શોધખોળ કરો

Kerala Landslides: વાયનાડમાં ભૂસ્ખલને સર્જી તબાહી, 200 ઘર, બ્રિજ દટાયા, નદીમાં તરતા જોવા મળ્યા મૃતદેહો

વાયનાડમાં સતત વરસાદને કારણે 4 કલાકમાં ત્રણ ભૂસ્ખલન થયા છે. જેના કારણે અનેક ગામો ભૂસ્ખલનનો ભોગ બન્યા હતા. લગભગ 200 મકાનો ધરાશાયી થયા છે. સેનાએ ફસાયેલા લોકોને એરલિફ્ટ કરવાનો નિર્ણય લીધો છે.

Wayanad Landslides: દીમાં તરતી લાશો, તૂટેલા રસ્તા અને પુલ... કેરળના વાયનાડમાં આ તબાહીના  દ્રશ્યો છે. અહીં મોટા પ્રમાણમાં ભૂસ્ખલનથી લગભગ 200 ઘરો ધસી પડ્યા હતા. અત્યાર સુધીમાં 24 લોકોના મોતની પુષ્ટી થઇ છે. હજુ પણ સેંકડો લોકો કાટમાળ નીચે ફસાયા હોવાની આશંકા છે. સેના કાટમાળ નીચે ફસાયેલા લોકોને એરલિફ્ટ કરવાની યોજના બનાવી રહી છે. આ માટે સેનાના હેલિકોપ્ટર વાયનાડ માટે રવાના થયા છે. બીજી તરફ પીએમ મોદી અને વાયનાડના સાંસદ રાહુલ ગાંધીએ આ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. પીએમ મોદીએ મૃતકોના પરિવારજનોને 2-2 લાખ રૂપિયાની આર્થિક સહાયની પણ જાહેરાત કરી છે.

 કેરળના વાયનાડમાં સતત ભારે વરસાદને કારણે મંગળવારે વહેલી સવારે 4 કલાકમાં 3 મોટા ભૂસ્ખલન થયા હતા. મુંડક્કાઈ, ચુરલમાલા, અટ્ટમાલા અને નૂલપુઝામાં ભૂસ્ખલન થયું હતું. ભૂસ્ખલનને કારણે આ ગામોમાં સેંકડો મકાનો કાટમાળ નીચે દટાઈ ગયા હતા અને નાશ પામ્યા હતા. એકલા ચુરલમાલામાં 200 મકાનોને નુકસાન થયું છે.

 નદીમાં તરતા 6 મૃતદેહો મળ્યા

મનોરમા સમાચાર અનુસાર, સ્થાનિક લોકોએ જણાવ્યું કે અટ્ટમાલાના ગ્રામવાસીઓને નદીમાં 6 મૃતદેહ તરતા મળ્યા છે.  સેંકડો લોકો હજુ પણ ગુમ છે. ભૂસ્ખલનથી ચૂરમાલા સૌથી વધુ પ્રભાવિત થયા છે. અહીં મકાનોની બહાર પાર્ક કરાયેલા વાહનો, દુકાનો અને મકાનો ભૂસ્ખલનથી પ્રભાવિત થયા હતા.

કેરળ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી કેએસડીએમએ જણાવ્યું કે, ફાયર ફોર્સ અને એનડીઆરએફની ટીમો તૈનાત કરવામાં આવી છે. આ ઉપરાંત NDRFની વધુ ટીમો પણ વાયનાડ પહોંચી રહી છે. આ ઉપરાંત કન્નુર ડિફેન્સ સિક્યોરિટી કોર્પ્સને પણ બચાવકાર્યમાં મદદ માટે વાયનાડ જવાનો આદેશ આપવામાં આવ્યો છે. જો કે ભારે વરસાદને કારણે બચાવ કામગીરી પણ મુશ્કેલ બની  રહી છે.  

પીએમઓ સ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યું છે'

કેન્દ્રીય મત્સ્યોદ્યોગ રાજ્ય પ્રધાન જ્યોર્જ કુરિયને જણાવ્યું હતું કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યાલય (PMO)એ દક્ષિણ ભારતમાં ભારતીય વાયુસેના, નૌકાદળ અને આર્મી સ્ટેશનોને વાયનાડમાં બચાવ અને રાહત કામગીરીમાં મદદ કરવા આદેશ આપ્યો છે. તેમણે કહ્યું કે, પીએમઓએ પરિસ્થિતિ પર  નજર રાખી રહી છે અને રાજ્ય સરકારને શક્ય તમામ મદદની ખાતરી આપી છે. તેમણે કહ્યું કે, વાયનાડના લોકોને રાહત આપવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારો સાથે મળીને કામ કરી રહી છે

 

