શોધખોળ કરો

DELHI: દિલ્હી કોચિંગ અકસ્માત બાદ વિકાસ દિવ્યકિર્તીએ આપી પહેલી પ્રતિક્રિયા, કહ્યું- 'મને એટલા માટે ટાર્ગેટ કરવામાં આવ્યો કારણ કે...'

Rajendra Nagar Accident: દૃષ્ટિ IAS ડિરેક્ટર વિકાસ દિવ્યકીર્તિએ દિલ્હી કોચિંગ અકસ્માત પર કહ્યું કે, ત્રણ બાળકોના મોત થયા, મને દુખ થયું કે જ્યારે ત્યાં પાણી ભરાયું ત્યારે તેમના પર શું વીતિ હશે.

Vikas Divyakirti On Old Rajendra Nagar Accident: દિલ્હીમાં કોચિંગ અકસ્માતની વચ્ચે દૃષ્ટિ IAS ડિરેક્ટર વિકાસ દિવ્યકીર્તિનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે તેમને નિશાન બનાવવામાં આવ્યા છે કારણ કે દરેકને બલિનો બકરો જોઈએ છે. સમાજ ગુનેગાર શોધે છે. હરિફોને લાગે છે કે આ એક તક છે, હિસાબ બરાબર કરી લેવો જોઈએ.

વિકાસ દિવ્યકીર્તિએ કહ્યું, "બાળકોનો ગુસ્સો વ્યાજબી છે. કદાચ તેમને મારી પાસેથી વધુ અપેક્ષાઓ હતી, તેથી જ તેઓ મારા પર ગુસ્સે થયા. હું આભારી છું કે તેઓ મારા પર ગુસ્સે થયા. મારા નામે ગાળો આપવાથી વધુ વ્યુઝ મળે છે, તેથી મને ટાર્ગેટ કરવામાં આવ્યો. વર્ચ્યુઅલ મોબ લિંચિંગ જેવું વાતાવરણ છે.

 

આ સાથે તેણે કહ્યું કે, "હું ભાવનાત્મક બાબતોમાં મુખર નથી. ત્રણ બાળકો મૃત્યુ પામ્યા હતા. મને દુખ છે કે જ્યારે તે પાણીથી ભરાયુ હશે ત્યારે તેમના પર શું વીતિ હશે. મારી મૂળભૂત ચિંતા તે અનુભવને અનુભવવાની છે. વિદ્યાર્થીઓનો ગુસ્સો વાજબી છે. હું એલજી સાથેની મીટિંગમાં ગયો અને કેટલાક બાળકો સાથે વાત કરી છે. તેઓ હવે સહસ છે અને હું એક બે દિવસમાં બાળકોને મળીશ.

તેમણે વધુમાં કહ્યું, "મીટિંગ સારી રહી. એલજી અને દિલ્હી સરકાર સક્રિય છે. બાળકો અને સંસ્થાની વાત સાંભળી. એક કમિટી બનાવવામાં આવી છે જેમાં હું પણ સામેલ છું. આશા છે કે પરિણામ જલ્દી આવશે. નિયમોના સ્તરે એક ભૂલ, પરંતુ અમારા ઇરાદા ખરાબ નહોતા, દિલ્હીમાં 2000 કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ છે FIRE NOC ફોર એજ્યુકેશન બિલ્ડીંગ એક પણ પાસે નથી.

વિકાસ દિવ્યકીર્તિએ કહ્યું કે અમારા એક બેઝમેન્ટને સીલ કરી દેવામાં આવ્યું છે. તે અપ્રુવ બેસમેન્ટ છે. નેહરુ વિહારનું બેસમેન્ટ એ મોલનું બેસમેન્ટ છે. તેમાં 7 એક્ઝિટ છે. તે બેસમેન્ટ દિલ્હીની સૌથી સુરક્ષિત ઇમારતોમાંની એક છે.

તેણે એમ પણ કહ્યું, "મને લાગ્યું કે ચિંતા આગની છે. મુખર્જી નગરમાં, જ્યાં કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ છે, ત્યાં માત્ર એક જ બહાર નીકળવાનો અને એક જ પ્રવેશ દ્વાર છે અને ત્યાં જ વીજળીનું મીટર છે. મૂળભૂત ખતરો આગથી છે. અમારા મનમાં પણ એ વાત નહોતી આવી કે પાણી ભરાઈ શકે છે. ત્રણ વર્ષ પહેલાં પાણીનું સ્તર વધવા લાગ્યું હતું તે સમયે અમે સાત દિવસની રજા રાખી દીધી હતી, પરંતુ આવું કંઈક થઈ શકે છે એવું અમે વિચાર્યું પણ નહોતું.

