શોધખોળ કરો

News: ભાજપમાં ભૂકંપની સ્થિતિ ! બીજેપી છોડીને કોંગ્રેસમાં સામેલ થશે વરુણ ગાંધી ? જાણો

પીલીભીતના બીજેપી સાંસદ વરુણ ગાંધી પોતાના બળવાખોરી વલણને કારણે અવારનવાર હેડલાઇન્સમાં રહે છે. તેઓ અવારનવાર પાર્ટી લાઈન તોડતા નિવેદનો આપે છે

Lok Sabha Election 2024: આગામી સમયમાં તમામ રાજકીય પક્ષો લોકસભાની ચૂંટણીને લઇને મેદાનમાં ઉતરી છે, લોકસભા ચૂંટણી 2024ની વાત કરીએ તો કોંગ્રેસ (Congress) પાર્ટીએ ફરી એકવાર યુપીમાં અજય રાય (Ajay Rai) પર દાવ લગાવ્યો છે. અજય રાય યુપી પ્રદેશ અધ્યક્ષ પદ સંભાળ્યા બાદથી પાર્ટી એક્શન મૉડમાં છે અને કોંગ્રેસની વોટ બેંકને મજબૂત કરવા માટે સખત મહેનત કરી રહ્યા છે. તાજેતરમાં તેમણે પૂર્વાંચલના અગ્રણી બ્રાહ્મણ ચહેરા લલિતેશ પતિ ત્રિપાઠી માટે કોંગ્રેસના દરવાજા પણ ખોલ્યા હતા. આવામાં સવાલો ઉઠી રહ્યા છે કે શું કોંગ્રેસ વરુણ ગાંધીના (Varun Gandhi) નામ પર વિચાર કરી શકશે કે કેમ ? શું અજય રાય વરુણ ગાંધીને પણ કોંગ્રેસમાં લાવવાનો પ્રયાસ કરશે. આ તમામ સવાલોના જવાબ તેમને દિલ ખોલીને આપ્યા.
 
વાસ્તવમાં પીલીભીતના બીજેપી સાંસદ વરુણ ગાંધી પોતાના બળવાખોરી વલણને કારણે અવારનવાર હેડલાઇન્સમાં રહે છે. તેઓ અવારનવાર પાર્ટી લાઈન તોડતા નિવેદનો આપે છે, ભાજપ પર પ્રહાર કરવાની કોઈ તક છોડતા નથી. છેલ્લા કેટલાક દિવસોથી તેઓ ફરીથી બીજેપી વિરુદ્ધ મોટેથી બોલી રહ્યા છે. એક સમયે પાર્ટીના સ્ટાર પ્રચારક રહેલા વરુણ ગાંધી હવે મોટા નેતાઓ સાથે સ્ટેજ પર જોવા મળતા નથી. એવી પણ ચર્ચા છે કે આ વખતે વરુણ ગાંધીની ટિકિટ કપાઈ શકે છે.

વરુણ ગાંધી પર શું બોલ્યા અજય રાય - 
વરુણ ગાંધીને કોંગ્રેસમાં જોડાવાના પ્રશ્ન પર અજય રાયે કહ્યું, "આ મા અને પુત્ર વચ્ચેનો મામલો છે, મને લાગે છે કે વરુણ ગાંધી ભાજપમાં રહીને તેમનું સ્તર નબળું કરી રહ્યા છે. તેઓ સાંસદ રહી ચુક્યા છે અને સાથે મળીને કામ કરી રહ્યા છે, તેઓએ ચોક્કસપણે વિચારવું જોઈએ કે તેમને શું કરવું જોઇએ. બીજીબાજુ તેમને કોંગ્રેસમાં સામેલ કરવાના પ્રશ્ન પર અજય રાયે કહ્યું કે "આ મામલે નિર્ણય પાર્ટીની નેતાગીરી દ્વારા લેવામાં આવશે, પાર્ટી જે પણ નિર્ણય લેશે તે અમે સ્વીકારીશું."

રાહુલ ગાંધીએ કહી હતી આ વાત - 
આ પહેલીવાર નથી બન્યું જ્યારે વરુણ ગાંધીના કોંગ્રેસમાં જોડાવાના સમાચારોએ જોર પકડ્યું હોય. અગાઉ 2022માં પણ એવા જ અહેવાલો આવ્યા હતા કે વરુણ ગાંધી પ્રિયંકા ગાંધીના સંપર્કમાં છે અને તેઓ કોંગ્રેસમાં જોડાઈ શકે છે, જોકે બાદમાં રાહુલ ગાંધીના નિવેદન બાદ આ તમામ અટકળોનો અંત આવ્યો, જ્યારે તેમણે સ્પષ્ટપણે કહ્યું કે વરુણ ગાંધી આરએસએસની વિચારધારા અપનાવી છે. 'હું તેમને મળી શકું છું, ગળે લગાવી શકું છું પણ તેમની વિચારધારાને અપનાવી શકતો નથી. મારું ગળું કપાય તો પણ હું RSS કાર્યાલયમાં જઈ શકતો નથી. વરુણે પણ આ જ વિચારધારા અપનાવી છે. તેમની અને મારી વિચારધારા અલગ છે.

