શોધખોળ કરો

Oman એ Covaxin રસીને આપી મંજૂરી, બન્ને ડોઝ લીધા હશે તો આઈસોલેશન વગર પ્રવાસ કરી શકશે ભારતીયો

ભારતીય દૂતાવાસે ટ્વીટ કરીને આ જાણકારી આપી છે. ટ્વીટમાં જણાવાયું છે કે 'કોવેક્સિન (Covaxin) હવે ક્વોરેન્ટાઇન વિના ઓમાનની મુસાફરી માટે કોવિડ -19 રસીની મંજૂર યાદીમાં ઉમેરવામાં આવ્યું છે.

Oman approves Covaxin: ભારતમાં હૈદરાબાદ સ્થિત ભારત બાયોટેક દ્વારા વિકસિત સ્વદેશી કોવિડ-19 રસી કોવેક્સિન (Covaxin)ને ઓમાનમાં માન્યતા મળી છે. આના કારણે કોવેક્સિન (Covaxin)નો ડોઝ લેનારા મુસાફરોને હવે ઓમાનમાં આઇસોલેશનમાંથી પસાર થવું પડશે નહીં. હકીકતમાં, બુધવારે ઓમાનની સલ્તનતની સરકારે ભારતમાં બનેલા કોવેક્સિન (Covaxin) માટે આઈસોલેશન વિના દેશમાં મુસાફરી કરવાના નિયમોમાં છૂટછાટની જાહેરાત કરી છે.

મસ્કત સ્થિત ભારતીય દૂતાવાસે ટ્વીટ કરીને આ જાણકારી આપી છે. ટ્વીટમાં જણાવાયું છે કે 'કોવેક્સિન (Covaxin) હવે ક્વોરેન્ટાઇન વિના ઓમાનની મુસાફરી માટે કોવિડ -19 રસીની મંજૂર યાદીમાં ઉમેરવામાં આવ્યું છે. આનાથી ભારતમાં પ્રવાસીઓને કોવેક્સિન (Covaxin) રસી મેળવવાની સુવિધા મળશે.

ભારતીય દૂતાવાસની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે કે ભારતના તમામ પ્રવાસીઓ જેમણે મુસાફરીની તારીખના બે અઠવાડિયા પહેલા કોવેક્સિન (Covaxin)ના બંને ડોઝ મેળવ્યા છે, તેઓ હવે આઈસોલેશન વિના ઓમાનની મુસાફરી કરી શકશે. કોવિડ-19 સંબંધિત અન્ય તમામ જરૂરિયાતો અને શરતો, જેમ કે RT-PCR ટેસ્ટ આવા મુસાફરો માટે આગમન પહેલાં લાગુ થશે.

