શોધખોળ કરો

News: ભાજપમાં ભૂકંપની સ્થિતિ ! બીજેપી છોડીને કોંગ્રેસમાં સામેલ થશે વરુણ ગાંધી ? જાણો

પીલીભીતના બીજેપી સાંસદ વરુણ ગાંધી પોતાના બળવાખોરી વલણને કારણે અવારનવાર હેડલાઇન્સમાં રહે છે. તેઓ અવારનવાર પાર્ટી લાઈન તોડતા નિવેદનો આપે છે

Lok Sabha Election 2024: આગામી સમયમાં તમામ રાજકીય પક્ષો લોકસભાની ચૂંટણીને લઇને મેદાનમાં ઉતરી છે, લોકસભા ચૂંટણી 2024ની વાત કરીએ તો કોંગ્રેસ (Congress) પાર્ટીએ ફરી એકવાર યુપીમાં અજય રાય (Ajay Rai) પર દાવ લગાવ્યો છે. અજય રાય યુપી પ્રદેશ અધ્યક્ષ પદ સંભાળ્યા બાદથી પાર્ટી એક્શન મૉડમાં છે અને કોંગ્રેસની વોટ બેંકને મજબૂત કરવા માટે સખત મહેનત કરી રહ્યા છે. તાજેતરમાં તેમણે પૂર્વાંચલના અગ્રણી બ્રાહ્મણ ચહેરા લલિતેશ પતિ ત્રિપાઠી માટે કોંગ્રેસના દરવાજા પણ ખોલ્યા હતા. આવામાં સવાલો ઉઠી રહ્યા છે કે શું કોંગ્રેસ વરુણ ગાંધીના (Varun Gandhi) નામ પર વિચાર કરી શકશે કે કેમ ? શું અજય રાય વરુણ ગાંધીને પણ કોંગ્રેસમાં લાવવાનો પ્રયાસ કરશે. આ તમામ સવાલોના જવાબ તેમને દિલ ખોલીને આપ્યા.
 
વાસ્તવમાં પીલીભીતના બીજેપી સાંસદ વરુણ ગાંધી પોતાના બળવાખોરી વલણને કારણે અવારનવાર હેડલાઇન્સમાં રહે છે. તેઓ અવારનવાર પાર્ટી લાઈન તોડતા નિવેદનો આપે છે, ભાજપ પર પ્રહાર કરવાની કોઈ તક છોડતા નથી. છેલ્લા કેટલાક દિવસોથી તેઓ ફરીથી બીજેપી વિરુદ્ધ મોટેથી બોલી રહ્યા છે. એક સમયે પાર્ટીના સ્ટાર પ્રચારક રહેલા વરુણ ગાંધી હવે મોટા નેતાઓ સાથે સ્ટેજ પર જોવા મળતા નથી. એવી પણ ચર્ચા છે કે આ વખતે વરુણ ગાંધીની ટિકિટ કપાઈ શકે છે.

વરુણ ગાંધી પર શું બોલ્યા અજય રાય - 
વરુણ ગાંધીને કોંગ્રેસમાં જોડાવાના પ્રશ્ન પર અજય રાયે કહ્યું, "આ મા અને પુત્ર વચ્ચેનો મામલો છે, મને લાગે છે કે વરુણ ગાંધી ભાજપમાં રહીને તેમનું સ્તર નબળું કરી રહ્યા છે. તેઓ સાંસદ રહી ચુક્યા છે અને સાથે મળીને કામ કરી રહ્યા છે, તેઓએ ચોક્કસપણે વિચારવું જોઈએ કે તેમને શું કરવું જોઇએ. બીજીબાજુ તેમને કોંગ્રેસમાં સામેલ કરવાના પ્રશ્ન પર અજય રાયે કહ્યું કે "આ મામલે નિર્ણય પાર્ટીની નેતાગીરી દ્વારા લેવામાં આવશે, પાર્ટી જે પણ નિર્ણય લેશે તે અમે સ્વીકારીશું."

રાહુલ ગાંધીએ કહી હતી આ વાત - 
આ પહેલીવાર નથી બન્યું જ્યારે વરુણ ગાંધીના કોંગ્રેસમાં જોડાવાના સમાચારોએ જોર પકડ્યું હોય. અગાઉ 2022માં પણ એવા જ અહેવાલો આવ્યા હતા કે વરુણ ગાંધી પ્રિયંકા ગાંધીના સંપર્કમાં છે અને તેઓ કોંગ્રેસમાં જોડાઈ શકે છે, જોકે બાદમાં રાહુલ ગાંધીના નિવેદન બાદ આ તમામ અટકળોનો અંત આવ્યો, જ્યારે તેમણે સ્પષ્ટપણે કહ્યું કે વરુણ ગાંધી આરએસએસની વિચારધારા અપનાવી છે. 'હું તેમને મળી શકું છું, ગળે લગાવી શકું છું પણ તેમની વિચારધારાને અપનાવી શકતો નથી. મારું ગળું કપાય તો પણ હું RSS કાર્યાલયમાં જઈ શકતો નથી. વરુણે પણ આ જ વિચારધારા અપનાવી છે. તેમની અને મારી વિચારધારા અલગ છે.

