શોધખોળ કરો

Ideas of India Summit 2023: 'વિપક્ષના એકજૂટ થવાથી કંઈ નહી થાય, જનતા...', ABP ન્યૂઝ પર બોલ્યા CM કેજરીવાલ

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું, હું એક વાત કહું છું કે આપણા દેશમાં લોકશાહી છે. લોકશાહી એટલે લોકોનું શાસન. વિપક્ષ તંત્ર નથી. વિપક્ષ એક છે કે નહી તે મહત્વનું નથી, જનતાનું એક થવું મહત્વનું છે.

Ideas of India Summit 2023, Arvind Kejriwal: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે એબીપી ન્યૂઝના આઈડિયાઝ ઓફ ઈન્ડિયા સમિટ 2023માં વિપક્ષી એકતાના મુદ્દે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે વિપક્ષ એક થાય કે ન હોય, જનતા એકજૂટ થાય તે જરૂરી છે.

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું, હું એક વાત કહું છું કે આપણા દેશમાં લોકશાહી છે. લોકશાહી એટલે લોકોનું શાસન. વિપક્ષ તંત્ર નથી. વિપક્ષ એક છે કે નહી તે મહત્વનું નથી, જનતાનું એક થવું મહત્વનું છે. તે જનતાનો અવાજ ઉઠાવવા માટે મીડિયામાં હિંમત હોવી જરૂરી છે. આપણે આ જનતાને મૂર્ખ ન સમજવી જોઈએ, આ જનતા બહુ શાણી છે, તે જોઈ રહી છે. જે દિવસે જનતા ઊભી થઈ.. જનતાએ મોટા મોટા સિંહાસનને હલાવી દીધા છે. જ્યાં સુધી જનતા તૈયાર ન થાય ત્યાં સુધી વિપક્ષ એક થઈને કોઈને બનાવી કે બગાડી શકે નહીં.

દિલ્હી MCD સદનમાં થયેલી લડાઈ જાણો શું કહ્યું સીએમ કેજરીવાલે

સીએમ કેજરીવાલે એમસીડીના મુદ્દે એબીપી ન્યૂઝના પ્લેટફોર્મ પર કહ્યું કે આ લોકોએ 15 વર્ષ સુધી શાસન કર્યું. તેમણે કહ્યું કે અમેરિકામાં ટ્રમ્પ ચૂંટણી હારી ગયા ત્યારે જેવી સ્થિતિ  થઈ હતી તેવી અહીં થઈ ગઈ છે. તેઓએ વ્હાઇટ હાઉસને ઘેરીને કહ્યું કે હું ચૂંટણીમાં માનતો નથી, તેમને બહુ મુશ્કેલીથી બહાર કાઢવા પડ્યા હતા. તેઓએ  આવી જ હાલત અહીં કરી છે. ખુરશી છોડવા માંગતા નથી. તેમણે કહ્યું કે લોકશાહીમાં આ ગુંડાગીરી સારી નથી. સીએમ કેજરીવાલે કહ્યું કે તમને 15 વર્ષ માટે તક આપવામાં આવી હતી. તમે સારું કામ કર્યું છે કે ખરાબ, આ જનતા નક્કી કરશે. લોકોએ પરિવર્તન લાવ્યા અને અમને તક આપી. તમે અમારા કામમાં અડચણો કેમ ઉભી કરો છો ?

સીએમ અરવિંંદ કેજરીવાલે કહ્યું, ઉદ્ધવ ઠાકરે સિંહના દીકરા છે

સીએમ અરવિંંદ કેજરીવાલે આજે ઉદ્ધવ ઠાકરે સાથે મુલાકાત કરી હતી. એબીપીના મંચ પર કહ્યું કે, ઉદ્ધવ ઠાકરે સિંહના દીકરા છે. મહારાષ્ટ્રની જનતા ઉદ્ધવ ઠાકરે સાથે છે.