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

71st National Film Awards: 'જવાન' માટે શાહરુખને મળ્યો પ્રથમ રાષ્ટ્રીય પુરસ્કાર, 'કટહલ' બેસ્ટ હિંદી ફિલ્મ
71st National Film Awards: 'જવાન' માટે શાહરુખને મળ્યો પ્રથમ રાષ્ટ્રીય પુરસ્કાર, 'કટહલ' બેસ્ટ હિંદી ફિલ્મ
Gujarat Rain: આગામી સાત દિવસ સુધી રહેશે વરસાદી માહોલ, જાણો શું છે લેટેસ્ટ આગાહી 
Gujarat Rain: આગામી સાત દિવસ સુધી રહેશે વરસાદી માહોલ, જાણો શું છે લેટેસ્ટ આગાહી 
પૂર્વ સાંસદ પ્રજ્વલ રેવન્ના બળાત્કાર કેસમાં દોષિત જાહેર, જજનો ચૂકાદો સાંભળતા જ રડી પડ્યા 
પૂર્વ સાંસદ પ્રજ્વલ રેવન્ના બળાત્કાર કેસમાં દોષિત જાહેર, જજનો ચૂકાદો સાંભળતા જ રડી પડ્યા 
શાર્દુલ ઠાકુર અચાનક બની ગયો કેપ્ટન, અજિંક્ય રહાણે અને પુજારાને ન મળ્યું સ્થાન
શાર્દુલ ઠાકુર અચાનક બની ગયો કેપ્ટન, અજિંક્ય રહાણે અને પુજારાને ન મળ્યું સ્થાન
Advertisement

વિડિઓઝ

Vice-Presidential Election 2025: ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીને લઈ મોટા સમાચાર, 9મી સપ્ટેમ્બરે ચૂંટણી
Panchamahal Viral video : યુવતીને ભગાડી જતાં 2 યુવકોને લોકોએ ઝાડ સાથે બાંધી માર્યો ઢોર માર
Surat Mass Suicide Case : લફરાબાજ પત્નીથી કંટાળી પતિનો સંતાનો સાથે આપઘાત, જુઓ અહેવાલ
Bhavnagar BJP Leader : ભાવનગરમાં ભાજપ ઉપપ્રમુખ નીતિન રાઠોડ સામે મહિલાની છેડતીની ફરિયાદ, જુઓ અહેવાલ
Sardar Sarovar Dam: નર્મદા ડેમની જળસપાટીમાં સતત વધારો, 15 દરવાજો ખોલી પાણી છોડાતા 24 ગામો એલર્ટ પર
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
71st National Film Awards: 'જવાન' માટે શાહરુખને મળ્યો પ્રથમ રાષ્ટ્રીય પુરસ્કાર, 'કટહલ' બેસ્ટ હિંદી ફિલ્મ
71st National Film Awards: 'જવાન' માટે શાહરુખને મળ્યો પ્રથમ રાષ્ટ્રીય પુરસ્કાર, 'કટહલ' બેસ્ટ હિંદી ફિલ્મ
Gujarat Rain: આગામી સાત દિવસ સુધી રહેશે વરસાદી માહોલ, જાણો શું છે લેટેસ્ટ આગાહી 
Gujarat Rain: આગામી સાત દિવસ સુધી રહેશે વરસાદી માહોલ, જાણો શું છે લેટેસ્ટ આગાહી 
પૂર્વ સાંસદ પ્રજ્વલ રેવન્ના બળાત્કાર કેસમાં દોષિત જાહેર, જજનો ચૂકાદો સાંભળતા જ રડી પડ્યા 
પૂર્વ સાંસદ પ્રજ્વલ રેવન્ના બળાત્કાર કેસમાં દોષિત જાહેર, જજનો ચૂકાદો સાંભળતા જ રડી પડ્યા 
શાર્દુલ ઠાકુર અચાનક બની ગયો કેપ્ટન, અજિંક્ય રહાણે અને પુજારાને ન મળ્યું સ્થાન
શાર્દુલ ઠાકુર અચાનક બની ગયો કેપ્ટન, અજિંક્ય રહાણે અને પુજારાને ન મળ્યું સ્થાન
BJP ને લાગ્યો મોટો ઝટકો! પ્રશાંત કિશોરની પાર્ટી જન સુરાજમાં સામેલ થયા આ દિગ્ગજ નેતા
BJP ને લાગ્યો મોટો ઝટકો! પ્રશાંત કિશોરની પાર્ટી જન સુરાજમાં સામેલ થયા આ દિગ્ગજ નેતા
Gujarat Rain: ઓગસ્ટના પ્રથમ સપ્તાહમાં  ગુજરાતમાં કેવું રહેશે હવામાન, વરસાદ વરસશે કે લેશે વિરામ?
Gujarat Rain: ઓગસ્ટના પ્રથમ સપ્તાહમાં ગુજરાતમાં કેવું રહેશે હવામાન, વરસાદ વરસશે કે લેશે વિરામ?
ફૂટબોલર Lionel Messi મુંબઈમાં ક્રિકેટ મેચ રમવા આવશે, સચિન- કોહલી,ધોની-રોહિત સાથે થશે ટક્કર
ફૂટબોલર Lionel Messi મુંબઈમાં ક્રિકેટ મેચ રમવા આવશે, સચિન- કોહલી,ધોની-રોહિત સાથે થશે ટક્કર
Vice President Election: ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી ક્યારે યોજાશે? ચૂંટણી પંચે જાહેર કર્યો સંપૂર્ણ કાર્યક્રમ
Vice President Election: ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી ક્યારે યોજાશે? ચૂંટણી પંચે જાહેર કર્યો સંપૂર્ણ કાર્યક્રમ
Embed widget