શોધખોળ કરો

ભાવનગરનો ભાલ પંથક જળબંબાકાર: માનવસર્જિત પૂરે અનેક ગામોને બેટમાં ફેરવ્યા, ગેરકાયદે પાળાથી પાણીનો નિકાલ અટક્યો

Bhavnagar floods: ડ્રોન કેમેરામાં કેદ થયા વિનાશકારી દ્રશ્યો; માઢીયા, પાળીયાદ, દેવળીયા સહિતના ગામોમાં ભારે તારાજી; 10 વર્ષથી સમસ્યા છતાં તંત્રની નિષ્ક્રિયતા બાદ કાર્યવાહી શરૂ.

Bhavnagar floods: ડ્રોન કેમેરામાં કેદ થયા વિનાશકારી દ્રશ્યો; માઢીયા, પાળીયાદ, દેવળીયા સહિતના ગામોમાં ભારે તારાજી; 10 વર્ષથી સમસ્યા છતાં તંત્રની નિષ્ક્રિયતા બાદ કાર્યવાહી શરૂ.

Bhal Panthak rain news: ધોધમાર વરસાદ બાદ ભાવનગર જિલ્લાના ભાલ પંથકમાં સર્વત્ર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. જ્યાં જુઓ ત્યાં ફક્ત પાણી જ પાણી દેખાઈ રહ્યું છે, અને ડ્રોન કેમેરામાં કેદ થયેલા આકાશી દ્રશ્યો આ જળબંબાકારની ભયાવહતા દર્શાવે છે. આ પૂર સંપૂર્ણપણે માનવસર્જિત હોવાનું સામે આવ્યું છે, જેના કારણે ભાલ પંથકના મોટાભાગના ગામડાઓ બેટમાં ફેરવાઈ ગયા છે.

1/5
ખાસ કરીને, માઢીયા ગામના દ્રશ્યો હૃદયદ્રાવક છે. અહીં મીઠાના અગરોના માલિકો દ્વારા ગેરકાયદે બાંધવામાં આવેલા પાળા વરસાદી પાણીના કુદરતી નિકાલમાં અવરોધરૂપ બન્યા છે.
ખાસ કરીને, માઢીયા ગામના દ્રશ્યો હૃદયદ્રાવક છે. અહીં મીઠાના અગરોના માલિકો દ્વારા ગેરકાયદે બાંધવામાં આવેલા પાળા વરસાદી પાણીના કુદરતી નિકાલમાં અવરોધરૂપ બન્યા છે.
2/5
આના પરિણામે, વરસાદના પાણીનો ભરાવો થતાં ગામોના ગામો બેટમાં ફેરવાઈ ગયા છે. ભાલ પંથકના પાળીયાદ, દેવળીયા, માઢીયા, સવાઈનગર, સનેસ, ખેતા ખાટલી, અને કાળા તળાવ જેવા ગામો આ માનવસર્જિત પૂરને કારણે ભારે નુકસાન પામ્યા છે અને જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે.
આના પરિણામે, વરસાદના પાણીનો ભરાવો થતાં ગામોના ગામો બેટમાં ફેરવાઈ ગયા છે. ભાલ પંથકના પાળીયાદ, દેવળીયા, માઢીયા, સવાઈનગર, સનેસ, ખેતા ખાટલી, અને કાળા તળાવ જેવા ગામો આ માનવસર્જિત પૂરને કારણે ભારે નુકસાન પામ્યા છે અને જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે.

સમાચાર ફોટો ગેલેરી

આગળ જુઓ
Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

બગદાણા હુમલા કેસમાં મોટા સમાચારઃ કોળી સમાજના દિગ્ગજ નોતાઓ મળતા જ મુખ્યમંત્રીએ લીધો મોટો નિર્ણય
બગદાણા હુમલા કેસમાં મોટા સમાચારઃ કોળી સમાજના દિગ્ગજ નોતાઓ મળતા જ મુખ્યમંત્રીએ લીધો મોટો નિર્ણય
ગાંધીનગરમાં ટાઈફોઈડનો વિસ્ફોટ: 152 દર્દી દાખલ, 2 બાળકોના મોતથી ફફડાટ
ગાંધીનગરમાં ટાઈફોઈડનો વિસ્ફોટ: 152 દર્દી દાખલ, 2 બાળકોના મોતથી ફફડાટ
દુનિયા પર સંકટના વાદળો! શું 2026 માં સોનું જ બચાવશે ? રોકાણકારો માટે મોટી સલાહ
દુનિયા પર સંકટના વાદળો! શું 2026 માં સોનું જ બચાવશે ? રોકાણકારો માટે મોટી સલાહ
બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર,  કોળી સમાજના દિગ્ગજ નેતાઓ મુખ્યમંત્રીને મળ્યા
બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર,  કોળી સમાજના દિગ્ગજ નેતાઓ મુખ્યમંત્રીને મળ્યા
ABP Premium