આ ઘોષણા પછી, તે ભારતીય લોકો કે જેઓ ઓમાનની મુસાફરી કરવા માંગતા હતા અને જેમણે કોવેક્સિન (Covaxin)ના બંને ડોઝ લીધા છે તેઓએ રાહતનો શ્વાસ લીધો છે. એસ્ટ્રાઝેનેકા/કોવિશિલ્ડ લીધા હોય તેવા મુસાફરોને પહેલાથી જ ક્વોરેન્ટાઇન વિના ઓમાન જવાની મંજૂરી આપવામાં આવી છે. તમને જણાવી દઈએ કે કોવેક્સિન (Covaxin) એ ભારતની પ્રથમ સ્વદેશી કોવિડ-19 રસી છે જે હૈદરાબાદ સ્થિત ભારત બાયોટેક દ્વારા ભારતીય તબીબી સંશોધન પરિષદના સહયોગથી વિકસિત કરવામાં આવી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Myanmar Earthquake: મ્યાનમારમાં ભૂકંપના કારણે મસ્જિદ ધરાશાયી થતા 20 લોકોના મોત
Myanmar Earthquake: મ્યાનમારમાં ભૂકંપના કારણે મસ્જિદ ધરાશાયી થતા 20 લોકોના મોત
Gujarat Weather: અંબાલાલ પટેલની વિસ્ફોટક આગાહી, આ તારીખથી આકાશમાંથી વરસશે અગનજ્વાળા,વાવાઝોડું પણ ત્રાટકશે
Gujarat Weather: અંબાલાલ પટેલની વિસ્ફોટક આગાહી, આ તારીખથી આકાશમાંથી વરસશે અગનજ્વાળા,વાવાઝોડું પણ ત્રાટકશે
Earthquake Today: બેંગકોક, મ્યાંમાર અને ચીનમાં ભૂકંપથી તબાહી, જુઓ 5 ભયાનક વીડિયો 
Earthquake Today: બેંગકોક, મ્યાંમાર અને ચીનમાં ભૂકંપથી તબાહી, જુઓ 5 ભયાનક વીડિયો 
Gandhinagar: કેગના રિપોર્ટમાં ખુલાસો, ગુજરાતનું કુલ દેવું 3.85 લાખ કરોડ રૂપિયા પહોંચ્યું
Gandhinagar: કેગના રિપોર્ટમાં ખુલાસો, ગુજરાતનું કુલ દેવું 3.85 લાખ કરોડ રૂપિયા પહોંચ્યું
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gold-silver Price: સોના અને ચાંદીમાં આગ ઝરતી તેજી, ટ્રમ્પની ટેરિફની જાહેરાતથી ઊંચકાયા ભાવAhmedabad: પેસેન્જર લેવા રસ્તા પર ઉભેલી AMTS પાછળ ઘૂસી ગઈ XUV, એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોતBanaskantha Crime: બનાસકાંઠામાં બાળકોના હાથ પર બ્લેડના કાપા, તપાસનો ધમધમાટ શરૂSurat: જિલ્લામાં ભૂસ્તર વિભાગનો સપાટો, બે કરોડથી વધુનો મુદ્દામાલ કર્યો જપ્ત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Myanmar Earthquake: મ્યાનમારમાં ભૂકંપના કારણે મસ્જિદ ધરાશાયી થતા 20 લોકોના મોત
Myanmar Earthquake: મ્યાનમારમાં ભૂકંપના કારણે મસ્જિદ ધરાશાયી થતા 20 લોકોના મોત
Gujarat Weather: અંબાલાલ પટેલની વિસ્ફોટક આગાહી, આ તારીખથી આકાશમાંથી વરસશે અગનજ્વાળા,વાવાઝોડું પણ ત્રાટકશે
Gujarat Weather: અંબાલાલ પટેલની વિસ્ફોટક આગાહી, આ તારીખથી આકાશમાંથી વરસશે અગનજ્વાળા,વાવાઝોડું પણ ત્રાટકશે
Earthquake Today: બેંગકોક, મ્યાંમાર અને ચીનમાં ભૂકંપથી તબાહી, જુઓ 5 ભયાનક વીડિયો 
Earthquake Today: બેંગકોક, મ્યાંમાર અને ચીનમાં ભૂકંપથી તબાહી, જુઓ 5 ભયાનક વીડિયો 
Gandhinagar: કેગના રિપોર્ટમાં ખુલાસો, ગુજરાતનું કુલ દેવું 3.85 લાખ કરોડ રૂપિયા પહોંચ્યું
Gandhinagar: કેગના રિપોર્ટમાં ખુલાસો, ગુજરાતનું કુલ દેવું 3.85 લાખ કરોડ રૂપિયા પહોંચ્યું
Earthquake: મ્યાનમાર અને થાઇલેન્ડમાં ભૂકંપથી મચી તબાહી, પીએમ મોદીએ કહ્યું- 'ભારત મદદ કરવા તૈયાર'
Earthquake: મ્યાનમાર અને થાઇલેન્ડમાં ભૂકંપથી મચી તબાહી, પીએમ મોદીએ કહ્યું- 'ભારત મદદ કરવા તૈયાર'
BCCI એ સ્પિન બોલિંગ કોચ માટે મંગાવી અરજીઓ, જાણો આ માટે શું છે જરૂરી?
BCCI એ સ્પિન બોલિંગ કોચ માટે મંગાવી અરજીઓ, જાણો આ માટે શું છે જરૂરી?
China Earthquake: ચીનમાં આવ્યો 7.9 ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, લોકો ઘર છોડીને ભાગ્યા, જુઓ ખૌફનાક વીડિયો
China Earthquake: ચીનમાં આવ્યો 7.9 ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, લોકો ઘર છોડીને ભાગ્યા, જુઓ ખૌફનાક વીડિયો
Earthquake: કેટલી તીવ્રતાનો ભૂકંપ આવે તો ઈમારતો ધરાશાયી થાય છે, જાણીને તમને લાગશે નવાઈ
Earthquake: કેટલી તીવ્રતાનો ભૂકંપ આવે તો ઈમારતો ધરાશાયી થાય છે, જાણીને તમને લાગશે નવાઈ
Embed widget