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું, હું એક વાત કહું છું કે આપણા દેશમાં લોકશાહી છે. લોકશાહી એટલે લોકોનું શાસન. વિપક્ષ તંત્ર નથી. વિપક્ષ એક છે કે નહી તે મહત્વનું નથી, જનતાનું એક થવું મહત્વનું છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સ્લીપર બસમાં આગ લાગવાની ઘટનાઓ રોકવા કેંદ્ર સરકારનો મોટો નિર્ણય, આ સુરક્ષા ફીચર્સ જરુરી 
સ્લીપર બસમાં આગ લાગવાની ઘટનાઓ રોકવા કેંદ્ર સરકારનો મોટો નિર્ણય, આ સુરક્ષા ફીચર્સ જરુરી 
'21 દેશોમાં ન કરો મુસાફરી', અમેરિકાએ પોતાના નાગરિકો માટે જાહેર કરી એડવાઈઝરી 
'21 દેશોમાં ન કરો મુસાફરી', અમેરિકાએ પોતાના નાગરિકો માટે જાહેર કરી એડવાઈઝરી 
રાજપીપળામાં મંદિરના બંધ રુમમાંથી વાઘના શંકાસ્પદ 40 ચામડા અને 130 નખ મળ્યા
રાજપીપળામાં મંદિરના બંધ રુમમાંથી વાઘના શંકાસ્પદ 40 ચામડા અને 130 નખ મળ્યા
ભારત-ન્યૂઝીલેન્ડ ટી20 સીરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, આ ખેલાડી 3 મેચમાંથી બહાર 
ભારત-ન્યૂઝીલેન્ડ ટી20 સીરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, આ ખેલાડી 3 મેચમાંથી બહાર 

વિડિઓઝ

Rajpipla News : રાજપીપળામાં મંદિરના મકાનમાંથી મળ્યા 37 શંકાસ્પદ વાઘના ચામડા અને 133 નખ
Ahmedabad Duplicate Police : અમદાવાદમાં પોલીસની ઓળખ આપી લોકો પાસેથી પૈસા પડાવતો શખ્સ ઝડપાયો
Gujarat Winter : ગુજરાતમાં વધશે ઠંડીનું જોર, 15થી 20 કિ.મી.ની ઝડપે ફૂંકાશે પવન, જુઓ અહેવાલ
Hun To Bolish : હું તો બોલીશ : સ્વાભિમાન પર્વનો પ્રારંભ
Hun To Bolish : હું તો બોલીશ : પેન્શન માટે પણ આપવાના રૂપિયા?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સ્લીપર બસમાં આગ લાગવાની ઘટનાઓ રોકવા કેંદ્ર સરકારનો મોટો નિર્ણય, આ સુરક્ષા ફીચર્સ જરુરી 
સ્લીપર બસમાં આગ લાગવાની ઘટનાઓ રોકવા કેંદ્ર સરકારનો મોટો નિર્ણય, આ સુરક્ષા ફીચર્સ જરુરી 
'21 દેશોમાં ન કરો મુસાફરી', અમેરિકાએ પોતાના નાગરિકો માટે જાહેર કરી એડવાઈઝરી 
'21 દેશોમાં ન કરો મુસાફરી', અમેરિકાએ પોતાના નાગરિકો માટે જાહેર કરી એડવાઈઝરી 
રાજપીપળામાં મંદિરના બંધ રુમમાંથી વાઘના શંકાસ્પદ 40 ચામડા અને 130 નખ મળ્યા
રાજપીપળામાં મંદિરના બંધ રુમમાંથી વાઘના શંકાસ્પદ 40 ચામડા અને 130 નખ મળ્યા
ભારત-ન્યૂઝીલેન્ડ ટી20 સીરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, આ ખેલાડી 3 મેચમાંથી બહાર 
ભારત-ન્યૂઝીલેન્ડ ટી20 સીરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, આ ખેલાડી 3 મેચમાંથી બહાર 
શું તમને પણ આવ્યો છે ઈ-ચલણનો મેસેજ ? સરકારે જાહેર કરી ચેતવણી, ભૂલથી પણ ન કરો આ કામ  
શું તમને પણ આવ્યો છે ઈ-ચલણનો મેસેજ ? સરકારે જાહેર કરી ચેતવણી, ભૂલથી પણ ન કરો આ કામ  
પરીક્ષાનો ડર થશે ખતમ! બોર્ડની પરીક્ષાઓ પહેલા વિદ્યાર્થીઓ માટે CBSE એ શરુ કરી મફત કાઉન્સેલિંગ સેવા
પરીક્ષાનો ડર થશે ખતમ! બોર્ડની પરીક્ષાઓ પહેલા વિદ્યાર્થીઓ માટે CBSE એ શરુ કરી મફત કાઉન્સેલિંગ સેવા
ટ્રેન ટિકિટ બુક કરતા પહેલા હંમેશા આ 7 વાતો તમને ખબર હોવી જોઈએ, જાણી લો તેના વિશે
ટ્રેન ટિકિટ બુક કરતા પહેલા હંમેશા આ 7 વાતો તમને ખબર હોવી જોઈએ, જાણી લો તેના વિશે
India Weather: પહાડો પર બરફવર્ષાથી ઉત્તર ભારતમાં કોલ્ડવેવનો કહેર, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 
India Weather: પહાડો પર બરફવર્ષાથી ઉત્તર ભારતમાં કોલ્ડવેવનો કહેર, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 
Embed widget