શોધખોળ કરો

IND vs ENG: ભારત-ઇગ્લેન્ડ વચ્ચેની ચોથી ટી-20માં વરસાદ બનશે વિલન? જાણો પુણેમાં હવામાનની સ્થિતિ?

IND vs ENG 4th T20: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 5 ટી-20 મેચની શ્રેણીની ચોથી મેચ પુણેમાં રમાશે.

IND vs ENG 4th T20: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 5 ટી-20 મેચની શ્રેણીની ચોથી મેચ પુણેમાં રમાશે. આ મેચ ભારતીય સમય મુજબ સાંજે 7 વાગ્યે શરૂ થશે. સૂર્યકુમાર યાદવના કેપ્ટનશીપ હેઠળની ભારતીય ટીમ શ્રેણી જીતવા પર નજર રાખશે. જોસ બટલરની ટીમ ઇંગ્લેન્ડ મેચ જીતીને શ્રેણી બરાબર કરવા માંગશે, પરંતુ હાલમાં ચાહકોના મનમાં સૌથી મોટો પ્રશ્ન એ છે કે શુક્રવારે પુણેમાં હવામાન કેવું રહેશે? શું ચોથી T20 મેચમાં વરસાદ વિલન બની શકે છે? શુક્રવારે પુણેમાં હવામાન કેવું રહેશે તે આપણે જાણીશું?

શુક્રવારે પુણેમાં હવામાન કેવું રહેશે?

AccuWeather મુજબ, શુક્રવારે પુણેનું આકાશ સ્વચ્છ રહેશે. ક્રિકેટ ચાહકો માટે સારા સમાચાર એ છે કે વરસાદની કોઈ શક્યતા નથી. શહેરનું મહત્તમ તાપમાન 34 ડિગ્રી સેલ્સિયસ સુધી રહી શકે છે. જ્યારે લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસ રહેશે.

ભારતીય ટીમ શ્રેણી જીતવાના ઇરાદા સાથે ઉતરશે

આ મેચ ભારતીય સમય મુજબ સાંજે 7 વાગ્યે શરૂ થશે. હાલમાં 5 ટી-20 મેચની સીરિઝમાં ભારત 2-1થી આગળ છે. ભારતીય ટીમે પહેલી બે મેચમાં ઇંગ્લેન્ડને હરાવ્યું હતું, પરંતુ આ પછી ત્રીજી મેચમાં ઇંગ્લેન્ડની ટીમે ભારતીય ટીમને હરાવી દીધી હતી.

મિડલ ઓર્ડરમાં મોટો ફેરફાર થઈ શકે છે
ત્રીજા નંબર પર તિલક વર્મા અને ચોથા નંબર પર સૂર્યકુમાર યાદવ જવાબદારી સંભાળી શકે છે. તિલક અત્યાર સુધી શ્રેણીમાં શાનદાર ફોર્મમાં છે, જ્યારે સૂર્યાનું બેટ ફોર્મમાં નથી. હાર્દિક પંડ્યા ઉપરાંત, રિંકુ સિંહ અને અક્ષર પટેલ નીચલા મધ્યમ ક્રમમાં જવાબદારી સંભાળી શકે છે. ધ્રુવ જુરેલને પડતો મૂકવામાં આવી શકે છે. કારણ કે આ બેટ્સમેને રમાયેલી 2 મેચમાં નિરાશાજનક પ્રદર્શન કર્યું છે. તેણે છેલ્લી 2 મેચમાં 2 અને 4 રન બનાવ્યા છે.

અર્શદીપ સિંહને તક મળી શકે છે
સ્પિન બોલર તરીકે વોશિંગ્ટન સુંદર, વરુણ ચક્રવર્તી અને અક્ષર પટેલને તક મળી શકે છે. આ ઉપરાંત રવિ બિશ્નોઈને પડતો મૂકવામાં આવી શકે છે. ત્રીજી મેચમાં બિશ્નોઈ ઘણો મોંઘો સાબિત થયો. તેણે 4 ઓવરમાં 46 રન ખર્ચ્યા. તે જ સમયે, ત્રીજા મેચમાં આરામ આપવામાં આવેલા અર્શદીપ સિંહને બિશ્નોઈની જગ્યા તક મળી શકે છે. આ ઉપરાંત, મોહમ્મદ શમી ઝડપી બોલિંગ વિભાગની જવાબદારી સંભાળી શકે છે.

