શોધખોળ કરો

National Census: 1 માર્ચ 2027 સુધી પૂર્ણ થશે વસ્તી ગણતરી, કેંદ્ર સરકારે નોટિફિકેશન જાહેર કર્યું 

વસ્તી ગણતરીની સાથે આ વખતે જાતિ વસ્તી ગણતરી પણ હાથ ધરવામાં આવશે, જેની જાહેરાત સરકારે થોડા સમય પહેલા કરી હતી.

India Population Census 2027 Dates: કેન્દ્ર સરકારે વસ્તી ગણતરી અંગે સત્તાવાર સૂચના બહાર પાડી છે. વસ્તી ગણતરીની આ પ્રક્રિયા 1 માર્ચ 2027 સુધીમાં પૂર્ણ થશે, જ્યારે લદ્દાખ, જમ્મુ અને કાશ્મીર, હિમાચલ અને ઉત્તરાખંડના પહાડી વિસ્તારોમાં વસ્તી ગણતરી પૂર્ણ થવાની તારીખ 1 ઓક્ટોબર 2026 હશે. વસ્તી ગણતરીની સાથે આ વખતે જાતિ વસ્તી ગણતરી પણ હાથ ધરવામાં આવશે, જેની જાહેરાત સરકારે થોડા સમય પહેલા કરી હતી.

બે તબક્કામાં વસ્તી ગણતરી કરવાનો નિર્ણય

જાતિઓની ગણતરીની સાથે વસ્તી ગણતરી-2027 બે તબક્કામાં કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. વસ્તી ગણતરી-2027 માટે સંદર્ભ તારીખ પહેલી માર્ચ, 2027 ના રોજ 00:00  વાગ્યા હશે. એટલે કે, વસ્તી ગણતરીનું કાર્ય 1  માર્ચ, 2027 સુધીમાં પૂર્ણ થશે. કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખ અને કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીર અને હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ રાજ્યોના બરફથી ઢંકાયેલા વિસ્તારો માટે વસ્તી ગણતરી પૂર્ણ કરવાની છેલ્લી તારીખ 1 ઓક્ટોબર 2026 હશે.

વસ્તી ગણતરીનો છેલ્લો તબક્કો 1 માર્ચ, 2027 સુધીમાં પૂર્ણ થશે

વસ્તી ગણતરીનો છેલ્લો તબક્કો ફેબ્રુઆરી 2027 થી શરૂ થશે અને 1 માર્ચ, 2027 (સંદર્ભ તારીખ) સુધીમાં પૂર્ણ થશે. સત્તાવાર સૂચના જાહેર થતાં, હવે વિવિધ એજન્સીઓ તેમનું કાર્ય શરૂ કરશે. આ પ્રક્રિયામાં સ્ટાફને તાલીમ આપવી, લોકોના ઘરે જઈને ડેટા એકત્રિત કરવો, ફોર્મેટ બનાવવા, સ્ટાફની નિમણૂક કરવી, આ બધું શામેલ છે. વસ્તી ગણતરીનો છેલ્લો તબક્કો 1 માર્ચ, 2027 સુધીમાં પૂર્ણ થશે. માહિતી અનુસાર, સમગ્ર પ્રક્રિયા ડિજિટલ રીતે કરવામાં આવશે.

દર 10 વર્ષે વસ્તી ગણતરી થાય છે, જાણો કામ કેવી રીતે થાય છે

ભારતમાં વસ્તી ગણતરી દર 10 વર્ષે એકવાર હાથ ધરવામાં આવે છે. તેનો હેતુ દેશની વસ્તી, સામાજિક અને આર્થિક સ્થિતિ અને અન્ય મહત્વપૂર્ણ માહિતી એકત્રિત કરવાનો છે, જેથી સરકાર નીતિઓ બનાવવામાં અને યોજનાઓ નક્કી કરવામાં યોગ્ય નિર્ણયો લઈ શકે.

વસ્તી ગણતરી કરવાની જવાબદારી ગૃહ મંત્રાલય હેઠળના રજિસ્ટ્રાર જનરલ અને વસ્તી ગણતરી કમિશનરની કચેરીની છે. આ કાર્યમાં મોટી સંખ્યામાં સરકારી કર્મચારીઓ તૈનાત છે. તેઓ દરેક ઘરમાં જાય છે અને લોકો પાસેથી માહિતી એકત્રિત કરે છે.  

