શોધખોળ કરો

Video : ખુંખાર સિંહણ સાથે મહિલાએ કર્યું કંઈક એવું કે લોકો જોતા જ રહી ગયા

સિંહને જંગલનો રાજા કહેવામાં આવે છે. ભલભલા શિકારી પ્રાણી સિંહની સામે ઊભા રહેવાની કે તેને પડકારવાની હિંમત સુદ્ધા કરતા નથી. ખુંખાર સિંહ અને સિંહણ શિકારમાં એટલા નિષ્ણાત હોય છે કે...

Viral Video: આજકાલ સોશિયલ મીડિયા પર જાનવરોના કાળજુ કંપાવી દે તેવા વીડિયો વાયરલ થતા જોવા મળી રહ્યા છે. લોકોને ખુંખાર જંગલી પ્રાણીના વીડિયો જોવા અને તેમની જીવનશૈલી વિશે જાણવાનું પસંદ છે. તાજેતરમાં જ સોશિયલ મીડિયા પર એક વીડિયો સામે આવ્યો છે જેમાં એક ખુંખાર સિંહણ એક મહિલા સામે લાચાર જોવા મળે છે.

સિંહને જંગલનો રાજા કહેવામાં આવે છે. ભલભલા શિકારી પ્રાણી સિંહની સામે ઊભા રહેવાની કે તેને પડકારવાની હિંમત સુદ્ધા કરતા નથી. ખુંખાર સિંહ અને સિંહણ શિકારમાં એટલા નિષ્ણાત હોય છે કે, એક જ હુમલામાં ભલભલા જાનવરના રામ રમાડી નાખે છે. પરંતુ એક મહિલા સિંહણને જાણે કોઈ કુતરૂ-બિલાડું હોય એ રીતે બગલમાં ઉચકીને લઈ જતી જોઈ યુઝર્સનો તો રીતસરનો પરસેવો છૂટી ગયો હતો.

વાયરલ થઈ રહેલો આ વીડિયો સોશિયલ મીડિયાના ઘણા પ્લેટફોર્મ પર શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં એક મહિલા ગર્જના કરતી સિંહણને ઉચકીને બગલમાં ઘાલી લઈ જતી જોવા મળે છે. જોકે સામે સિંહણ પણ કોઈ નાના બાળક જેવું વર્તન કરતી જોવા મળે છે. હાલમાં કુવૈતી અખબાર અલ-અન્બામાં જણાવ્યા પ્રમાણે, સિંહણને લઈ જનારી મહિલા તેની માલિક છે.

યુઝર્સ વીડિયો જોઈ લોકો આશ્ચર્યચકિત 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by توفيق المحمد علي (@twfeq)

આ સિંહણને મહિલા દ્વારા પાળવામાં આવી છે.  પરંતુ તક મળતા જ આ સિંહણ તેની માલકણના ઘરેથી ઘરેથી ભાગી ગઈ હતી. જેને જોઈને રસ્તા પર ભાગમભાગ મચી ગઈ હતી. આ વાતની જાણ થતાં જ માલકણએ સિંહણને તુરંત જ કાબૂમાં કરી લીધી. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોને લાખોની સંખ્યામાં વ્યુઝ મળી રહ્યાં છે.

બેશરમ વ્યક્તિ કેજરીવાલને પણ પોતાના ગુરુ માને છે

ભાજપના પ્રવક્તા ગૌરવ ભાટિયાએ કહ્યું હતું કે, "બે દિવસ પહેલા જ અરવિંદ કેજરીવાલની હરકતો અને સત્યેન્દ્ર જૈનના મસાજની ઘટનાથી સમગ્ર ભારતની લોકશાહી શર્મશાર બની હતી. અમે કહ્યું હતું કે, આ આમ આદમી પાર્ટી નથી, આ સ્પા-મસાજ પાર્ટી છે. જો કોઈ અન્ય રાજકીય પક્ષ હોત અને કોઈ ભ્રષ્ટ અને અપ્રમાણિક પ્રધાન દ્વારા માલિશ કરવામાં આવી હોત તો તે પક્ષના વડાએ કાન પકડીને જનતાની માફી માંગી હોત. કહેત કે મને માફ કરજો, હું બંધારણ હેઠળ લીધેલા શપથનું પાલન કરી શક્યો નથી. મારા ભ્રષ્ટ મંત્રી જે કૃત્ય કરી રહ્યા છે, હું તેને તરત જ બરતરફ કરું છું.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