 

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

'હિન્દુ ધર્મ પણ રજિસ્ટર્ડ નથી': RSSની નોંધણી અને કરમુક્તિ વિવાદ પર મોહન ભાગવતનું મોટું નિવેદન, જાણો કેમ કહી આ વાત
'હિન્દુ ધર્મ પણ રજિસ્ટર્ડ નથી': RSSની નોંધણી અને કરમુક્તિ વિવાદ પર મોહન ભાગવતનું મોટું નિવેદન, જાણો કેમ કહી આ વાત
અમદાવાદમાં ઝડપાયેલા આતંકીઓને લઈને ચોંકાવનારો ઘટસ્ફોટ, દેશમાં પહેલીવાર 'પોઇઝન એટેક'નું કાવતરું!
અમદાવાદમાં ઝડપાયેલા આતંકીઓને લઈને ચોંકાવનારો ઘટસ્ફોટ, દેશમાં પહેલીવાર 'પોઇઝન એટેક'નું કાવતરું!
Maharashtra: ઠાકરે પરિવારના ઘર પર ડ્રોન  ઉડતા મચ્યો હડકંપ, સુરક્ષા એજન્સીઓ એલર્ટ
Maharashtra: ઠાકરે પરિવારના ઘર પર ડ્રોન ઉડતા મચ્યો હડકંપ, સુરક્ષા એજન્સીઓ એલર્ટ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Advertisement

વિડિઓઝ

Gujarat ATS: ગાંધીનગર પાસેથી  ઝડપાયેલા આતંકીઓને લઈને ચોંકાવનારો ઘટસ્ફોટ
Banaskantha News: બનાસકાંઠા જિલ્લામાં યુરિયા ખાતરની અછત, ખાતર ડેપો બહાર ખેડૂતોની લાંબી લાઈન
Cyber Fraud Case: સાયબર ફ્રોડ ગેંગનું પાકિસ્તાન કનેક્શન , USDTથી પાકિસ્તાન મોકલતા નાણા
Gujarat Weather Update: રાજ્યમાં ઠંડીનો ચમકારો, 12 શહેરોમાં 20 ડિગ્રીથી નીચું તાપમાન
Gujarat ATS: ગુજરાત ATSએ કરી મોટી કાર્યવાહી, આતંકી પ્રવૃત્તિ માટે આવેલા 3 શંકાસ્પદોની અટકાયત
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'હિન્દુ ધર્મ પણ રજિસ્ટર્ડ નથી': RSSની નોંધણી અને કરમુક્તિ વિવાદ પર મોહન ભાગવતનું મોટું નિવેદન, જાણો કેમ કહી આ વાત
'હિન્દુ ધર્મ પણ રજિસ્ટર્ડ નથી': RSSની નોંધણી અને કરમુક્તિ વિવાદ પર મોહન ભાગવતનું મોટું નિવેદન, જાણો કેમ કહી આ વાત
અમદાવાદમાં ઝડપાયેલા આતંકીઓને લઈને ચોંકાવનારો ઘટસ્ફોટ, દેશમાં પહેલીવાર 'પોઇઝન એટેક'નું કાવતરું!
અમદાવાદમાં ઝડપાયેલા આતંકીઓને લઈને ચોંકાવનારો ઘટસ્ફોટ, દેશમાં પહેલીવાર 'પોઇઝન એટેક'નું કાવતરું!
Maharashtra: ઠાકરે પરિવારના ઘર પર ડ્રોન  ઉડતા મચ્યો હડકંપ, સુરક્ષા એજન્સીઓ એલર્ટ
Maharashtra: ઠાકરે પરિવારના ઘર પર ડ્રોન ઉડતા મચ્યો હડકંપ, સુરક્ષા એજન્સીઓ એલર્ટ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
આજે જૂનાગઢનો મુક્તિ દિવસ,CM એ આરઝી હકુમતના સ્વાતંત્ર્ય સેનાનીઓના પરિવારજનોનું શાલ ઓઢાડી કર્યું સન્માન
આજે જૂનાગઢનો મુક્તિ દિવસ,CM એ આરઝી હકુમતના સ્વાતંત્ર્ય સેનાનીઓના પરિવારજનોનું શાલ ઓઢાડી કર્યું સન્માન
દાદી પાસે સુતી હતી માસુમ....મચ્છરદાની કાપીને કર્યું અપહરણ પછી કર્યો બળાત્કાર, બીજા દિવસે લોહીથી લથપથ મળી લાશ
દાદી પાસે સુતી હતી માસુમ....મચ્છરદાની કાપીને કર્યું અપહરણ પછી કર્યો બળાત્કાર, બીજા દિવસે લોહીથી લથપથ મળી લાશ
રાજકોટ આહિર સમાજનો ક્રાંતિકારી નિર્ણય: પ્રિ-વેડિંગ ફોટોશૂટ, કંકુ પગલાં અને ફટાકડા ફોડવા પર સંપૂર્ણ પ્રતિબંધ
રાજકોટ આહિર સમાજનો ક્રાંતિકારી નિર્ણય: પ્રિ-વેડિંગ ફોટોશૂટ, કંકુ પગલાં અને ફટાકડા ફોડવા પર સંપૂર્ણ પ્રતિબંધ
હવે બેંક ખાતા વગર પણ ચાલશે UPI! બાળકો પણ કરી શકશે ઓનલાઈન પેમેન્ટ; જાણો સંપૂર્ણ વિગતો
હવે બેંક ખાતા વગર પણ ચાલશે UPI! બાળકો પણ કરી શકશે ઓનલાઈન પેમેન્ટ; જાણો સંપૂર્ણ વિગતો
Embed widget