શોધખોળ કરો

School Closed : દેશના ક્યાં રાજ્યે શાળા ખોલવાની તારીખ લંબાવી, હવે કઇ તારીખે ખૂલશે શાળા, જાણો

કોરોના કેસમાં વધારો થતાં હિમાચલ પ્રદેશ સરકારે રાજ્યની સ્કૂલોને ખોલવાની તારીખ ફરીથી લંબાવવાનો નિર્ણય કર્યો છે.

School Closed : પહેલા રજૂ થયેલ રિપોર્ટ મુજબ શિક્ષણ અને ગેર શિક્ષણ કર્મચારીઓને સ્કૂલમાં હાજર રહેવાનો આદેશ અપાયો હતો. જો કે  સરકારે કોરોનાના કેસમાં અચાનક વૃદ્ધિ થતાં સ્કૂલને ફરીથી બંધ કરવાનો નિર્ણય લીધો છે.

હિમાચલ પ્રદેશ સરકારે રાજ્યની સ્કૂલોને ખોલવાની તારીખ ફરીથી લંબાવવાનો નિર્ણય કર્યો છે. હિમાચલ પ્રદેશમાં વધતા જતાં કોરોનાના કેસના પગલે આ નિર્ણય લેવામાં આવ્યો છે. હિમાચલ પ્રદેશ સરકારે હવે 4 સપ્ટેમ્બર 2021 સુધી  સુધી સ્કૂલ બંધ રાખવામાં નિર્ણય કર્યો છે. ઉલ્લેખનિય છે કે, રાજ્ય સરકારે સ્કૂલો પહેલા 28 તારીખથી ખોલવાનો નિર્ણય કર્યો હતો. જો કે હવે આ તારીખને લંબાવીને 4 સપ્ટેમ્બર 2021 કરી દેવાઇ છે.

પહેલા જાહેર થયેલા ઓફિશ્યલ રિપોર્ટ મુજબ શિક્ષણ અને ગેર શિક્ષણ કર્મચારીઓને સ્કૂલમાં હાજર રહેવાનો આદેશ અપાયો હતો. જો કે  સરકારે કોરોનાના કેસમાં અચાનક વૃદ્ધિ થતાં સ્કૂલને ફરીથી બંધ કરવાનો નિર્ણય લીધો છે. શાળા ખોલવાની તારીખ લંબાવવાની જાહેરાત કરતાં રાજ્ય શિક્ષણ મંત્રીએ કહ્યું કે,નિર્ણય વિદ્યાર્થીઓના હિતને લઇને લેવાયો છે.

હિમાચલ પ્રદેશની સરકારે સ્કૂલમાં એક વિશેષ અભિયાન શરૂ કર્યું હતું. હિમાચલ પ્રદેશે મિડ ડે મીલ, શૈક્ષણિક સ્ટાફ અને ગેર શૈક્ષણિક સ્ટાફને કોવિડ એપ્રોપ્રિએટ બિહેવ કરવા માટે એક વિશેષ અભિયાન શરૂ કર્યું હતું. આ અભિયાનનો ઉદેશ્ય શાળામાં SOPને અસરકારક રીતે લાગુ કરવાનો છે. ઉલ્લેખનિય છે કે આ પહેલા હિમાચલ પ્રદેશ સરકારે 28 ઓગસ્ટે શાળા ખોલવાનો નિર્ણય લીધો હતો.

તો બીજી તરફ મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને  આજે કેબિનેટ બેઠક મળી હતી. બેઠકમાં ધોરણ 6થી 8ની સ્કૂલો ઓફલાઇન શરૂ કરવા મુદ્દે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચૂડાસમાએ જણાવ્યું હતું કે, આગામી 2 સપ્ટેમ્બરથી ધોરણ 6થી 8ની ઓફલાઇન સ્કૂલો શરૂ થશે. આ માટે કોરોનાની ગાઇડલાઇનનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. 

