શોધખોળ કરો

Karnataka Election 2023: ભાજપે કર્ણાટક ચૂંટણી માટે 23 ઉમેદવારોનું બીજું લિસ્ટ જાહેર કર્યુ, જાણો કોને મળી ટિકિટ ને કોણ કપાયું

Karnataka Election: કર્ણાટકની કુલ 224 બેઠકોમાંથી, ભાજપે 212 બેઠકો માટે ઉમેદવારોની જાહેરાત કરી છે. બીએસ યેદિયુરપ્પાના સંબંધી અને નજીકના મિત્ર એનઆર સંતોષનું નામ યાદીમાંથી ગાયબ છે.

Karnataka Election BJP Candidate List: ભાજપે બુધવારે કર્ણાટક વિધાનસભા ચૂંટણી માટે 23 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી. આ અગાઉ મંગળવારે પાર્ટીએ 189 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી હતી. કોંગ્રેસ નેતા નાગરાજ ચબ્બી, જેઓ તાજેતરમાં ભાજપમાં જોડાયા છે, તેઓ કલઘાટગીથી ચૂંટણી લડશે. કોલાર ગોલ્ડ ફિલ્ડ્સ (KGF)થી SC ઉમેદવાર અશ્વિની સંપાંગી મેદાનમાં છે.

આ સાથે, કર્ણાટકની કુલ 224 બેઠકોમાંથી, ભાજપે 212 બેઠકો માટે ઉમેદવારોની જાહેરાત કરી છે. ભાજપના વરિષ્ઠ નેતા અને કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પાના સંબંધી અને નજીકના મિત્ર એનઆર સંતોષનું નામ યાદીમાંથી ગાયબ છે. બીજી યાદીમાં પૂર્વ મુખ્યમંત્રી જગદીશ શેટ્ટરનું નામ પણ નથી. શેટ્ટર હુબલી-ધારવાડના ધારાસભ્ય છે. તેમણે મંગળવારે દાવો કર્યો હતો કે પાર્ટીએ તેમને ચૂંટણી ન લડવા માટે કહ્યું છે. આ અંગે તેમણે નારાજગી વ્યક્ત કરી છે. શેટ્ટરના આ નિવેદન બાદ તેમને દિલ્હી બોલાવવામાં આવ્યા હતા. જ્યાં તેઓ બુધવારે બીજેપી ચીફ જેપી નડ્ડાને મળ્યા હતા.

જગદીશ શેટ્ટરે શું કહ્યું?

જેપી નડ્ડા સાથે મુલાકાત કર્યા પછી, શેટ્ટરે કહ્યું હતું કે તેમણે છ વિધાનસભા ચૂંટણીમાં તેમની જીત અને તેમના અનુભવનો ઉલ્લેખ કર્યો હતો, જેના પગલે પક્ષ પ્રમુખે કહ્યું હતું કે આ મુદ્દા પર અન્ય વરિષ્ઠ નેતાઓ સાથે ચર્ચા કરવામાં આવશે. સમાચાર એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર, આ વિકાસ સ્પષ્ટ સંકેત છે કે ભાજપ લિંગાયત સમુદાયના દિગ્ગજ નેતા શેટ્ટરને મેદાનમાં ઉતારી શકે છે. અગાઉ યુવા નેતાઓને તક આપવાના આશયથી પક્ષે વરિષ્ઠ નેતાઓને ટિકિટ ન આપવાનું આયોજન કર્યું હતું.

પ્રથમ યાદીમાં 52 નવા ચહેરાને મેદાનમાં ઉતારવામાં આવ્યા હતા

ભાજપે મંગળવારે કર્ણાટક ચૂંટણી માટે 189 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી. આ યાદીમાં 52 નવા ચહેરાનો સમાવેશ કરવામાં આવ્યો છે. મંગળવાર સુધીની યાદી મુજબ, ભાજપે ઓછામાં ઓછા નવ ધારાસભ્યોને ટિકિટ આપવાનો ઇનકાર કર્યો છે, જેમાં મંત્રી અંગારા (સુલિયા મતવિસ્તાર) અને આનંદ સિંહ (વિજયનગર)નો સમાવેશ થાય છે. વિધાનસભા ચૂંટણી માટે નામાંકન ભરવાની પ્રક્રિયા 13 એપ્રિલથી શરૂ થશે અને 20 એપ્રિલ સુધી ચાલશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સ્લીપર બસમાં આગ લાગવાની ઘટનાઓ રોકવા કેંદ્ર સરકારનો મોટો નિર્ણય, આ સુરક્ષા ફીચર્સ જરુરી 
સ્લીપર બસમાં આગ લાગવાની ઘટનાઓ રોકવા કેંદ્ર સરકારનો મોટો નિર્ણય, આ સુરક્ષા ફીચર્સ જરુરી 
'21 દેશોમાં ન કરો મુસાફરી', અમેરિકાએ પોતાના નાગરિકો માટે જાહેર કરી એડવાઈઝરી 
'21 દેશોમાં ન કરો મુસાફરી', અમેરિકાએ પોતાના નાગરિકો માટે જાહેર કરી એડવાઈઝરી 
રાજપીપળામાં મંદિરના બંધ રુમમાંથી વાઘના શંકાસ્પદ 40 ચામડા અને 130 નખ મળ્યા
રાજપીપળામાં મંદિરના બંધ રુમમાંથી વાઘના શંકાસ્પદ 40 ચામડા અને 130 નખ મળ્યા
ભારત-ન્યૂઝીલેન્ડ ટી20 સીરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, આ ખેલાડી 3 મેચમાંથી બહાર 
ભારત-ન્યૂઝીલેન્ડ ટી20 સીરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, આ ખેલાડી 3 મેચમાંથી બહાર 

