શોધખોળ કરો

Watch: બારબાડોસથી ડોમિનિકા રવાના થઈ ટીમ ઈન્ડિયા, ટ્રેનિંગમાં જુઓ કઈ રીતે પરસેવો પાડ્યો

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે 12 જુલાઈથી ટેસ્ટ શ્રેણી રમાશે. આ માટે ટીમ ઈન્ડિયા બારબાડોસથી ડોમિનિકા જવા રવાના થઈ ગઈ છે.

India vs West Indies 1st Test Dominica: ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે 12 જુલાઈથી ટેસ્ટ શ્રેણી રમાશે. આ માટે ટીમ ઈન્ડિયા બારબાડોસથી ડોમિનિકા જવા રવાના થઈ ગઈ છે. ભારતીય ખેલાડીઓએ બારબાડોસમાં પ્રેક્ટિસ મેચ રમી હતી. રોહિત શર્મા અને યશસ્વી જયસ્વાલે આમાં સારું પ્રદર્શન કર્યું હતું. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે એક વીડિયો શેર કર્યો છે જેમાં ખેલાડીઓ પ્રેક્ટિસ કરતા જોવા મળે છે.

વાસ્તવમાં BCCIએ સોશિયલ મીડિયા પર ટીમ ઈન્ડિયાનો એક વીડિયો શેર કર્યો છે. જેમાં રોહિત શર્મા, રવિન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, વિરાટ કોહલી અને ટીમના ખેલાડીઓ પ્રેક્ટિસ કરતા જોવા મળે છે. કોહલીએ નેટ્સમાં ઘણો પરસેવો પાડ્યો હતો. તેણે ઘણા પ્રકારના શોટ્સ રમ્યા હતા. અશ્વિન અને જાડેજાએ બોલિંગમાં પોતાનો હાથ અજમાવ્યો હતો. આ બંનેએ કોહલી-રોહિત સહિત અન્ય બેટ્સમેનોની પ્રેક્ટિસમાં પણ મદદ કરી હતી.

રોહિત શર્માની કેપ્ટન્સીમાં ટીમ ઈન્ડિયા 12 જુલાઈથી ટેસ્ટ સિરીઝ રમશે. આ શ્રેણી માટે ભારતે યુવા ખેલાડીઓને પણ તક આપી છે. ભારતે યશસ્વી જયસ્વાલ અને ઋતુરાજ ગાયકવાડને ટીમમાં સ્થાન આપ્યું છે. યશસ્વીને પ્લેઈંગ ઈલેવનમાં પણ જગ્યા આપવામાં આવી છે. પ્રેક્ટિસ સેશન દરમિયાન તે લયમાં દેખાઈ રહ્યો હતો. બોલિંગ માટે ટીમે મુકેશ કુમાર, નવદીપ સૈની, જયદેવ ઉનડકટ અને શાર્દુલ ઠાકુરને ટીમમાં સ્થાન આપ્યું છે. મુકેશ અને નવદીપે ઘરેલું મેચોમાં સારું પ્રદર્શન કર્યું છે.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Team India (@indiancricketteam)

ભારત ટેસ્ટ ટીમઃ રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, ઋતુરાજ ગાયકવાડ, વિરાટ કોહલી, યશસ્વી જયસ્વાલ, અજિંક્ય રહાણે (વાઈસ-કેપ્ટન), કેએસ ભરત (વિકેટકીપર), ઈશાન કિશન (વિકેટકીપર), આર અશ્વિન, રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર. , અક્ષર પટેલ , મોહમ્મદ સિરાજ, મુકેશ કુમાર, જયદેવ ઉનડકટ, નવદીપ સૈની.   

12 જુલાઈથી ભારતીય ટીમે વેસ્ટ ઈન્ડિઝ સામે શ્રેણીની પ્રથમ ટેસ્ટ મેચ રમવાની છે. આવામાં દરેકની નજર તેના પર ટકેલી છે કે ટીમ કયા વિકેટકીપરને તક આપવાનો નિર્ણય કરે છે. કેએસ ભરતને અત્યાર સુધી મળેલી તકોમાં તે કંઈ ખાસ પ્રદર્શન કરી શક્યો નહોતો. આવી સ્થિતિમાં ટીમ મેનેજમેન્ટ આક્રમક બેટ્સમેન ઈશાન કિશનને સામેલ કરવાનો નિર્ણય લઈ શકે છે. સાથે જ અક્ષર પટેલ અને શાર્દુલ ઠાકુરમાંથી કોઈ એકને તક આપવાનો નિર્ણય પ્રથમ ટેસ્ટની પીચ જોયા બાદ લેવામાં આવશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સ્લીપર બસમાં આગ લાગવાની ઘટનાઓ રોકવા કેંદ્ર સરકારનો મોટો નિર્ણય, આ સુરક્ષા ફીચર્સ જરુરી 
સ્લીપર બસમાં આગ લાગવાની ઘટનાઓ રોકવા કેંદ્ર સરકારનો મોટો નિર્ણય, આ સુરક્ષા ફીચર્સ જરુરી 
'21 દેશોમાં ન કરો મુસાફરી', અમેરિકાએ પોતાના નાગરિકો માટે જાહેર કરી એડવાઈઝરી 
'21 દેશોમાં ન કરો મુસાફરી', અમેરિકાએ પોતાના નાગરિકો માટે જાહેર કરી એડવાઈઝરી 
રાજપીપળામાં મંદિરના બંધ રુમમાંથી વાઘના શંકાસ્પદ 40 ચામડા અને 130 નખ મળ્યા
રાજપીપળામાં મંદિરના બંધ રુમમાંથી વાઘના શંકાસ્પદ 40 ચામડા અને 130 નખ મળ્યા
ભારત-ન્યૂઝીલેન્ડ ટી20 સીરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, આ ખેલાડી 3 મેચમાંથી બહાર 
ભારત-ન્યૂઝીલેન્ડ ટી20 સીરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, આ ખેલાડી 3 મેચમાંથી બહાર 

