શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
કોરોના સંકટ પર કોગ્રેસે કહ્યુ- અમે તમામ પ્રયાસોમાં સરકારની સાથે છીએ
કોગ્રેસે કહ્યુ કે, વડાપ્રધાન મોદીની અપીલ પર આખી પાર્ટી સરકાર સાથે છે. મોદી સરકારને જે પણ જરૂર હશે તે કોગ્રેસ આપશે.
![કોરોના સંકટ પર કોગ્રેસે કહ્યુ- અમે તમામ પ્રયાસોમાં સરકારની સાથે છીએ Congress leaders come out in support of PM's janta curfew appeal કોરોના સંકટ પર કોગ્રેસે કહ્યુ- અમે તમામ પ્રયાસોમાં સરકારની સાથે છીએ](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/03/20035417/10.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હીઃ વડાપ્રધાન મોદી દેશને સંબોધન કર્યું હતું. વડાપ્રધાન મોદીએ કહ્યુ કે, કોરોના વાયરસે આખી માનવજાતિને સંકટમાં નાખી દીધી છે. મોદીએ કહ્યુ કે, 22 માર્ચે એટલે કે રવિવારે સવારે સાતથી નવ વાગ્યા સુધી તમામ દેશવાસીઓ જનતા કરફ્યુંનું પાલન કરવાનું છે. કોગ્રેસે કહ્યુ કે, વડાપ્રધાન મોદીની અપીલ પર આખી પાર્ટી સરકાર સાથે છે. મોદી સરકારને જે પણ જરૂર હશે તે કોગ્રેસ આપશે.
કોરોના વાયરસને લઇને કોગ્રેસ નેતા અજય માકને કહ્યુ કે, તે સરકારના તમામ પ્રયત્નોમાં સાથે ઉભી છે. વિપક્ષ તરીકે અમે સરકાર સાથે ખભેખભા મિલાવીને ઉભા છીએ.
બીજી તરફ કોગ્રેસના લોકસભાના સાંસદ ગૌરવ ગોગોઇએ કહ્યુ કે, જે રીતે કોરોના વાયરસ ફેલાઇ રહ્યો છે જેને રોકવા માટે બધુ બંધ કરી દેવું જોઇએ. તે સિવાય કોગ્રેસના રાજ્યસભાના સાંસદ અને પૂર્વ વિદેશ મંત્રી આનંદ શર્માએ કહ્યુ કે, આટલી મોટી સંખ્યામાં લોકો સાંસદ આવી રહ્યા છે. નાણાકીય બિલને લઇને કોઇ એવું કામ નથી આ બજેટ સત્રમાં તેમ છતાં સરકાર અડગ છે કે તે સંસદના બજેટ સત્રને સ્થગિત કરવા માંગતી નથી. અમે માંગણી કરી રહ્યા છીએ કોરોના વાયરસના કારણે સંસદ સત્રને સ્થગિત કરી દેવામાં આવે.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
ગુજરાત
ક્રિકેટ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)