi Party)ના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવ (Akhilesh Yadav)અને સપા નેતા આઝમ ખાને(Azam Khan) સોમવારે લોકસભાના સભ્યપદેથી રાજીનામું આપી દીધું છે.

Samajwadi Party News: સમાજવાદી પાર્ટી(Samajwadi Party)ના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવ (Akhilesh Yadav)અને સપા નેતા આઝમ ખાને(Azam Khan) સોમવારે લોકસભાના સભ્યપદેથી રાજીનામું આપી દીધું છે.

તમને જણાવી દઈએ કે 10 માર્ચે યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં અખિલેશ યાદવ મૈનપુરીની કરહાલ વિધાનસભા બેઠક પરથી ચૂંટાયા છે. બીજી તરફ આઝમ ખાન રામપુર ખાસ બેઠક પરથી જીત્યા છે. અખિલેશ યાદવ હાલ આઝમગઢના સાંસદ છે. આ સિવાય આઝમ ખાન રામપુરથી લોકસભા સાંસદ છે.


અખિલેશ યાદવે મંગળવારે લોકસભાના સ્પીકર ઓમ બિરલાને મળ્યા અને રાજીનામું સુપરત કર્યું. જ્યારે અખિલેશ યાદવ લોકસભાના સભ્યપદેથી રાજીનામું આપવા જઈ રહ્યા હતા ત્યારે તેમની સાથે સપાના રાજ્યસભા સાંસદ રામ ગોપાલ યાદવ પણ હાજર હતા.

કરહાલથી અખિલેશ યાદવ જીત્યા

જણાવી દઈએ કે અખિલેશ યાદવે પહેલીવાર વિધાનસભા ચૂંટણી લડી હતી અને કરહાલ સીટથી કેન્દ્રીય મંત્રી અને બીજેપી નેતા એસપી સિંહ બધેલને 67,504 વોટથી હરાવ્યા હતા.

તે જ સમયે, આઝમ ખાન અલગ-અલગ કેસમાં ધરપકડ બાદ હાલમાં જેલમાં છે. તેઓ જેલમાંથી ચૂંટણી લડ્યા હતા.

આ ચૂંટણીમાં સપાએ સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટી, રાષ્ટ્રીય લોકદળ સાથે મળીને ચૂંટણી લડી હતી. 403 બેઠકોમાંથી સપાને 111, સુભાષપાને 6 અને આરએલડીને 8 બેઠકો મળી છે. વોટ ટકાવારીની વાત કરીએ તો સપાના હિસ્સામાં 32.6 વોટ આવ્યા.

તે જ સમયે, ભારતીય જનતા પાર્ટીને આ ચૂંટણીમાં 255 બેઠકો મળી છે. જ્યારે તેના સહયોગી અપના દળને 12 અને નિષાદ પાર્ટીને 6 બેઠકો મળી છે.

ઉત્તર પ્રદેશમાં યોગી આદિત્યનાથ 25મી માર્ચે પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીની હાજરીમાં ઈકાના સ્ટેડિયમમાં મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કરશે. આ સાથે તેમના મંત્રીમંડળમાં સ્વતંત્રદેવ સિંહ, ગુજરાત કેડરના પૂર્વ આઈપીએસ અધિકારી એ.કે. શર્મા અને અસીમ અરુણને નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવે તેવી શક્યતા હોવાનું રાજકીય વર્તૂળોમાં ચર્ચાઈ રહ્યું છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surendranagar Bus Trapped | વસ્તડીના ભોગાવો નદીમાં સ્કૂલ બસ ફસાઈ, વિદ્યાર્થીઓનું રેસ્ક્યૂUSA Visa | અમેરિકા જવા માંગતા ભારતીયો માટે ખુશીના સમાચાર | અમેરિકાએ કરી મોટી જાહેરાતGujarat Flood Compensation | કેન્દ્ર સરકારે ગુજરાત માટે કરી 600 કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાતSardar Sarovar Dam | નર્મદા ડેમ સંપૂર્ણય ભરાયો, આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરશે નવા નીરના વધામણા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
Actor Govinda:  બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
Actor Govinda: બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
નેપાળમાં પૂરમાં ફસાયેલા વલસાડના યુવાનો સુરક્ષિત, સાંસદ ધવલ પટેલે ગૃહમંત્રીનો માન્યો આભાર
નેપાળમાં પૂરમાં ફસાયેલા વલસાડના યુવાનો સુરક્ષિત, સાંસદ ધવલ પટેલે ગૃહમંત્રીનો માન્યો આભાર
Gandhinagar: સ્વચ્છ ઇંધણમાં અગ્રેસર બન્યું ગુજરાત, 7200થી વધુ બાયોગેસ પ્લાન્ટ થયા કાર્યરત
Gandhinagar: સ્વચ્છ ઇંધણમાં અગ્રેસર બન્યું ગુજરાત, 7200થી વધુ બાયોગેસ પ્લાન્ટ થયા કાર્યરત
ગુજરાતને મોદી સરકારની મોટી ભેટ, પુર રાહત પેકેજ માટે આટલા કરોડની કરી જાહેરાત
ગુજરાતને મોદી સરકારની મોટી ભેટ, પુર રાહત પેકેજ માટે આટલા કરોડની કરી જાહેરાત
Embed widget