શોધખોળ કરો

મહાકાલ એક્સપ્રેસઃ બર્થમાં શિવનું મંદિર બનાવીને પૂજા કરી, ઓવૈસીએ ટ્વીટ કરી બંધારણની પ્રસ્તાવ

પીએમ મોદીએ રવિવારે વારાણસીથી કાશી મહાકાલ એક્સપ્રેસને રવાના કરી. તેમાં એક સીટ ભગવાન શિવ માટે રિઝર્વ રાખવામાં આવી છે.

નવી દિલ્હીઃ ઓલ ઇન્ડિયા મજલિસ-એઈત્તેહાદુલ મિસ્લિમીન (AIMIM) પ્રમુખ અને હૈદ્રાબાદના સાંસદ અસુદુદ્દીન ઓવૈસીને પીએમ કાર્યાલયને ટેગ કરતાં ભારતના બંધારણની પ્રસ્તાવના ટ્વીટ કરી. ઓવૈસીએ આ ટ્વીટ કાશી મહાકાલ એક્સપ્રેસની એક સીટને મંદિર તરીકે આપ્યા બાદ કરી છે. મંદિરમાં ભગવાન શિવની મૂર્તિ લગાવવામાં આવી છે. ત્યાર બાદ બર્થમાં ભગવાન શિવની પૂજા પણ કરવામાં આવી. પીએમ મોદીએ રવિવારે વારાણસીથી કાશી મહાકાલ એક્સપ્રેસને રવાના કરી. તેમાં એક સીટ ભગવાન શિવ માટે રિઝર્વ રાખવામાં આવી છે. આ એક્સપ્રેસ બે રાજ્યના ત્રણ જ્યોતિર્લિંગની યાત્રા કરશે. ટ્રેનમાં ભગવાન શિવ માટે સીટ રિઝર્વ રાખવાના નવા વિચર બાદ રેલવે પ્રશાસન તેના પર વિચાર કરી રહી છે કે ટ્રેનમાં કાયમી ધોરણે ‘ભોલે બાબા’ માટે એક સીટ રિઝર્વ રાખવામાં આવે. આ ટ્રેન ઇન્દોરના નજીક ઓંકારેશ્વર, ઉજ્જૈનમાં મહાકાલેશ્વર અને વારાણસીમાં કાશી વિશ્વનાથને જોડશે. ઉત્તર રેલવે માટે પ્રવક્તા દીપક કુમારે  જણાવ્યું કે બી5 કોચની 64 નંબરની સીટ ભગવાન માટે ખાલી રાખવામાં આવી છે. રેલવે આઈઆરસીટીસી સંચાલિત ત્રીજી સેવા શરૂ કરી છે. આ ટ્રેન ઉત્તર પ્રેદશના વારાણસીથી મધ્ય પ્રદેશના ઇન્દોર સુધી જશે. કુમારે કહ્યું, “આવું પ્રથમ વખત થયું છે જ્યારે એક સીટ ભગવાન શિવ માટે રિઝર્વ રાખવામાં આવી હોય.” તેમણે કહ્યું, “સીટ પર એક મંદિર પણ બનાવવામાં આવ્યું છે જેથી લોકો એ વાતથી અવગત થાય કે આ સીટ મધ્ય પ્રદેશના ઉજ્જૈનના મહાકાલ માટે છે.” કુમારે કહ્યું કે, તેને કાયમી ધોરણે કરવા પર વિચાર થઈ રહ્યો છે. વારાણસીથી ઇન્દોરની વચ્ચે સપ્તાહમાં ત્રણ વખત ચાલનારી આ ટ્રેનમાં ભક્તિભાવવાળા ઓછા અવાજવાળું સંગીત વાગશે અને દરેક કોચમાં બે ગાર્ડ હશે અને પ્રવાસીઓને શાકાહારી ખાવાનું પીરસવામાં આવશે.
વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Bihar Politics: નીતિશ કુમારે સોંપ્યું રાજીનામું, NDA ના નેતા તરીકે ફરી સરકાર રચવાનો દાવો; આવતીકાલે 10મી વખત લેશે શપથ
Bihar Politics: નીતિશ કુમારે સોંપ્યું રાજીનામું, NDA ના નેતા તરીકે ફરી સરકાર રચવાનો દાવો; આવતીકાલે 10મી વખત લેશે શપથ
Bihar Politics: નીતીશ કુમારની તાજપોશી નક્કી, NDA ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટાયા; 20 નવેમ્બરે લેશે CM પદના શપથ
Bihar Politics: નીતીશ કુમારની તાજપોશી નક્કી, NDA ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટાયા; 20 નવેમ્બરે લેશે CM પદના શપથ
Gujarat: ટેકાના ભાવે મગફળીની અંગે કૃષિમંત્રીની મહત્વની જાહેરાત, ખેડૂતોને આપી મોટી રાહત ?
Gujarat: ટેકાના ભાવે મગફળીની અંગે કૃષિમંત્રીની મહત્વની જાહેરાત, ખેડૂતોને આપી મોટી રાહત ?
ઐશ્વર્યા રાયે PM મોદીના ચરણ સ્પર્શ કર્યા, ધર્મ અને જાતિ અંગે આપ્યું મોટું નિવેદન
ઐશ્વર્યા રાયે PM મોદીના ચરણ સ્પર્શ કર્યા, ધર્મ અને જાતિ અંગે આપ્યું મોટું નિવેદન
Advertisement

