શોધખોળ કરો

દેશના આ રાજ્યમાં કોરોના વૉરિયર્સને મળશે શહીદનો દરજ્જો, રાજકીય સન્માન સાથે થશે અંતિમ સંસ્કાર

કોરોના વાયરસ વિરુદ્ધની જંગમાં ડોક્ટર્સ દેવદૂત બનીને દિવસ રાત દર્દીઓની સેવા કરી રહ્યાં છે અનેક જગ્યાએ સ્વાસ્થ્ય કર્મીઓ કોરોનાથી સંક્રમિત હોવાના મામલા પણ સામે આવ્યા છે.

ઓડિશા:  દેશભરમાં કોરોના વાયરસનો પ્રકોપ યથાવત છે. કોરોનાની મહામારી સામે લડવા ડૉક્ટર, આરોગ્યકર્મીઓ અને પોલીસ દિવસ રાત પોતાની ફરજ બજાવી રહ્યાં છે. અનેક જગ્યાએ સ્વાસ્થ્ય કર્મીઓ કોરોનાથી સંક્રમિત હોવાના મામલા સામે આવ્યા છે. ત્યારે કોરોના સામેની જંગ લડનારા કોરોના યોદ્ધાઓ ડૉક્ટર્સ અને તમામ સ્વાસ્થ્યકર્મીઓને લઈ ઓડિશા સરકારે મોટો નિર્ણય લીધો છે. ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકે જાહેરાત કરી છે કે, જો કોરોનાની મહામારી સામે જંગ લડી રહેલા કોરોના વૉરિયર્સનું મોત નીપજે તો તેમને શહીદનો દરજ્જો આપવામાં આવશે અને રાજકીય સન્માન સાથે તેમનું અંતિમ સંસ્કાર કરવામાં આવશે. એટલું જ નહીં, કોરોના સામેની લડાઈમાં આગળની કતરામાં ઉભેલા શહીદ થનારા કોરોના વોરિયર્સને 50 લાખ રૂપિયાનો વીમો આપવામાં આવશે. નવીન પટનાયકે કહ્યું કે ભારત સરકારની પહેલ સાથે રાજ્ય સરકાર તે સુનિશ્ચિત કરશે કે તમામ સ્વાસ્થ્ય કર્મીઓ(ખાનગી અને સરકારી) અને અન્ય તમામ આવશ્યક સેવાઓના સદસ્યોને 50 લાખ રૂપિયા આપવામાં આવે, જે કોરોના સામેની જંગમાં પોતાનો જીવ ગુમાવે છે.
સીએમ પટનાયકે વધુમાં કહ્યું કે, મરનાર તમામ સ્વાસ્થ્યકર્મીઓને રાજ્ય સરકાર શહીદ માનશે અને રાજકીય સન્માન સાથે તેમનું અંતિમ સંસ્કાર કરવામાં આવશે. આ ઉપરાંત તેમના અદ્વીતિય બલિદાનને જોતા એક એવોર્ડની રચના કરવાની પણ વિસ્તૃત યોજના છે. આ પુરસ્કાર રાષ્ટ્રીય દિવસ પર આપવામાં આવશે. તેઓએ કહ્યું, સ્વાસ્થ્યકર્મીઓ વિરુદ્ધ કોઈ પણ કૃત્ય રાજ્ય વિરુદ્ધ કરવામાં આવેલું કાર્ય છે. સ્વાસ્થ્યકર્મીઓ સાથે ગેરવર્તન કરનાર સામે આપરાધિક કાર્યવાહી કરવામાં આવશે. ઓડિશામાં કોરોનાથી સંક્રમિત દર્દીઓની સંખ્યા 99 છે અને એકનું મોત થયું છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલેHu to Bolish | હું તો બોલીશ | પાણીનો પ્રચંડ પ્રહારValsad Rains | કુંડી ગામે ભારે પવન ફુંકાતા ઘરોના છાપરા ઉડ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Embed widget