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સ્લીપર બસમાં આગ લાગવાની ઘટનાઓ રોકવા કેંદ્ર સરકારનો મોટો નિર્ણય, આ સુરક્ષા ફીચર્સ જરુરી 
સ્લીપર બસમાં આગ લાગવાની ઘટનાઓ રોકવા કેંદ્ર સરકારનો મોટો નિર્ણય, આ સુરક્ષા ફીચર્સ જરુરી 
'21 દેશોમાં ન કરો મુસાફરી', અમેરિકાએ પોતાના નાગરિકો માટે જાહેર કરી એડવાઈઝરી 
'21 દેશોમાં ન કરો મુસાફરી', અમેરિકાએ પોતાના નાગરિકો માટે જાહેર કરી એડવાઈઝરી 
રાજપીપળામાં મંદિરના બંધ રુમમાંથી વાઘના શંકાસ્પદ 40 ચામડા અને 130 નખ મળ્યા
રાજપીપળામાં મંદિરના બંધ રુમમાંથી વાઘના શંકાસ્પદ 40 ચામડા અને 130 નખ મળ્યા
ભારત-ન્યૂઝીલેન્ડ ટી20 સીરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, આ ખેલાડી 3 મેચમાંથી બહાર 
ભારત-ન્યૂઝીલેન્ડ ટી20 સીરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, આ ખેલાડી 3 મેચમાંથી બહાર 

વિડિઓઝ

Rajpipla News : રાજપીપળામાં મંદિરના મકાનમાંથી મળ્યા 37 શંકાસ્પદ વાઘના ચામડા અને 133 નખ
Ahmedabad Duplicate Police : અમદાવાદમાં પોલીસની ઓળખ આપી લોકો પાસેથી પૈસા પડાવતો શખ્સ ઝડપાયો
Gujarat Winter : ગુજરાતમાં વધશે ઠંડીનું જોર, 15થી 20 કિ.મી.ની ઝડપે ફૂંકાશે પવન, જુઓ અહેવાલ
Hun To Bolish : હું તો બોલીશ : સ્વાભિમાન પર્વનો પ્રારંભ
Hun To Bolish : હું તો બોલીશ : પેન્શન માટે પણ આપવાના રૂપિયા?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સ્લીપર બસમાં આગ લાગવાની ઘટનાઓ રોકવા કેંદ્ર સરકારનો મોટો નિર્ણય, આ સુરક્ષા ફીચર્સ જરુરી 
સ્લીપર બસમાં આગ લાગવાની ઘટનાઓ રોકવા કેંદ્ર સરકારનો મોટો નિર્ણય, આ સુરક્ષા ફીચર્સ જરુરી 
'21 દેશોમાં ન કરો મુસાફરી', અમેરિકાએ પોતાના નાગરિકો માટે જાહેર કરી એડવાઈઝરી 
'21 દેશોમાં ન કરો મુસાફરી', અમેરિકાએ પોતાના નાગરિકો માટે જાહેર કરી એડવાઈઝરી 
રાજપીપળામાં મંદિરના બંધ રુમમાંથી વાઘના શંકાસ્પદ 40 ચામડા અને 130 નખ મળ્યા
રાજપીપળામાં મંદિરના બંધ રુમમાંથી વાઘના શંકાસ્પદ 40 ચામડા અને 130 નખ મળ્યા
ભારત-ન્યૂઝીલેન્ડ ટી20 સીરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, આ ખેલાડી 3 મેચમાંથી બહાર 
ભારત-ન્યૂઝીલેન્ડ ટી20 સીરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, આ ખેલાડી 3 મેચમાંથી બહાર 
શું તમને પણ આવ્યો છે ઈ-ચલણનો મેસેજ ? સરકારે જાહેર કરી ચેતવણી, ભૂલથી પણ ન કરો આ કામ  
શું તમને પણ આવ્યો છે ઈ-ચલણનો મેસેજ ? સરકારે જાહેર કરી ચેતવણી, ભૂલથી પણ ન કરો આ કામ  
પરીક્ષાનો ડર થશે ખતમ! બોર્ડની પરીક્ષાઓ પહેલા વિદ્યાર્થીઓ માટે CBSE એ શરુ કરી મફત કાઉન્સેલિંગ સેવા
પરીક્ષાનો ડર થશે ખતમ! બોર્ડની પરીક્ષાઓ પહેલા વિદ્યાર્થીઓ માટે CBSE એ શરુ કરી મફત કાઉન્સેલિંગ સેવા
ટ્રેન ટિકિટ બુક કરતા પહેલા હંમેશા આ 7 વાતો તમને ખબર હોવી જોઈએ, જાણી લો તેના વિશે
ટ્રેન ટિકિટ બુક કરતા પહેલા હંમેશા આ 7 વાતો તમને ખબર હોવી જોઈએ, જાણી લો તેના વિશે
India Weather: પહાડો પર બરફવર્ષાથી ઉત્તર ભારતમાં કોલ્ડવેવનો કહેર, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 
India Weather: પહાડો પર બરફવર્ષાથી ઉત્તર ભારતમાં કોલ્ડવેવનો કહેર, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 
Embed widget