શોધખોળ કરો

World Cup 2023 Venues: વર્લ્ડ કપ 2023 ના વેન્યૂની IPL ફાઈનલ બાદ થઈ શકે છે જાહેરાત, BCCI બનાવી રહ્યું છે પ્લાન

ICC ODI વર્લ્ડ કપ 2023 ભારતમાં યોજાવાનો છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ ટૂંક સમયમાં આ માટે તૈયારી શરૂ કરશે. હાલમાં જ વર્લ્ડ કપને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે.

World Cup 2023 Venues BCCI: ICC ODI વર્લ્ડ કપ 2023 ભારતમાં યોજાવાનો છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ ટૂંક સમયમાં આ માટે તૈયારી શરૂ કરશે. હાલમાં જ વર્લ્ડ કપને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. અહેવાલો અનુસાર BCCI ટૂંક સમયમાં વર્લ્ડ કપ માટે મેદાનની જાહેરાત કરશે. આઈપીએલ 2023ની ફાઈનલ મેચ બાદ વર્લ્ડ કપના સ્થળની જાહેરાત થઈ શકે છે. આ ટુર્નામેન્ટમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ દુનિયાભરના ચાહકો નિહાળશે.

વર્લ્ડ કપ 2023નું શેડ્યૂલ હજુ જાહેર કરવામાં આવ્યું નથી. પરંતુ ટૂંક સમયમાં સ્થળ અંગે અપડેટ પ્રાપ્ત થઈ શકે છે. ANI અનુસાર BCCI આની જાહેરાત IPL 2023ની ફાઇનલ મેચ બાદ કરી શકે છે. IPLની ફાઇનલ મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે 28 મેના રોજ રમાશે. આ મેચ અમદાવાદમાં યોજાશે. આ પછી સ્થળ વિશે અપડેટ પ્રાપ્ત થઈ શકે છે. અમદાવાદને સ્થળમાં પ્રાથમિકતા મળી શકે છે.

જો આપણે વર્લ્ડ કપ 2023 ના સ્થળ વિશે વાત કરીએ તો ઘણા મોટા શહેરો પર  નજર હશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બેંગ્લોરના એમ.ચિન્નાસ્વામી સ્ટેડિયમ, ચેન્નાઈના એમ.એ. ચિદમ્બરમ સ્ટેડિયમ, દિલ્હીનું અરુણ જેટલી સ્ટેડિયમ, ધર્મશાલામાં હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ, ગુવાહાટીમાં આસામ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ અને હૈદરાબાદના રાજીવ ગાંધી સ્ટેડિયમનો સમાવેશ થઈ શકે છે. તેમાં કોલકાતાના ઈડન ગાર્ડન્સ, ઈન્દોરમાં હોલકર સ્ટેડિયમ અને મુંબઈનું વાનખેડે સ્ટેડિયમ પણ સામેલ છે.

નોંધપાત્ર વાત એ છે કે વર્લ્ડ કપ 2023 ભારતમાં યોજાવાનો છે. આ પહેલા પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ઘણા મોટા નિવેદન આપ્યા છે. પીસીબી ચીફે કહ્યું હતું કે જો ભારત એશિયા કપ રમવા માટે પાકિસ્તાન નહીં આવે તો તેઓ પણ ભારત નહીં આવે. આ વખતે એશિયા કપ પાકિસ્તાનમાં યોજાવાનો છે. પરંતુ હાલમાં બંને ટુર્નામેન્ટના સ્થળની સ્થિતિ સ્પષ્ટ નથી. પરંતુ વર્લ્ડકપ માટે પાકિસ્તાન ભારત આવે તેવી સંભાવના છે.  

IPL ફાઇનલ મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) અને ગુજરાત ટાઇટન્સ (GT) વચ્ચે

IPLની 16મી સિઝનની ફાઇનલ મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) અને ગુજરાત ટાઇટન્સ (GT) વચ્ચે 28 મેના રોજ રમાશે. આ સિઝનની શરૂઆત પણ બંને ટીમો વચ્ચેની મેચથી થઈ હતી. આ પછી ક્વોલિફાયર 1 મેચ પણ ચેન્નાઈ અને ગુજરાત વચ્ચે રમાઈ હતી. હવે આ બંને ટીમો ફાઈનલ મેચમાં ફરી સામસામે થશે.