વિડિઓઝ

Rajpipla News : રાજપીપળામાં મંદિરના મકાનમાંથી મળ્યા 37 શંકાસ્પદ વાઘના ચામડા અને 133 નખ
Ahmedabad Duplicate Police : અમદાવાદમાં પોલીસની ઓળખ આપી લોકો પાસેથી પૈસા પડાવતો શખ્સ ઝડપાયો
Gujarat Winter : ગુજરાતમાં વધશે ઠંડીનું જોર, 15થી 20 કિ.મી.ની ઝડપે ફૂંકાશે પવન, જુઓ અહેવાલ
Hun To Bolish : હું તો બોલીશ : સ્વાભિમાન પર્વનો પ્રારંભ
Hun To Bolish : હું તો બોલીશ : પેન્શન માટે પણ આપવાના રૂપિયા?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સ્લીપર બસમાં આગ લાગવાની ઘટનાઓ રોકવા કેંદ્ર સરકારનો મોટો નિર્ણય, આ સુરક્ષા ફીચર્સ જરુરી 
સ્લીપર બસમાં આગ લાગવાની ઘટનાઓ રોકવા કેંદ્ર સરકારનો મોટો નિર્ણય, આ સુરક્ષા ફીચર્સ જરુરી 
'21 દેશોમાં ન કરો મુસાફરી', અમેરિકાએ પોતાના નાગરિકો માટે જાહેર કરી એડવાઈઝરી 
'21 દેશોમાં ન કરો મુસાફરી', અમેરિકાએ પોતાના નાગરિકો માટે જાહેર કરી એડવાઈઝરી 
રાજપીપળામાં મંદિરના બંધ રુમમાંથી વાઘના શંકાસ્પદ 40 ચામડા અને 130 નખ મળ્યા
રાજપીપળામાં મંદિરના બંધ રુમમાંથી વાઘના શંકાસ્પદ 40 ચામડા અને 130 નખ મળ્યા
ભારત-ન્યૂઝીલેન્ડ ટી20 સીરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, આ ખેલાડી 3 મેચમાંથી બહાર 
ભારત-ન્યૂઝીલેન્ડ ટી20 સીરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, આ ખેલાડી 3 મેચમાંથી બહાર 
શું તમને પણ આવ્યો છે ઈ-ચલણનો મેસેજ ? સરકારે જાહેર કરી ચેતવણી, ભૂલથી પણ ન કરો આ કામ  
શું તમને પણ આવ્યો છે ઈ-ચલણનો મેસેજ ? સરકારે જાહેર કરી ચેતવણી, ભૂલથી પણ ન કરો આ કામ  
પરીક્ષાનો ડર થશે ખતમ! બોર્ડની પરીક્ષાઓ પહેલા વિદ્યાર્થીઓ માટે CBSE એ શરુ કરી મફત કાઉન્સેલિંગ સેવા
પરીક્ષાનો ડર થશે ખતમ! બોર્ડની પરીક્ષાઓ પહેલા વિદ્યાર્થીઓ માટે CBSE એ શરુ કરી મફત કાઉન્સેલિંગ સેવા
ટ્રેન ટિકિટ બુક કરતા પહેલા હંમેશા આ 7 વાતો તમને ખબર હોવી જોઈએ, જાણી લો તેના વિશે
ટ્રેન ટિકિટ બુક કરતા પહેલા હંમેશા આ 7 વાતો તમને ખબર હોવી જોઈએ, જાણી લો તેના વિશે
India Weather: પહાડો પર બરફવર્ષાથી ઉત્તર ભારતમાં કોલ્ડવેવનો કહેર, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 
India Weather: પહાડો પર બરફવર્ષાથી ઉત્તર ભારતમાં કોલ્ડવેવનો કહેર, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 
Embed widget