વિડિઓઝ

Rajkot News: રાજકોટના HDFC બેંક બહાર નવી નકોર ચલણી નોટ લેવા માટે લાગી લાંબી લાઈન
Vadodara Accident News: વડોદરામાં કચરાની ગાડીનો કહેર, ડોર ટુ ડોર કચરો ઉઠાવતી ગાડીએ 3 લોકોને લીધા અડફેટે Garbage truck accident in Vadodara, door-to-door garbage truck hits 3 people
Patan stone pelting: પાટણ- શિહોરી હાઈવે પર અસામાજિક તત્વોનો આતંક, બસ અને ડમ્પર પર કરાયો પથ્થરમારો
Rajkot Khetla Aapa Temple:  રાજકોટમાં ખેતલાઆપા મંદિરમાંથી 52 સાપ મળતા ખળભળાટ
Hardik Patel: નિકોલના કેસમાં ભાજપ MLA હાર્દિક પટેલ સામે અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં ચાર્જફ્રેમ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bihar Politics: નીતિશ કુમારે સોંપ્યું રાજીનામું, NDA ના નેતા તરીકે ફરી સરકાર રચવાનો દાવો; આવતીકાલે 10મી વખત લેશે શપથ
Bihar Politics: નીતિશ કુમારે સોંપ્યું રાજીનામું, NDA ના નેતા તરીકે ફરી સરકાર રચવાનો દાવો; આવતીકાલે 10મી વખત લેશે શપથ
Bihar Politics: નીતીશ કુમારની તાજપોશી નક્કી, NDA ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટાયા; 20 નવેમ્બરે લેશે CM પદના શપથ
Bihar Politics: નીતીશ કુમારની તાજપોશી નક્કી, NDA ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટાયા; 20 નવેમ્બરે લેશે CM પદના શપથ
Gujarat: ટેકાના ભાવે મગફળીની અંગે કૃષિમંત્રીની મહત્વની જાહેરાત, ખેડૂતોને આપી મોટી રાહત ?
Gujarat: ટેકાના ભાવે મગફળીની અંગે કૃષિમંત્રીની મહત્વની જાહેરાત, ખેડૂતોને આપી મોટી રાહત ?
ઐશ્વર્યા રાયે PM મોદીના ચરણ સ્પર્શ કર્યા, ધર્મ અને જાતિ અંગે આપ્યું મોટું નિવેદન
ઐશ્વર્યા રાયે PM મોદીના ચરણ સ્પર્શ કર્યા, ધર્મ અને જાતિ અંગે આપ્યું મોટું નિવેદન
પાટણમાં તોફાની તત્વોનો આતંક: હાઇવે પર ત્રણ એસટી બસ અને 5 ડમ્પર પર કર્યો પથ્થરમારો
પાટણમાં તોફાની તત્વોનો આતંક: હાઇવે પર ત્રણ એસટી બસ અને 5 ડમ્પર પર કર્યો પથ્થરમારો
સુરતમાં લવ જેહાદઃ ફયાઝે જૈનીશ બનીને હિન્દુ યુવતી સાથે પ્રેમ સંબંધ બાંધ્યા, બાદમાં ગર્ભવતી
સુરતમાં લવ જેહાદઃ ફયાઝે જૈનીશ બનીને હિન્દુ યુવતી સાથે પ્રેમ સંબંધ બાંધ્યા, બાદમાં ગર્ભવતી
રાહુલ ગાંધી પર લાગ્યો ચૂંટણી પંચને બદનામ કરવાનો આરોપ,ન્યાયાધીશો અને અમલદારો સહિત 272 સેલિબ્રિટીઓએ લખ્યો ખુલ્લો પત્ર
રાહુલ ગાંધી પર લાગ્યો ચૂંટણી પંચને બદનામ કરવાનો આરોપ,ન્યાયાધીશો અને અમલદારો સહિત 272 સેલિબ્રિટીઓએ લખ્યો ખુલ્લો પત્ર
લોરેન્સ બિશ્નોઈનો ભાઈ અનમોલ દિલ્હી એરપોર્ટ પર પહોંચ્યો; NIA કરશે ધરપકડ; અમેરિકાથી કરવામાં આવ્યો છે ડિપોર્ટ
લોરેન્સ બિશ્નોઈનો ભાઈ અનમોલ દિલ્હી એરપોર્ટ પર પહોંચ્યો; NIA કરશે ધરપકડ; અમેરિકાથી કરવામાં આવ્યો છે ડિપોર્ટ
Embed widget