વિડિઓઝ

Rajpipla News : રાજપીપળામાં મંદિરના મકાનમાંથી મળ્યા 37 શંકાસ્પદ વાઘના ચામડા અને 133 નખ
Ahmedabad Duplicate Police : અમદાવાદમાં પોલીસની ઓળખ આપી લોકો પાસેથી પૈસા પડાવતો શખ્સ ઝડપાયો
Gujarat Winter : ગુજરાતમાં વધશે ઠંડીનું જોર, 15થી 20 કિ.મી.ની ઝડપે ફૂંકાશે પવન, જુઓ અહેવાલ
Hun To Bolish : હું તો બોલીશ : સ્વાભિમાન પર્વનો પ્રારંભ
Hun To Bolish : હું તો બોલીશ : પેન્શન માટે પણ આપવાના રૂપિયા?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સ્લીપર બસમાં આગ લાગવાની ઘટનાઓ રોકવા કેંદ્ર સરકારનો મોટો નિર્ણય, આ સુરક્ષા ફીચર્સ જરુરી 
સ્લીપર બસમાં આગ લાગવાની ઘટનાઓ રોકવા કેંદ્ર સરકારનો મોટો નિર્ણય, આ સુરક્ષા ફીચર્સ જરુરી 
'21 દેશોમાં ન કરો મુસાફરી', અમેરિકાએ પોતાના નાગરિકો માટે જાહેર કરી એડવાઈઝરી 
'21 દેશોમાં ન કરો મુસાફરી', અમેરિકાએ પોતાના નાગરિકો માટે જાહેર કરી એડવાઈઝરી 
રાજપીપળામાં મંદિરના બંધ રુમમાંથી વાઘના શંકાસ્પદ 40 ચામડા અને 130 નખ મળ્યા
રાજપીપળામાં મંદિરના બંધ રુમમાંથી વાઘના શંકાસ્પદ 40 ચામડા અને 130 નખ મળ્યા
ભારત-ન્યૂઝીલેન્ડ ટી20 સીરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, આ ખેલાડી 3 મેચમાંથી બહાર 
ભારત-ન્યૂઝીલેન્ડ ટી20 સીરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, આ ખેલાડી 3 મેચમાંથી બહાર 
શું તમને પણ આવ્યો છે ઈ-ચલણનો મેસેજ ? સરકારે જાહેર કરી ચેતવણી, ભૂલથી પણ ન કરો આ કામ  
શું તમને પણ આવ્યો છે ઈ-ચલણનો મેસેજ ? સરકારે જાહેર કરી ચેતવણી, ભૂલથી પણ ન કરો આ કામ  
પરીક્ષાનો ડર થશે ખતમ! બોર્ડની પરીક્ષાઓ પહેલા વિદ્યાર્થીઓ માટે CBSE એ શરુ કરી મફત કાઉન્સેલિંગ સેવા
પરીક્ષાનો ડર થશે ખતમ! બોર્ડની પરીક્ષાઓ પહેલા વિદ્યાર્થીઓ માટે CBSE એ શરુ કરી મફત કાઉન્સેલિંગ સેવા
ટ્રેન ટિકિટ બુક કરતા પહેલા હંમેશા આ 7 વાતો તમને ખબર હોવી જોઈએ, જાણી લો તેના વિશે
ટ્રેન ટિકિટ બુક કરતા પહેલા હંમેશા આ 7 વાતો તમને ખબર હોવી જોઈએ, જાણી લો તેના વિશે
India Weather: પહાડો પર બરફવર્ષાથી ઉત્તર ભારતમાં કોલ્ડવેવનો કહેર, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 
India Weather: પહાડો પર બરફવર્ષાથી ઉત્તર ભારતમાં કોલ્ડવેવનો કહેર, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 
Embed widget