વિડિઓઝ

Somnath Temple: સોમનાથ મંદિર પર આક્રમણના 1000 વર્ષ પૂર્ણ થતાં PM મોદીએ લખ્યો બ્લોગ
Surat News: સુરતમાં તબેલાની આડમાં ચાલતા નકલી ઘીના કાળા કારોબારનો પર્દાફાશ
Bagdana Controversy: બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર
Gujarat Weather Update: રાજ્યમાં વધ્યો ઠંડીનો ચમકારો,11 શહેરમાં 15 ડિગ્રીથી નીચું તાપમાન
Singer Hardil Pandya attacked: સોંગના ક્રેડિટ વિવાદમાં મુંબઈના સિંગર હાર્દિલ પંડ્યા પર અમદાવાદમાં હુમલો

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બગદાણા હુમલા કેસમાં મોટા સમાચારઃ કોળી સમાજના દિગ્ગજ નોતાઓ મળતા જ મુખ્યમંત્રીએ લીધો મોટો નિર્ણય
બગદાણા હુમલા કેસમાં મોટા સમાચારઃ કોળી સમાજના દિગ્ગજ નોતાઓ મળતા જ મુખ્યમંત્રીએ લીધો મોટો નિર્ણય
ગાંધીનગરમાં ટાઈફોઈડનો વિસ્ફોટ: 152 દર્દી દાખલ, 2 બાળકોના મોતથી ફફડાટ
ગાંધીનગરમાં ટાઈફોઈડનો વિસ્ફોટ: 152 દર્દી દાખલ, 2 બાળકોના મોતથી ફફડાટ
દુનિયા પર સંકટના વાદળો! શું 2026 માં સોનું જ બચાવશે ? રોકાણકારો માટે મોટી સલાહ
દુનિયા પર સંકટના વાદળો! શું 2026 માં સોનું જ બચાવશે ? રોકાણકારો માટે મોટી સલાહ
બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર,  કોળી સમાજના દિગ્ગજ નેતાઓ મુખ્યમંત્રીને મળ્યા
બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર,  કોળી સમાજના દિગ્ગજ નેતાઓ મુખ્યમંત્રીને મળ્યા
સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો: SC/ST/OBC કેટેગરીના ઉમેદવારો માટે ખુશીના સમાચાર, સરકારી નોકરીમાં મેરિટને....
સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો: SC/ST/OBC કેટેગરીના ઉમેદવારો માટે ખુશીના સમાચાર, સરકારી નોકરીમાં મેરિટને....
11 જાન્યુઆરીએ ગુજરાતની મુલાકાત લેશે PM મોદી,સોમનાથ સ્વાભિમાન મહોત્સવમાં લેશે ભાગ
11 જાન્યુઆરીએ ગુજરાતની મુલાકાત લેશે PM મોદી,સોમનાથ સ્વાભિમાન મહોત્સવમાં લેશે ભાગ
IPL 2026: બાંગ્લાદેશની અવળચંડાઈ, IPL પ્રસારણ પર લગાવ્યો પ્રતિબંધ  
IPL 2026: બાંગ્લાદેશની અવળચંડાઈ, IPL પ્રસારણ પર લગાવ્યો પ્રતિબંધ  
8th Pay Commission: 8મું પગાર પંચ ક્યારથી થશે લાગુ, સરકારી કર્મચારીઓને કેટલું મળશે એરિયર્સ ?
8th Pay Commission: 8મું પગાર પંચ ક્યારથી થશે લાગુ, સરકારી કર્મચારીઓને કેટલું મળશે એરિયર્સ ?
Embed widget