શોધખોળ કરો

IND Vs ENG: કોહલી વિના પ્રથમ ટેસ્ટમા કેવી હશે ભારતની પ્લેઇંગ-11? નંબર 4 પર આ ખેલાડીને મળી શકે છે તક

IND Vs ENG: ભારતનો સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી ઈંગ્લેન્ડ સામેની પ્રથમ બે ટેસ્ટ મેચમાંથી બહાર થઇ ગયો છે

IND Vs ENG: ભારતનો સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી ઈંગ્લેન્ડ સામેની પ્રથમ બે ટેસ્ટ મેચમાંથી બહાર થઇ ગયો છે એવામાં પ્રથમ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ 11માં તેના સ્થાને કોને સમાવેશ કરવામાં આવશે તેને લઇને અનેક ચર્ચાઓ થઇ રહી છે. સૌથી મોટો સવાલ એ છે કે મિડલ ઓર્ડરમાં વિરાટ કોહલીનું સ્થાન કોણ લેશે. BCCIએ હજુ સુધી પ્રથમ બે ટેસ્ટ માટે વિરાટ કોહલીના બદલે કોઇ અન્ય ખેલાડીના નામની જાહેરાત કરી નથી. આ પહેલા સોમવારે માહિતી સામે આવી હતી કે અંગત કારણોસર વિરાટ કોહલી ઈંગ્લેન્ડ સામે 25 જાન્યુઆરીથી શરૂ થનારી શ્રેણીની પ્રથમ બે મેચમાં ભાગ લેશે નહીં. હવે પ્લેઈંગ 11માં વિરાટની જગ્યાએ કેએલ રાહુલના રમવાની શક્યતા વધી ગઈ છે.

કેએલ રાહુલ તે ખેલાડી છે જે પ્લેઇંગ 11માં વિરાટ કોહલીનું સ્થાન લેશે. તાજેતરમાં દક્ષિણ આફ્રિકા પ્રવાસ દરમિયાન કેએલ રાહુલે મિડલ ઓર્ડરમાં બેટિંગ કરતા શાનદાર સદી ફટકારી હતી. જોકે, કેએલ રાહુલે દક્ષિણ આફ્રિકા સામે વિકેટકીપિંગની જવાબદારી પણ લીધી હતી. પરંતુ ભારતમાં ટર્નિંગ ટ્રેકને કારણે રાહુલ માત્ર બેટ્સમેન તરીકે જ રમતો જોવા મળશે. રાહુલ પાંચમા નંબરે બેટિંગ કરે તેવી શક્યતા છે.

ચોથા નંબર પર બેટિંગની જવાબદારી શ્રેયસ ઐય્યરને આપવામાં આવી શકે છે. હોમ પીચો પર ઐય્યરનો રેકોર્ડ ઘણો શાનદાર રહ્યો છે. ઐય્યર છેલ્લા બે વર્ષથી ટેસ્ટ ટીમનો ભાગ છે અને પસંદગીકારો પણ તેને ભવિષ્યના સ્ટાર તરીકે જોઈ રહ્યા છે. આવી સ્થિતિમાં શ્રેયસને ચોથા નંબર પર બેટિંગ કરવાની તક આપવામાં આવશે. પહેલાની જેમ જ શુભમન ગિલ હજુ પણ ત્રીજા નંબર પર રમતો જોવા મળશે જ્યારે ઓપનિંગની જવાબદારી કેપ્ટન રોહિત શર્મા અને યશસ્વી જયસ્વાલના હાથમાં રહેશે.                                                                              