IND vs ENG: ચોથી T20માં ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાં થઈ શકે છે મોટી ફેરફાર, જુરેલ ઉપરાંત આ ખેલાડી પર લટકી તલવાર

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Myanmar Earthquake: મ્યાનમારમાં ભૂકંપના કારણે મસ્જિદ ધરાશાયી થતા 20 લોકોના મોત
Myanmar Earthquake: મ્યાનમારમાં ભૂકંપના કારણે મસ્જિદ ધરાશાયી થતા 20 લોકોના મોત
Gujarat Weather: અંબાલાલ પટેલની વિસ્ફોટક આગાહી, આ તારીખથી આકાશમાંથી વરસશે અગનજ્વાળા,વાવાઝોડું પણ ત્રાટકશે
Gujarat Weather: અંબાલાલ પટેલની વિસ્ફોટક આગાહી, આ તારીખથી આકાશમાંથી વરસશે અગનજ્વાળા,વાવાઝોડું પણ ત્રાટકશે
Earthquake Today: બેંગકોક, મ્યાંમાર અને ચીનમાં ભૂકંપથી તબાહી, જુઓ 5 ભયાનક વીડિયો 
Earthquake Today: બેંગકોક, મ્યાંમાર અને ચીનમાં ભૂકંપથી તબાહી, જુઓ 5 ભયાનક વીડિયો 
Gandhinagar: કેગના રિપોર્ટમાં ખુલાસો, ગુજરાતનું કુલ દેવું 3.85 લાખ કરોડ રૂપિયા પહોંચ્યું
Gandhinagar: કેગના રિપોર્ટમાં ખુલાસો, ગુજરાતનું કુલ દેવું 3.85 લાખ કરોડ રૂપિયા પહોંચ્યું
Advertisement
ABP Premium

વિડિઓઝ

Acharya Rakeshprasad : દેવી દેવતાઓની નિંદા કરનારા સ્વામિનારાયણના સાધુઓ માપમાં રહેજોArvind Kejriwal Call To Vikram Thakor:  વિક્રમ ઠાકોરને કેજરીવાલનો ફોન | શું કરી વાત?Thailand, Myanmar Earthquake: થાઇલેન્ડ અને મ્યાનમારમાં ભૂકંપથી તબાહી, અનેક લોકોના મોતGold-silver Price: સોના અને ચાંદીમાં આગ ઝરતી તેજી, ટ્રમ્પની ટેરિફની જાહેરાતથી ઊંચકાયા ભાવ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Myanmar Earthquake: મ્યાનમારમાં ભૂકંપના કારણે મસ્જિદ ધરાશાયી થતા 20 લોકોના મોત
Myanmar Earthquake: મ્યાનમારમાં ભૂકંપના કારણે મસ્જિદ ધરાશાયી થતા 20 લોકોના મોત
Gujarat Weather: અંબાલાલ પટેલની વિસ્ફોટક આગાહી, આ તારીખથી આકાશમાંથી વરસશે અગનજ્વાળા,વાવાઝોડું પણ ત્રાટકશે
Gujarat Weather: અંબાલાલ પટેલની વિસ્ફોટક આગાહી, આ તારીખથી આકાશમાંથી વરસશે અગનજ્વાળા,વાવાઝોડું પણ ત્રાટકશે
Earthquake Today: બેંગકોક, મ્યાંમાર અને ચીનમાં ભૂકંપથી તબાહી, જુઓ 5 ભયાનક વીડિયો 
Earthquake Today: બેંગકોક, મ્યાંમાર અને ચીનમાં ભૂકંપથી તબાહી, જુઓ 5 ભયાનક વીડિયો 
Gandhinagar: કેગના રિપોર્ટમાં ખુલાસો, ગુજરાતનું કુલ દેવું 3.85 લાખ કરોડ રૂપિયા પહોંચ્યું
Gandhinagar: કેગના રિપોર્ટમાં ખુલાસો, ગુજરાતનું કુલ દેવું 3.85 લાખ કરોડ રૂપિયા પહોંચ્યું
Earthquake: મ્યાનમાર અને થાઇલેન્ડમાં ભૂકંપથી મચી તબાહી, પીએમ મોદીએ કહ્યું- 'ભારત મદદ કરવા તૈયાર'
Earthquake: મ્યાનમાર અને થાઇલેન્ડમાં ભૂકંપથી મચી તબાહી, પીએમ મોદીએ કહ્યું- 'ભારત મદદ કરવા તૈયાર'
BCCI એ સ્પિન બોલિંગ કોચ માટે મંગાવી અરજીઓ, જાણો આ માટે શું છે જરૂરી?
BCCI એ સ્પિન બોલિંગ કોચ માટે મંગાવી અરજીઓ, જાણો આ માટે શું છે જરૂરી?
China Earthquake: ચીનમાં આવ્યો 7.9 ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, લોકો ઘર છોડીને ભાગ્યા, જુઓ ખૌફનાક વીડિયો
China Earthquake: ચીનમાં આવ્યો 7.9 ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, લોકો ઘર છોડીને ભાગ્યા, જુઓ ખૌફનાક વીડિયો
Earthquake: કેટલી તીવ્રતાનો ભૂકંપ આવે તો ઈમારતો ધરાશાયી થાય છે, જાણીને તમને લાગશે નવાઈ
Earthquake: કેટલી તીવ્રતાનો ભૂકંપ આવે તો ઈમારતો ધરાશાયી થાય છે, જાણીને તમને લાગશે નવાઈ
Embed widget