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સ્લીપર બસમાં આગ લાગવાની ઘટનાઓ રોકવા કેંદ્ર સરકારનો મોટો નિર્ણય, આ સુરક્ષા ફીચર્સ જરુરી 
સ્લીપર બસમાં આગ લાગવાની ઘટનાઓ રોકવા કેંદ્ર સરકારનો મોટો નિર્ણય, આ સુરક્ષા ફીચર્સ જરુરી 
'21 દેશોમાં ન કરો મુસાફરી', અમેરિકાએ પોતાના નાગરિકો માટે જાહેર કરી એડવાઈઝરી 
'21 દેશોમાં ન કરો મુસાફરી', અમેરિકાએ પોતાના નાગરિકો માટે જાહેર કરી એડવાઈઝરી 
રાજપીપળામાં મંદિરના બંધ રુમમાંથી વાઘના શંકાસ્પદ 40 ચામડા અને 130 નખ મળ્યા
રાજપીપળામાં મંદિરના બંધ રુમમાંથી વાઘના શંકાસ્પદ 40 ચામડા અને 130 નખ મળ્યા
ભારત-ન્યૂઝીલેન્ડ ટી20 સીરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, આ ખેલાડી 3 મેચમાંથી બહાર 
ભારત-ન્યૂઝીલેન્ડ ટી20 સીરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, આ ખેલાડી 3 મેચમાંથી બહાર 

વિડિઓઝ

Rajpipla News : રાજપીપળામાં મંદિરના મકાનમાંથી મળ્યા 37 શંકાસ્પદ વાઘના ચામડા અને 133 નખ
Ahmedabad Duplicate Police : અમદાવાદમાં પોલીસની ઓળખ આપી લોકો પાસેથી પૈસા પડાવતો શખ્સ ઝડપાયો
Gujarat Winter : ગુજરાતમાં વધશે ઠંડીનું જોર, 15થી 20 કિ.મી.ની ઝડપે ફૂંકાશે પવન, જુઓ અહેવાલ
Hun To Bolish : હું તો બોલીશ : સ્વાભિમાન પર્વનો પ્રારંભ
Hun To Bolish : હું તો બોલીશ : પેન્શન માટે પણ આપવાના રૂપિયા?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સ્લીપર બસમાં આગ લાગવાની ઘટનાઓ રોકવા કેંદ્ર સરકારનો મોટો નિર્ણય, આ સુરક્ષા ફીચર્સ જરુરી 
સ્લીપર બસમાં આગ લાગવાની ઘટનાઓ રોકવા કેંદ્ર સરકારનો મોટો નિર્ણય, આ સુરક્ષા ફીચર્સ જરુરી 
'21 દેશોમાં ન કરો મુસાફરી', અમેરિકાએ પોતાના નાગરિકો માટે જાહેર કરી એડવાઈઝરી 
'21 દેશોમાં ન કરો મુસાફરી', અમેરિકાએ પોતાના નાગરિકો માટે જાહેર કરી એડવાઈઝરી 
રાજપીપળામાં મંદિરના બંધ રુમમાંથી વાઘના શંકાસ્પદ 40 ચામડા અને 130 નખ મળ્યા
રાજપીપળામાં મંદિરના બંધ રુમમાંથી વાઘના શંકાસ્પદ 40 ચામડા અને 130 નખ મળ્યા
ભારત-ન્યૂઝીલેન્ડ ટી20 સીરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, આ ખેલાડી 3 મેચમાંથી બહાર 
ભારત-ન્યૂઝીલેન્ડ ટી20 સીરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, આ ખેલાડી 3 મેચમાંથી બહાર 
શું તમને પણ આવ્યો છે ઈ-ચલણનો મેસેજ ? સરકારે જાહેર કરી ચેતવણી, ભૂલથી પણ ન કરો આ કામ  
શું તમને પણ આવ્યો છે ઈ-ચલણનો મેસેજ ? સરકારે જાહેર કરી ચેતવણી, ભૂલથી પણ ન કરો આ કામ  
પરીક્ષાનો ડર થશે ખતમ! બોર્ડની પરીક્ષાઓ પહેલા વિદ્યાર્થીઓ માટે CBSE એ શરુ કરી મફત કાઉન્સેલિંગ સેવા
પરીક્ષાનો ડર થશે ખતમ! બોર્ડની પરીક્ષાઓ પહેલા વિદ્યાર્થીઓ માટે CBSE એ શરુ કરી મફત કાઉન્સેલિંગ સેવા
ટ્રેન ટિકિટ બુક કરતા પહેલા હંમેશા આ 7 વાતો તમને ખબર હોવી જોઈએ, જાણી લો તેના વિશે
ટ્રેન ટિકિટ બુક કરતા પહેલા હંમેશા આ 7 વાતો તમને ખબર હોવી જોઈએ, જાણી લો તેના વિશે
India Weather: પહાડો પર બરફવર્ષાથી ઉત્તર ભારતમાં કોલ્ડવેવનો કહેર, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 
India Weather: પહાડો પર બરફવર્ષાથી ઉત્તર ભારતમાં કોલ્ડવેવનો કહેર, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 
Embed widget