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સ્લીપર બસમાં આગ લાગવાની ઘટનાઓ રોકવા કેંદ્ર સરકારનો મોટો નિર્ણય, આ સુરક્ષા ફીચર્સ જરુરી 
સ્લીપર બસમાં આગ લાગવાની ઘટનાઓ રોકવા કેંદ્ર સરકારનો મોટો નિર્ણય, આ સુરક્ષા ફીચર્સ જરુરી 
'21 દેશોમાં ન કરો મુસાફરી', અમેરિકાએ પોતાના નાગરિકો માટે જાહેર કરી એડવાઈઝરી 
'21 દેશોમાં ન કરો મુસાફરી', અમેરિકાએ પોતાના નાગરિકો માટે જાહેર કરી એડવાઈઝરી 
રાજપીપળામાં મંદિરના બંધ રુમમાંથી વાઘના શંકાસ્પદ 40 ચામડા અને 130 નખ મળ્યા
રાજપીપળામાં મંદિરના બંધ રુમમાંથી વાઘના શંકાસ્પદ 40 ચામડા અને 130 નખ મળ્યા
ભારત-ન્યૂઝીલેન્ડ ટી20 સીરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, આ ખેલાડી 3 મેચમાંથી બહાર 
ભારત-ન્યૂઝીલેન્ડ ટી20 સીરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, આ ખેલાડી 3 મેચમાંથી બહાર 

વિડિઓઝ

Rajpipla News : રાજપીપળામાં મંદિરના મકાનમાંથી મળ્યા 37 શંકાસ્પદ વાઘના ચામડા અને 133 નખ
Ahmedabad Duplicate Police : અમદાવાદમાં પોલીસની ઓળખ આપી લોકો પાસેથી પૈસા પડાવતો શખ્સ ઝડપાયો
Gujarat Winter : ગુજરાતમાં વધશે ઠંડીનું જોર, 15થી 20 કિ.મી.ની ઝડપે ફૂંકાશે પવન, જુઓ અહેવાલ
Hun To Bolish : હું તો બોલીશ : સ્વાભિમાન પર્વનો પ્રારંભ
Hun To Bolish : હું તો બોલીશ : પેન્શન માટે પણ આપવાના રૂપિયા?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સ્લીપર બસમાં આગ લાગવાની ઘટનાઓ રોકવા કેંદ્ર સરકારનો મોટો નિર્ણય, આ સુરક્ષા ફીચર્સ જરુરી 
સ્લીપર બસમાં આગ લાગવાની ઘટનાઓ રોકવા કેંદ્ર સરકારનો મોટો નિર્ણય, આ સુરક્ષા ફીચર્સ જરુરી 
'21 દેશોમાં ન કરો મુસાફરી', અમેરિકાએ પોતાના નાગરિકો માટે જાહેર કરી એડવાઈઝરી 
'21 દેશોમાં ન કરો મુસાફરી', અમેરિકાએ પોતાના નાગરિકો માટે જાહેર કરી એડવાઈઝરી 
રાજપીપળામાં મંદિરના બંધ રુમમાંથી વાઘના શંકાસ્પદ 40 ચામડા અને 130 નખ મળ્યા
રાજપીપળામાં મંદિરના બંધ રુમમાંથી વાઘના શંકાસ્પદ 40 ચામડા અને 130 નખ મળ્યા
ભારત-ન્યૂઝીલેન્ડ ટી20 સીરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, આ ખેલાડી 3 મેચમાંથી બહાર 
ભારત-ન્યૂઝીલેન્ડ ટી20 સીરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, આ ખેલાડી 3 મેચમાંથી બહાર 
શું તમને પણ આવ્યો છે ઈ-ચલણનો મેસેજ ? સરકારે જાહેર કરી ચેતવણી, ભૂલથી પણ ન કરો આ કામ  
શું તમને પણ આવ્યો છે ઈ-ચલણનો મેસેજ ? સરકારે જાહેર કરી ચેતવણી, ભૂલથી પણ ન કરો આ કામ  
પરીક્ષાનો ડર થશે ખતમ! બોર્ડની પરીક્ષાઓ પહેલા વિદ્યાર્થીઓ માટે CBSE એ શરુ કરી મફત કાઉન્સેલિંગ સેવા
પરીક્ષાનો ડર થશે ખતમ! બોર્ડની પરીક્ષાઓ પહેલા વિદ્યાર્થીઓ માટે CBSE એ શરુ કરી મફત કાઉન્સેલિંગ સેવા
ટ્રેન ટિકિટ બુક કરતા પહેલા હંમેશા આ 7 વાતો તમને ખબર હોવી જોઈએ, જાણી લો તેના વિશે
ટ્રેન ટિકિટ બુક કરતા પહેલા હંમેશા આ 7 વાતો તમને ખબર હોવી જોઈએ, જાણી લો તેના વિશે
India Weather: પહાડો પર બરફવર્ષાથી ઉત્તર ભારતમાં કોલ્ડવેવનો કહેર, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 
India Weather: પહાડો પર બરફવર્ષાથી ઉત્તર ભારતમાં કોલ્ડવેવનો કહેર, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 
Embed widget