કોવિડ વેકસીનેશ અને કોરોના કેસ સંદર્ભે આજે કેબિનેટમાં ચર્ચા થઈ હતી. રાજ્યમાં વરસાદ ખેંચાતા પીવાના પાણી અને સિંચાઈ બાબતે કેબિનેટમાં ચર્ચા થઈ હતી. રાજ્યમા ઓફલાઇન શિક્ષણમાં વધુ વર્ગો શરૂ કરવા બાબતે પણ ચર્ચા થઈ હતી. રાજ્ય સરકારના આગામી આયોજનો અને નિતિગત બાબતો પર ચર્ચા થઈ હતી. પીએમ મોદીના 5 સપ્ટેબરના ગુજરાત પ્રવાસના આયોજન સંદર્ભે પણ ચર્ચા થઈ હતી. 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સ્લીપર બસમાં આગ લાગવાની ઘટનાઓ રોકવા કેંદ્ર સરકારનો મોટો નિર્ણય, આ સુરક્ષા ફીચર્સ જરુરી 
સ્લીપર બસમાં આગ લાગવાની ઘટનાઓ રોકવા કેંદ્ર સરકારનો મોટો નિર્ણય, આ સુરક્ષા ફીચર્સ જરુરી 
'21 દેશોમાં ન કરો મુસાફરી', અમેરિકાએ પોતાના નાગરિકો માટે જાહેર કરી એડવાઈઝરી 
'21 દેશોમાં ન કરો મુસાફરી', અમેરિકાએ પોતાના નાગરિકો માટે જાહેર કરી એડવાઈઝરી 
રાજપીપળામાં મંદિરના બંધ રુમમાંથી વાઘના શંકાસ્પદ 40 ચામડા અને 130 નખ મળ્યા
રાજપીપળામાં મંદિરના બંધ રુમમાંથી વાઘના શંકાસ્પદ 40 ચામડા અને 130 નખ મળ્યા
ભારત-ન્યૂઝીલેન્ડ ટી20 સીરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, આ ખેલાડી 3 મેચમાંથી બહાર 
ભારત-ન્યૂઝીલેન્ડ ટી20 સીરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, આ ખેલાડી 3 મેચમાંથી બહાર 

વિડિઓઝ

Rajpipla News : રાજપીપળામાં મંદિરના મકાનમાંથી મળ્યા 37 શંકાસ્પદ વાઘના ચામડા અને 133 નખ
Ahmedabad Duplicate Police : અમદાવાદમાં પોલીસની ઓળખ આપી લોકો પાસેથી પૈસા પડાવતો શખ્સ ઝડપાયો
Gujarat Winter : ગુજરાતમાં વધશે ઠંડીનું જોર, 15થી 20 કિ.મી.ની ઝડપે ફૂંકાશે પવન, જુઓ અહેવાલ
Hun To Bolish : હું તો બોલીશ : સ્વાભિમાન પર્વનો પ્રારંભ
Hun To Bolish : હું તો બોલીશ : પેન્શન માટે પણ આપવાના રૂપિયા?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સ્લીપર બસમાં આગ લાગવાની ઘટનાઓ રોકવા કેંદ્ર સરકારનો મોટો નિર્ણય, આ સુરક્ષા ફીચર્સ જરુરી 
સ્લીપર બસમાં આગ લાગવાની ઘટનાઓ રોકવા કેંદ્ર સરકારનો મોટો નિર્ણય, આ સુરક્ષા ફીચર્સ જરુરી 
'21 દેશોમાં ન કરો મુસાફરી', અમેરિકાએ પોતાના નાગરિકો માટે જાહેર કરી એડવાઈઝરી 
'21 દેશોમાં ન કરો મુસાફરી', અમેરિકાએ પોતાના નાગરિકો માટે જાહેર કરી એડવાઈઝરી 
રાજપીપળામાં મંદિરના બંધ રુમમાંથી વાઘના શંકાસ્પદ 40 ચામડા અને 130 નખ મળ્યા
રાજપીપળામાં મંદિરના બંધ રુમમાંથી વાઘના શંકાસ્પદ 40 ચામડા અને 130 નખ મળ્યા
ભારત-ન્યૂઝીલેન્ડ ટી20 સીરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, આ ખેલાડી 3 મેચમાંથી બહાર 
ભારત-ન્યૂઝીલેન્ડ ટી20 સીરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, આ ખેલાડી 3 મેચમાંથી બહાર 
શું તમને પણ આવ્યો છે ઈ-ચલણનો મેસેજ ? સરકારે જાહેર કરી ચેતવણી, ભૂલથી પણ ન કરો આ કામ  
શું તમને પણ આવ્યો છે ઈ-ચલણનો મેસેજ ? સરકારે જાહેર કરી ચેતવણી, ભૂલથી પણ ન કરો આ કામ  
પરીક્ષાનો ડર થશે ખતમ! બોર્ડની પરીક્ષાઓ પહેલા વિદ્યાર્થીઓ માટે CBSE એ શરુ કરી મફત કાઉન્સેલિંગ સેવા
પરીક્ષાનો ડર થશે ખતમ! બોર્ડની પરીક્ષાઓ પહેલા વિદ્યાર્થીઓ માટે CBSE એ શરુ કરી મફત કાઉન્સેલિંગ સેવા
ટ્રેન ટિકિટ બુક કરતા પહેલા હંમેશા આ 7 વાતો તમને ખબર હોવી જોઈએ, જાણી લો તેના વિશે
ટ્રેન ટિકિટ બુક કરતા પહેલા હંમેશા આ 7 વાતો તમને ખબર હોવી જોઈએ, જાણી લો તેના વિશે
India Weather: પહાડો પર બરફવર્ષાથી ઉત્તર ભારતમાં કોલ્ડવેવનો કહેર, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 
India Weather: પહાડો પર બરફવર્ષાથી ઉત્તર ભારતમાં કોલ્ડવેવનો કહેર, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 
Embed widget