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સ્લીપર બસમાં આગ લાગવાની ઘટનાઓ રોકવા કેંદ્ર સરકારનો મોટો નિર્ણય, આ સુરક્ષા ફીચર્સ જરુરી 
સ્લીપર બસમાં આગ લાગવાની ઘટનાઓ રોકવા કેંદ્ર સરકારનો મોટો નિર્ણય, આ સુરક્ષા ફીચર્સ જરુરી 
'21 દેશોમાં ન કરો મુસાફરી', અમેરિકાએ પોતાના નાગરિકો માટે જાહેર કરી એડવાઈઝરી 
'21 દેશોમાં ન કરો મુસાફરી', અમેરિકાએ પોતાના નાગરિકો માટે જાહેર કરી એડવાઈઝરી 
રાજપીપળામાં મંદિરના બંધ રુમમાંથી વાઘના શંકાસ્પદ 40 ચામડા અને 130 નખ મળ્યા
રાજપીપળામાં મંદિરના બંધ રુમમાંથી વાઘના શંકાસ્પદ 40 ચામડા અને 130 નખ મળ્યા
ભારત-ન્યૂઝીલેન્ડ ટી20 સીરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, આ ખેલાડી 3 મેચમાંથી બહાર 
ભારત-ન્યૂઝીલેન્ડ ટી20 સીરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, આ ખેલાડી 3 મેચમાંથી બહાર 

વિડિઓઝ

Rajpipla News : રાજપીપળામાં મંદિરના મકાનમાંથી મળ્યા 37 શંકાસ્પદ વાઘના ચામડા અને 133 નખ
Ahmedabad Duplicate Police : અમદાવાદમાં પોલીસની ઓળખ આપી લોકો પાસેથી પૈસા પડાવતો શખ્સ ઝડપાયો
Gujarat Winter : ગુજરાતમાં વધશે ઠંડીનું જોર, 15થી 20 કિ.મી.ની ઝડપે ફૂંકાશે પવન, જુઓ અહેવાલ
Hun To Bolish : હું તો બોલીશ : સ્વાભિમાન પર્વનો પ્રારંભ
Hun To Bolish : હું તો બોલીશ : પેન્શન માટે પણ આપવાના રૂપિયા?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સ્લીપર બસમાં આગ લાગવાની ઘટનાઓ રોકવા કેંદ્ર સરકારનો મોટો નિર્ણય, આ સુરક્ષા ફીચર્સ જરુરી 
સ્લીપર બસમાં આગ લાગવાની ઘટનાઓ રોકવા કેંદ્ર સરકારનો મોટો નિર્ણય, આ સુરક્ષા ફીચર્સ જરુરી 
'21 દેશોમાં ન કરો મુસાફરી', અમેરિકાએ પોતાના નાગરિકો માટે જાહેર કરી એડવાઈઝરી 
'21 દેશોમાં ન કરો મુસાફરી', અમેરિકાએ પોતાના નાગરિકો માટે જાહેર કરી એડવાઈઝરી 
રાજપીપળામાં મંદિરના બંધ રુમમાંથી વાઘના શંકાસ્પદ 40 ચામડા અને 130 નખ મળ્યા
રાજપીપળામાં મંદિરના બંધ રુમમાંથી વાઘના શંકાસ્પદ 40 ચામડા અને 130 નખ મળ્યા
ભારત-ન્યૂઝીલેન્ડ ટી20 સીરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, આ ખેલાડી 3 મેચમાંથી બહાર 
ભારત-ન્યૂઝીલેન્ડ ટી20 સીરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, આ ખેલાડી 3 મેચમાંથી બહાર 
શું તમને પણ આવ્યો છે ઈ-ચલણનો મેસેજ ? સરકારે જાહેર કરી ચેતવણી, ભૂલથી પણ ન કરો આ કામ  
શું તમને પણ આવ્યો છે ઈ-ચલણનો મેસેજ ? સરકારે જાહેર કરી ચેતવણી, ભૂલથી પણ ન કરો આ કામ  
પરીક્ષાનો ડર થશે ખતમ! બોર્ડની પરીક્ષાઓ પહેલા વિદ્યાર્થીઓ માટે CBSE એ શરુ કરી મફત કાઉન્સેલિંગ સેવા
પરીક્ષાનો ડર થશે ખતમ! બોર્ડની પરીક્ષાઓ પહેલા વિદ્યાર્થીઓ માટે CBSE એ શરુ કરી મફત કાઉન્સેલિંગ સેવા
ટ્રેન ટિકિટ બુક કરતા પહેલા હંમેશા આ 7 વાતો તમને ખબર હોવી જોઈએ, જાણી લો તેના વિશે
ટ્રેન ટિકિટ બુક કરતા પહેલા હંમેશા આ 7 વાતો તમને ખબર હોવી જોઈએ, જાણી લો તેના વિશે
India Weather: પહાડો પર બરફવર્ષાથી ઉત્તર ભારતમાં કોલ્ડવેવનો કહેર, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 
India Weather: પહાડો પર બરફવર્ષાથી ઉત્તર ભારતમાં કોલ્ડવેવનો કહેર, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 
Embed widget