વિશ્વને સતાવી રહ્યો છે ભયાનાક યુદ્ધનો ડર, ઇઝરાયેલ સંકેત આપતાં કહ્યું કે – અમે હજુ બ્રેક લેવાના.....
વિશ્વને સતાવી રહ્યો છે ભયાનાક યુદ્ધનો ડર, ઇઝરાયેલ સંકેત આપતાં કહ્યું કે – અમે હજુ બ્રેક લેવાના.....
Rain Forecast: નવરાત્રીને બે દિવસ બાકી, વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી દીધી મોટી આગાહી
Rain Forecast: નવરાત્રીને બે દિવસ બાકી, વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી દીધી મોટી આગાહી
Tripura News: ઘોર કળિયુગ! રાક્ષસ જેવા પુત્રોએ માતાને ઝાડ સાથે બાંધીને જીવતી સળગાવી
Tripura News: ઘોર કળિયુગ! રાક્ષસ જેવા પુત્રોએ માતાને ઝાડ સાથે બાંધીને જીવતી સળગાવી
શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સ 1300 અને નિફ્ટી 370 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોને 3700000000000 નું નુકસાન
શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સ 1300 અને નિફ્ટી 370 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોને 3700000000000 નું નુકસાન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | કોના દબાણથી આ દબાણ?Hun To Bolish | હું તો બોલીશ | 'ગુંડારાજ'Ahmedabad News | નકલીના ખેલે હદ વટાવી, બાપુની જગ્યાએ અનુપમખેર વાળી ચલણી નોટથી કરી કરોડની છેતરપિંડીGujarat Government | ખેડૂતો માટે રાજ્ય સરકારનો વધુ એક આવકારદાયક નિર્ણય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વિશ્વને સતાવી રહ્યો છે ભયાનાક યુદ્ધનો ડર, ઇઝરાયેલ સંકેત આપતાં કહ્યું કે – અમે હજુ બ્રેક લેવાના.....
વિશ્વને સતાવી રહ્યો છે ભયાનાક યુદ્ધનો ડર, ઇઝરાયેલ સંકેત આપતાં કહ્યું કે – અમે હજુ બ્રેક લેવાના.....
Rain Forecast: નવરાત્રીને બે દિવસ બાકી, વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી દીધી મોટી આગાહી
Rain Forecast: નવરાત્રીને બે દિવસ બાકી, વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી દીધી મોટી આગાહી
Tripura News: ઘોર કળિયુગ! રાક્ષસ જેવા પુત્રોએ માતાને ઝાડ સાથે બાંધીને જીવતી સળગાવી
Tripura News: ઘોર કળિયુગ! રાક્ષસ જેવા પુત્રોએ માતાને ઝાડ સાથે બાંધીને જીવતી સળગાવી
શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સ 1300 અને નિફ્ટી 370 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોને 3700000000000 નું નુકસાન
શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સ 1300 અને નિફ્ટી 370 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોને 3700000000000 નું નુકસાન
ખેડૂતો માટે ગુજરાત સરકારનો વધુ એક આવકારદાયક નિર્ણય, આ તારીખથી ૯૦ દિવસ સુધી ટેકાના ભાવે ખરીદી થશે
ખેડૂતો માટે ગુજરાત સરકારનો વધુ એક આવકારદાયક નિર્ણય, આ તારીખથી ૯૦ દિવસ સુધી ટેકાના ભાવે ખરીદી થશે
અજમેર દરગાહના સરવર ચિશ્તીનું મોટું નિવેદન, 'અસદુદ્દીન ઓવૈસીને મુસ્લિમો પોતાના...'
અજમેર દરગાહના સરવર ચિશ્તીનું મોટું નિવેદન, 'અસદુદ્દીન ઓવૈસીને મુસ્લિમો પોતાના...'
ચિરાગ પાસવાન એનડીએને મોટો ઝટકો આપવાની તૈયારીમાં! નિવેદન આપીને મોટા સંકેત આપ્યા
ચિરાગ પાસવાન એનડીએને મોટો ઝટકો આપવાની તૈયારીમાં! નિવેદન આપીને મોટા સંકેત આપ્યા
આ ગુજરાતી કંપની 24000થી વધુ લોકોને નોકરી આપશે, 8000 કરોડ રૂપિયાનું કરશે રોકાણ
આ ગુજરાતી કંપની 24000થી વધુ લોકોને નોકરી આપશે, 8000 કરોડ રૂપિયાનું કરશે રોકાણ
Embed widget