શોધખોળ કરો

Maharashtra Politics: 30 જૂને પ્રહાર પાર્ટીના 2 MLA 'ઉદ્ધવ સરકાર' સામે લાવી શકે છે અવિશ્વાસ પ્રસ્તાવ, જાણો આગળની રણનીતિ

મહારાષ્ટ્રમાં પાછલા ઘણા દિવસોથી રાજનીતિક ગતિવિધિઓ તેજ થઈ રહી છે. હવે અહીં એક મોટો રાજનીતિક વળાંક આવવાની તૈયારીઓ થઈ ચુકી છે.

Maharashtra Political Crisis: મહારાષ્ટ્રમાં પાછલા ઘણા દિવસોથી રાજનીતિક ગતિવિધિઓ તેજ થઈ રહી છે. હવે અહીં એક મોટો રાજનીતિક વળાંક આવવાની તૈયારીઓ થઈ ચુકી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, 30 જૂનના દિવસે પ્રહાર પાર્ટીના (Prahar Party) 2 ધારાસભ્યો મહા વિકાસ આઘાડી સરકાર (MVA Government) સામે અવિશ્વાસ પ્રસ્તાવ લાવી શકે છે. ત્યારે હવે મહારાષ્ટ્રની રાજનીતિ માટે આગળના 2 દિવસ ખુબ જ મહત્વપૂર્ણ સાબિત થશે. સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ પ્રહાર પાર્ટીએ આ બાબતે રાજભવન પાસે સમય માંગવાની તૈયારી પણ કરી લીધી છે. મહત્વનું છે કે, હાલ પ્રહાર પાર્ટીના આ બંને ધારાસભ્યો હાલ શિંદે જૂથ સાથે ગુવાહાટીમાં છે.

આ સાથે જ સૂત્રોનું કહેવું છે કે, એકનાથ શિંદેના નેતૃત્વમાં ભાજપા અને શિવસેનાના બળવાખોર ધારાસભ્યો મહારાષ્ટ્રમાં આગળની સરકાર બનાવી શકે છે. સૂત્રોએ જણાવ્યું કે, નેતાઓ આગળની સરકારના ગઠન માટેના નિયમો અંગે પહેલાં જ ચર્ચા કરી ચુક્યા છે. કેબિનેટમાં ભાજપના 28 મંત્રી હશે જેમાં 26 મંત્રી શપથ લેશે. જ્યારે કેબિનેટમાં શિંદે જૂથના 12 મંત્રી હશે. જેમાં 10 મંત્રીઓ શપથ લેશે. 6 ધારાસભ્યએ એક મંત્રી પદ મળશે તેવું પણ નક્કી થઈ ગયું હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, આ બધા રાજકીય ડ્રામા વચ્ચે દેવેન્દ્ર ફડણવીસ આજે મુંબઈથી દિલ્હી પહોંચી ગયા છે.

આ રીતે રચાશે કેબિનેટઃ
સૂત્રો અનુસાર ભાજપ અને એકનાથ શિંદેએ બળવાખોર ધારાસભ્યોમાં હાલની સરકારમાંથી બરખાસ્ત થયેલા 9 મંત્રીઓને ફરીથી મંત્રીપદ અપાશે. બળવાખોર જૂથની વાત કરીએ તો, એકનાથ શિંદે પાસે હાલ 40 ધારાસભ્યો છે. એવામાં તેમની પાસે 6 કેબિનેટ અને 6 રાજ્યમંત્રી આવી શકે છે. જો કે સૂત્રો એવું જણાવી રહ્યા છે કે, શરુઆતમાં 4 મંત્રીપદ ખાલી રાખવામાં આવશે. જેમાં પાછળથી બે મંત્રી પદ એકનાથ શિંદે ગ્રુપ અને બે મંત્રી પદ ભાજપના ધારાસભ્યોને ફાળવી દેવામાં આવશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

NSA અજીત ડોભાલનું નિવેદન, બોલ્યા- 'ઓપરેશન સિંદૂરમાં ભારતને કોઈ નુકસાન નહીં, વિદેશી મીડિયા ખોટા સમાચાર ફેલાવે છે'
NSA અજીત ડોભાલનું નિવેદન, બોલ્યા- 'ઓપરેશન સિંદૂરમાં ભારતને કોઈ નુકસાન નહીં, વિદેશી મીડિયા ખોટા સમાચાર ફેલાવે છે'
Gujarat Rain: ભારે વરસાદ અને જળબંબાકારને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી 
Gujarat Rain: ભારે વરસાદ અને જળબંબાકારને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી 
Gold-Silver Price Today: ચાંદીના ભાવમાં મોટો ઉછાળો, એક કિલોનો ભાવ 1,10,000ને પાર, જાણો સોનાનો કેટલો છે ભાવ
Gold-Silver Price Today: ચાંદીના ભાવમાં મોટો ઉછાળો, એક કિલોનો ભાવ 1,10,000ને પાર, જાણો સોનાનો કેટલો છે ભાવ
Gujarat Rain: આજે અમદાવાદ-ગાંધીનગરમાં વીજળીના કડાકા સાથે વરસાદની આગાહી
Gujarat Rain: આજે અમદાવાદ-ગાંધીનગરમાં વીજળીના કડાકા સાથે વરસાદની આગાહી
Advertisement