ભારતની સંભવિત પ્લેઇંગ-11

રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, શ્રેયસ ઐય્યર, કેએલ રાહુલ, રવિન્દ્ર જાડેજા, કેએસ ભરત (વિકેટકીપર), આર. અશ્વિન, અક્ષર પટેલ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad: પેસેન્જર લેવા રસ્તા પર ઉભેલી AMTS  પાછળ ઘૂસી ગઈ XUV, એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત
Ahmedabad: પેસેન્જર લેવા રસ્તા પર ઉભેલી AMTS પાછળ ઘૂસી ગઈ XUV, એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત
ઓક્સફોર્ડમાં મમતા બેનર્જીના ભાષણ દરમિયાન થયો હોબાળો, પ્રદર્શનકારીઓને કહ્યું- 'તમને મીઠાઇ ખવડાવીશ'
ઓક્સફોર્ડમાં મમતા બેનર્જીના ભાષણ દરમિયાન થયો હોબાળો, પ્રદર્શનકારીઓને કહ્યું- 'તમને મીઠાઇ ખવડાવીશ'
હરિયાણામાં અકસ્માતમાં ગુજરાતના પોલીસકર્મી સહિત ત્રણનાં મોત, ગાર્ડ ઓફ ઓનર સાથે કરાશે અંતિમ સંસ્કાર
હરિયાણામાં અકસ્માતમાં ગુજરાતના પોલીસકર્મી સહિત ત્રણનાં મોત, ગાર્ડ ઓફ ઓનર સાથે કરાશે અંતિમ સંસ્કાર
અમેરિકાએ આપી ધમકી તો ઇરાને 3000 જહાજો કર્યા તૈનાત, હવે યુદ્ધના મૂડમાં મુસ્લિમ દેશ
અમેરિકાએ આપી ધમકી તો ઇરાને 3000 જહાજો કર્યા તૈનાત, હવે યુદ્ધના મૂડમાં મુસ્લિમ દેશ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Banaskantha Crime: બનાસકાંઠામાં બાળકોના હાથ પર બ્લેડના કાપા, તપાસનો ધમધમાટ શરૂSurat: જિલ્લામાં ભૂસ્તર વિભાગનો સપાટો, બે કરોડથી વધુનો મુદ્દામાલ કર્યો જપ્તAhmedabad: આ જુઓ રફ્તારનો કહે, પૂરઝડપે કાર દોડતા લક્ઝરી બસ અને AMTS બસ વચ્ચે ફસાઈAhmedabad Accident: AMTS અને XUS વચ્ચે ભયાનક અક્સમાત, એકનું મોત; ગાડીનો કચ્ચરઘાણ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad: પેસેન્જર લેવા રસ્તા પર ઉભેલી AMTS  પાછળ ઘૂસી ગઈ XUV, એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત
Ahmedabad: પેસેન્જર લેવા રસ્તા પર ઉભેલી AMTS પાછળ ઘૂસી ગઈ XUV, એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત
ઓક્સફોર્ડમાં મમતા બેનર્જીના ભાષણ દરમિયાન થયો હોબાળો, પ્રદર્શનકારીઓને કહ્યું- 'તમને મીઠાઇ ખવડાવીશ'
ઓક્સફોર્ડમાં મમતા બેનર્જીના ભાષણ દરમિયાન થયો હોબાળો, પ્રદર્શનકારીઓને કહ્યું- 'તમને મીઠાઇ ખવડાવીશ'
હરિયાણામાં અકસ્માતમાં ગુજરાતના પોલીસકર્મી સહિત ત્રણનાં મોત, ગાર્ડ ઓફ ઓનર સાથે કરાશે અંતિમ સંસ્કાર
હરિયાણામાં અકસ્માતમાં ગુજરાતના પોલીસકર્મી સહિત ત્રણનાં મોત, ગાર્ડ ઓફ ઓનર સાથે કરાશે અંતિમ સંસ્કાર
અમેરિકાએ આપી ધમકી તો ઇરાને 3000 જહાજો કર્યા તૈનાત, હવે યુદ્ધના મૂડમાં મુસ્લિમ દેશ
અમેરિકાએ આપી ધમકી તો ઇરાને 3000 જહાજો કર્યા તૈનાત, હવે યુદ્ધના મૂડમાં મુસ્લિમ દેશ
જમ્મુ કાશ્મીરના કઠુઆમાં એન્કાઉન્ટરમાં ત્રણ આતંકી ઠાર, ત્રણ જવાન થયા શહીદ
જમ્મુ કાશ્મીરના કઠુઆમાં એન્કાઉન્ટરમાં ત્રણ આતંકી ઠાર, ત્રણ જવાન થયા શહીદ
ચેન્નઇની પીચ પર કોનું ચાલશે રાજ? મુંબઇ બાદ બેંગલુરુને હરાવવા તૈયાર ગાયકવાડ
ચેન્નઇની પીચ પર કોનું ચાલશે રાજ? મુંબઇ બાદ બેંગલુરુને હરાવવા તૈયાર ગાયકવાડ
Nitin Gadkari: શૌચાલયના પાણીથી વાર્ષિક 300 કરોડ રૂપિયાની કમાણી? જાણો નીતિન ગડકરીએ કેવીરીતે કરી આ કમાલ
Nitin Gadkari: શૌચાલયના પાણીથી વાર્ષિક 300 કરોડ રૂપિયાની કમાણી? જાણો નીતિન ગડકરીએ કેવીરીતે કરી આ કમાલ
કેટલી છે Honda Shineની ઓન-રોડ કિંમત? આ બાઇક ખરીદવા કેટલી ચૂકવવી પડશે EMI?
કેટલી છે Honda Shineની ઓન-રોડ કિંમત? આ બાઇક ખરીદવા કેટલી ચૂકવવી પડશે EMI?
Embed widget