શોધખોળ કરો

Covid 19: મહારાષ્ટ્રમાં 19 હજારને પાર પહોંચી કોરોના સંક્રમિતોની સંખ્યા

દેશમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા 19 હજારને પાર પહોંચી છે.

મુંબઈ: દેશમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા 19 હજારને પાર પહોંચી છે. રાજ્યના સ્વાસ્થ્ય વિભાગના જણાવ્યા અનુસાર કોવિડ 19 સંક્રમણના 1,089 નવા કેસ સામે આવ્યા છે. ત્યારબાદ સંક્રમિત દર્દીઓની સંખ્યા વધીને 19063 પર પહોંચી છે. અધિકારીએ જણાવ્યું કે અત્યાર સુધીમાં 731 લોકોના મોત થયા છે. મહારાષ્ટ્રમાં મુંબઈ સૌથી વધુ પ્રભાવિત છે. અહીં અત્યાર સુધીમાં 12142 લોકો કોરોના વાયરસથી સંક્રમિત છે. જેમાંથી 462 લોકોના મોત થયા છે. મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં 3470 લોકો સ્વસ્થ થયા છે. મહારાષ્ટ્ર વધી રહેલા કેસને લઈને શુક્રવારે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ સ્વીકાર કર્યો કે વાયરસને નિયંત્રિત કરવામાં આવ્યો છે પરંતુ શ્રૃંખલા ચેઈન તોડવામાં રાજ્ય અત્યાર સુધી સફળ નથી થયું. તેમણે કહ્યું લોકડાઉન 17 મે બાદ વધારવામાં આવશે કે નહી એ તેના પર નિર્ભર કરે છે કે લોકોએ અનુશાસન બતાવ્યું અને કેટલા નિયમોનું પાલન કર્યું. ઠાકરેએ કહ્યું, એક દિવસે આપણે આ લોકડાઉનમાંથી બહાર નિકળવું જ પડશે. આપણે હંમેશા આ રીતે ન રહી શકીએ. પરંતુ તેમાંથી જલ્દી નિકળવા માટે તમારે નિયમોનું પાલન કરવું પડશે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

વિશ્વનો સૌથી મોટો ટ્રાફિક જામ: કટનીથી પ્રયાગરાજ સુધી 300 કિમી લાંબો ટ્રાફિક, પોલીસની ખાસ અપીલ
વિશ્વનો સૌથી મોટો ટ્રાફિક જામ: કટનીથી પ્રયાગરાજ સુધી 300 કિમી લાંબો ટ્રાફિક, પોલીસની ખાસ અપીલ
Patan News: પાટણના ચાણસ્મામાં ભયંકર દુર્ઘટના, એક જ પરિવારના 5 લોકોના તળાવમાં ડૂબી જવાથી મૃત્યુ
Patan News: પાટણના ચાણસ્મામાં ભયંકર દુર્ઘટના, એક જ પરિવારના 5 લોકોના તળાવમાં ડૂબી જવાથી મૃત્યુ
નડિયાદમાં ત્રણ લોકોના શંકાસ્પદ મોત, મૃતકોના શરીરમાંથી મિથેનોલ ન મળ્યાનો FSLનો દાવો
નડિયાદમાં ત્રણ લોકોના શંકાસ્પદ મોત, મૃતકોના શરીરમાંથી મિથેનોલ ન મળ્યાનો FSLનો દાવો
સુરતમાં નબીરાઓ બન્યા બેફામ, 30 લકઝરી કાર સાથે કર્યા જોખમી સ્ટંટ
સુરતમાં નબીરાઓ બન્યા બેફામ, 30 લકઝરી કાર સાથે કર્યા જોખમી સ્ટંટ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Nadiad: દારૂમાંથી ન મળ્યું મિથેનોલ કે આલ્કોહોલ તો ત્રણ લોકોના મોત થયા કેવી રીતે? | Abp AsmitaPatan: તળાવમાં ડુબી જવાથી એક જ પરિવારના પાંચ લોકોના મોત, જાણો કેવી રીતે બની આખી ઘટના?Arvalli Hit And Run: ટ્રકચાલકે રિક્ષાને ફંગોળી, એકનું મોત ત્રણ ઘાયલ | Abp AsmitaKheda: કથિત લઠ્ઠાકાંડમા ત્રણના મોત, પરિવારનો દેશી દારૂ પીધા બાદ મોત થયાનો આરોપ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વિશ્વનો સૌથી મોટો ટ્રાફિક જામ: કટનીથી પ્રયાગરાજ સુધી 300 કિમી લાંબો ટ્રાફિક, પોલીસની ખાસ અપીલ
વિશ્વનો સૌથી મોટો ટ્રાફિક જામ: કટનીથી પ્રયાગરાજ સુધી 300 કિમી લાંબો ટ્રાફિક, પોલીસની ખાસ અપીલ
Patan News: પાટણના ચાણસ્મામાં ભયંકર દુર્ઘટના, એક જ પરિવારના 5 લોકોના તળાવમાં ડૂબી જવાથી મૃત્યુ
Patan News: પાટણના ચાણસ્મામાં ભયંકર દુર્ઘટના, એક જ પરિવારના 5 લોકોના તળાવમાં ડૂબી જવાથી મૃત્યુ
નડિયાદમાં ત્રણ લોકોના શંકાસ્પદ મોત, મૃતકોના શરીરમાંથી મિથેનોલ ન મળ્યાનો FSLનો દાવો
નડિયાદમાં ત્રણ લોકોના શંકાસ્પદ મોત, મૃતકોના શરીરમાંથી મિથેનોલ ન મળ્યાનો FSLનો દાવો
સુરતમાં નબીરાઓ બન્યા બેફામ, 30 લકઝરી કાર સાથે કર્યા જોખમી સ્ટંટ
સુરતમાં નબીરાઓ બન્યા બેફામ, 30 લકઝરી કાર સાથે કર્યા જોખમી સ્ટંટ
મહિલાઓ માટે ખૂબ ફાયદાકારક છે આ યોજના, રોકાણ કરવા પર મળશે આટલું રિટર્ન
મહિલાઓ માટે ખૂબ ફાયદાકારક છે આ યોજના, રોકાણ કરવા પર મળશે આટલું રિટર્ન
PM મોદી આજે ફ્રાંસ જશે, AI એકશન સમિટની કરશે સહ અધ્યક્ષતા, એઆઇના ઉપયોગની ગાઇડલાઇન થશે નક્કી
PM મોદી આજે ફ્રાંસ જશે, AI એકશન સમિટની કરશે સહ અધ્યક્ષતા, એઆઇના ઉપયોગની ગાઇડલાઇન થશે નક્કી
SBI Clerk Prelims Admit Card: આજે જાહેર કરાશે SBI ક્લાર્ક ભરતી માટે એડમિટ કાર્ડ, આ રીતે કરો ડાઉનલોડ
SBI Clerk Prelims Admit Card: આજે જાહેર કરાશે SBI ક્લાર્ક ભરતી માટે એડમિટ કાર્ડ, આ રીતે કરો ડાઉનલોડ
ઇન્કમટેક્સ વિભાગ કરદાતાઓને કેમ મોકલી રહ્યું છે SMS અને e-mail, જાણો શું છે મામલો?
ઇન્કમટેક્સ વિભાગ કરદાતાઓને કેમ મોકલી રહ્યું છે SMS અને e-mail, જાણો શું છે મામલો?
Embed widget