વિડિઓઝ

Gujarat Congress: પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષને લઈને સૌથી મોટા સમાચાર | Abp Asmita
Ahmedabad: શહેરમાં 15 વર્ષ જૂના 30 બ્રિજનો કરાશે લોડ ટેસ્ટ, દુર્ઘટના બાદ જાગ્યું તંત્ર
Chottaudepur: છોટાઉદેપુરમાં મેરિયા નદી પરનો બ્રિજ કરાયો બંધ, દુર્ઘટના બાદ અધિકારીઓ હવે જાગ્યા
Kheda: લ્યો બોલો દુર્ઘટના બાદ જાગ્યુ પ્રશાસન, બે જોખમી બ્રિજ કરાયા બંધ Watch Video
Gambhira Bridge Targdey: અત્યાર સુધીમાં મળી 18 લાશો, ચાર અધિકારીઓ સસ્પેન્ડ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
NSA અજીત ડોભાલનું નિવેદન, બોલ્યા- 'ઓપરેશન સિંદૂરમાં ભારતને કોઈ નુકસાન નહીં, વિદેશી મીડિયા ખોટા સમાચાર ફેલાવે છે'
NSA અજીત ડોભાલનું નિવેદન, બોલ્યા- 'ઓપરેશન સિંદૂરમાં ભારતને કોઈ નુકસાન નહીં, વિદેશી મીડિયા ખોટા સમાચાર ફેલાવે છે'
Gujarat Rain: ભારે વરસાદ અને જળબંબાકારને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી 
Gujarat Rain: ભારે વરસાદ અને જળબંબાકારને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી 
Gold-Silver Price Today: ચાંદીના ભાવમાં મોટો ઉછાળો, એક કિલોનો ભાવ 1,10,000ને પાર, જાણો સોનાનો કેટલો છે ભાવ
Gold-Silver Price Today: ચાંદીના ભાવમાં મોટો ઉછાળો, એક કિલોનો ભાવ 1,10,000ને પાર, જાણો સોનાનો કેટલો છે ભાવ
Gujarat Rain: આજે અમદાવાદ-ગાંધીનગરમાં વીજળીના કડાકા સાથે વરસાદની આગાહી
Gujarat Rain: આજે અમદાવાદ-ગાંધીનગરમાં વીજળીના કડાકા સાથે વરસાદની આગાહી
8th Pay Commission: સરકારી કર્મચારીઓ માટે સારા સમાચાર, 8મા પગાર પંચથી પગારમાં આટલો થશે વધારો
8th Pay Commission: સરકારી કર્મચારીઓ માટે સારા સમાચાર, 8મા પગાર પંચથી પગારમાં આટલો થશે વધારો
Gujarat Rain: ગુજરાતના આ જિલ્લાઓમાં આજે ગાજવીજ સાથે તૂટી પડશે ભારે વરસાદ
Gujarat Rain: ગુજરાતના આ જિલ્લાઓમાં આજે ગાજવીજ સાથે તૂટી પડશે ભારે વરસાદ
ભારતમાં ટૂંક સમયમાં લોન્ચ થશે વોલ્વોની સૌથી સસ્તી ઇલેક્ટ્રિક SUV, જાણો તેની રેન્જ અને ફીચર્સ
ભારતમાં ટૂંક સમયમાં લોન્ચ થશે વોલ્વોની સૌથી સસ્તી ઇલેક્ટ્રિક SUV, જાણો તેની રેન્જ અને ફીચર્સ
ડાયાબિટીસના દર્દીઓએ રોજ ખાવી જોઈએ આ લીલી શાકભાજી, વજન નહીં વધે અને સુગર લેવલ પણ રહેશે કંટ્રોલમાં
ડાયાબિટીસના દર્દીઓએ રોજ ખાવી જોઈએ આ લીલી શાકભાજી, વજન નહીં વધે અને સુગર લેવલ પણ રહેશે કંટ્રોલમાં
Embed widget