શોધખોળ કરો

Women Asia Cup: એશિયા કપમાં ટીમ ઈન્ડિયાએ લગાવી જીતની હેટ્રીક, UAEને 104 રનથી હરાવ્યું

IND vs UAE: ભારતીય મહિલા ક્રિકેટ ટીમે એશિયા કપમાં પોતાનું જોરદાર પ્રદર્શન આજે રમાયેલી UAE સામેની મેચમાં પણ યથાવત રાખ્યું છે.

IND vs UAE: ભારતીય મહિલા ક્રિકેટ ટીમે એશિયા કપમાં પોતાનું જોરદાર પ્રદર્શન આજે રમાયેલી UAE સામેની મેચમાં પણ યથાવત રાખ્યું છે. ભારતીય મહિલા ટીમે એશિયા કપમાં UAEને 104 રનના મોટા માર્જિનથી હરાવ્યું છે. પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમે 178 રન બનાવ્યા હતા. 179 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી UAEની ટીમ માત્ર 74 રન જ બનાવી શકી અને મેચ હારી ગઈ હતી. ભારતે યુએઈને હરાવીને એશિયા કપમાં જીતની હેટ્રિક બનાવી છે.

UAE સામેની આ મેચમાં ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો અને 20 ઓવરમાં 178 રન બનાવ્યા. ભારત તરફથી જેમિમા રોડ્રિગ્ઝે 45 બોલમાં 11 ચોગ્ગાની મદદથી 75 રનની શાનદાર ઇનિંગ રમી હતી. જેમિમા ઉપરાંત દીપ્તિ શર્માએ પણ શાનદાર પ્રદર્શન કરતા 49 બોલમાં 5 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 64 રનની અડધી સદી ફટકારી હતી.

UAE ને 104 રને હરાવ્યું

મહિલા એશિયા કપ 2022ની મેચમાં ભારતીય ટીમે UAE સામે 20 ઓવરમાં 5 વિકેટે 178 રન બનાવ્યા હતા. પીછો કરવા ઉતરેલી UAEની ટીમ 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 74 રન જ બનાવી શકી અને 104 રનથી મેચ હારી ગઈ હતી. ભારત તરફથી દીપ્તિ શર્માએ 64 રન બનાવ્યા જ્યારે જેમિમા રોડ્રિગ્ઝે 75 રનની શાનદાર ઇનિંગ રમી. દીપ્તિ શર્માએ 49 બોલમાં 64 રન બનાવ્યા હતા. તેણે પોતાની ઇનિંગ દરમિયાન 5 ફોર અને 2 સિક્સર ફટકારી હતી. તે જ સમયે, જેમિમા રોડ્રિગ્ઝે 45 બોલમાં અણનમ 75 રન બનાવ્યા હતા. જેમિમા રોડ્રિગ્ઝે પોતાની ઇનિંગમાં 11 ચોગ્ગા ફટકાર્યા હતા.

સ્મૃતિ મંધાનાએ કરી કેપ્ટનશિપ

ઉલ્લેખનીય છે કે UAE સામેની આ મેચમાં ભારતીય ટીમની નિયમિત કેપ્ટન હરમનપ્રીત કૌર રમી રહી ન હતી. હરમનપ્રીત કૌરની જગ્યાએ સ્મૃતિ મંધાના ભારતીય ટીમની કેપ્ટનશીપ કરી રહી હતી. ભારતીય ટીમે તેની છેલ્લી મેચમાં મલેશિયાને હરાવ્યું હતું. હવે આ મેચમાં ટીમ ઈન્ડિયાએ UAEને 104 રનના મોટા અંતરથી હરાવ્યું છે. એશિયા કપમાં ભારતીય ટીમની આ સતત ત્રીજી જીત છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rathyatra 2024 Live: મોસાળ સરસપુરમાં ભગવાન જગન્નાથનું ભવ્ય સ્વાગત, દર્શન માટે માનવ મહેરામણ ઉમટ્યું
Rathyatra 2024 Live: મોસાળ સરસપુરમાં ભગવાન જગન્નાથનું ભવ્ય સ્વાગત, દર્શન માટે માનવ મહેરામણ ઉમટ્યું
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Bhavnagar Rath Yatra | ભાવનગર રથયાત્રામાં લાગ્યા રાજકોટ આગકાંડના બેનર, પોલીસે બેનર ઉતરાવતા લોકોમાં રોષSurat Building Collapse | સુરતમાં 5 માળની બિલ્ડિંગ ધરાશાયી, 7 લોકોના મોતથી હાહાકારAhmedabad Rath Yatra 2024 | અમિત શાહના હસ્તે ભગવાન જગન્નાથની મંગળા આરતી, કરો LIVE દર્શનAhmedabad Rath Yatra 2024 | Bhupendra Patel | સોનાની સાવરણીથી CMએ કરી પહિંદવિધિ, ખેંચ્યો રથ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rathyatra 2024 Live: મોસાળ સરસપુરમાં ભગવાન જગન્નાથનું ભવ્ય સ્વાગત, દર્શન માટે માનવ મહેરામણ ઉમટ્યું
Rathyatra 2024 Live: મોસાળ સરસપુરમાં ભગવાન જગન્નાથનું ભવ્ય સ્વાગત, દર્શન માટે માનવ મહેરામણ ઉમટ્યું
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
શું છે જગન્નાથ મંદિર સાથે જોડાયેલ ત્રીજી સીડીનું રહસ્ય, લોકો તેના પર કેમ નથી પગ મૂકતા? જાણો મહત્વ
શું છે જગન્નાથ મંદિર સાથે જોડાયેલ ત્રીજી સીડીનું રહસ્ય, લોકો તેના પર કેમ નથી પગ મૂકતા? જાણો મહત્વ
30 સેકંડમાં કોઈપણ જાતના દર્દ વગર થશે મોત, પ્રથમ વખત Death Capsule નો થશે યૂઝ
30 સેકંડમાં કોઈપણ જાતના દર્દ વગર થશે મોત, પ્રથમ વખત Death Capsule નો થશે યૂઝ
Jagannath Rath Yatra 2024: પુરીમાં 53 વર્ષ બાદ બે દિવસ નીકળશે રથયાત્રા, જાણો શું છે કારણ
Jagannath Rath Yatra 2024: પુરીમાં 53 વર્ષ બાદ બે દિવસ નીકળશે રથયાત્રા, જાણો શું છે કારણ
Ahmedabad Rathyatra: અમિત શાહે જગન્નાથ મંદિરમાં કર્યા મંગળા આરતીના દર્શન, જુઓ તસવીરો
Ahmedabad Rathyatra: અમિત શાહે જગન્નાથ મંદિરમાં કર્યા મંગળા આરતીના દર્શન, જુઓ તસવીરો
Embed widget