શોધખોળ કરો

ધોનીનો ખાસ સાથી હવે IPL 2021માં CSKની ટીમમાંથી નહીં રમે, ખુદ નીકળી ગયો ટીમની બહાર, જાણો વિગતે

હરભજને ખુદ સીએસકે સાથે પોતાનો કૉન્ટ્રાક્ટ ખતમ થવાની જાણકારી આપી છે. આઇપીએલની 14મી સિઝન માટે રિલીઝ કરવામાં આવેલા ખેલાડીઓનુ લિસ્ટ બુધવારે સાંજે જાહેર થવાનુ છે

નવી દિલ્હીઃ ઇન્ડિયન પ્રીમિયર લીગની 14મી સિઝનને લઇને એક મોટા સમાચાર સામે આવ્યા છે. ટીમ ઇન્ડિયાના પૂર્વ સ્પિનર હરભજન સિંહનુ ચેન્નાઇ સુપર કિંગ્સની સાથેનો સફર પુરો થઇ ગયો છે. હરભજને ખુદ સીએસકે સાથે પોતાનો કૉન્ટ્રાક્ટ ખતમ થવાની જાણકારી આપી છે. આઇપીએલની 14મી સિઝન માટે રિલીઝ કરવામાં આવેલા ખેલાડીઓનુ લિસ્ટ બુધવારે સાંજે જાહેર થવાનુ છે. હરભજન સિંહ ચેન્નાઇ સુપર કિંગ્સના મેનેજમેન્ટનો આભાર માન્યો છે. સ્ટાર સ્પિનરે કહ્યુ કે, સીએસકેની સાથે મારો સફર સમાપ્ત થઇ ગયો છે. મને સીએસકેની ટીમની સાથે ઘણીબધી યાદો મળી છે જે આગામી વર્ષોમા મારી સાથે રહેશે. સીએસકેના મેનેજમેન્ટે હંમેશા મારા સાથ આપ્યો અને હું તેમનો આભારી છુ.
ખાસ વાત છે કે સીએસકેની સાથે હરભજન સિંહ વર્ષ 2018થી જોડાયેલો હતો. 2018માં સીએસકેની ટીમ ત્રીજીવાર વિજેતા બનવામાં સફળ રહી હતી. હરભજન સિંહ 2019માં સીએસકે માટે રમતો દેખાયો હતો. પરંતુ વર્ષ 2020ની સિઝન પહેલા જ હરભજન સિંહે પર્સનલ કારણોસર ખુદને આઇપીએલથી દુર કરી દીધો હતો. ધોનીનો ખાસ સાથી હવે IPL 2021માં CSKની ટીમમાંથી નહીં રમે, ખુદ નીકળી ગયો ટીમની બહાર, જાણો વિગતે સીએસકેમાં થશે મોટા ફેરફાર ધોનીની આગેવાની વાળી સીએસકેમાં આ સિઝનમાં મોટા ફેરફાર થવાના નક્કી છે. સુરેશ રૈના અને કેદાર જાધવની કિસ્મતનો ફેંસલો કેપ્ટન ધોની પર છોડી દેવામાં આવ્યો છે. આ સિવાય બીજા ખેલાડીઓ જેમાં પિયુષ ચાવલા અને મુરલી વિજય સામેલ છે, આ બન્ને ટીમની બહાર કરવાનો સીએસકેએ ફેંસલો કર્યો છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

યુપીમાં નમાઝનો સમય બદલાયો, હૈદરાબાદમાં રંગ લગાવવા પર પ્રતિબંધ, જાણો દેશભરમાં ધુળેટીની કેવી છ તૈયારીઓ...
યુપીમાં નમાઝનો સમય બદલાયો, હૈદરાબાદમાં રંગ લગાવવા પર પ્રતિબંધ, જાણો દેશભરમાં ધુળેટીની કેવી છ તૈયારીઓ...
ગુજરાતની સૌથી મોટી હોલિકા પાલજમાં પ્રગટાવવામાં આવી: 35 ફૂટ ઊંચી હોળીના દર્શન કરવા માનવ મહેરામણ ઉમટ્યું
ગુજરાતની સૌથી મોટી હોલિકા પાલજમાં પ્રગટાવવામાં આવી: 35 ફૂટ ઊંચી હોળીના દર્શન કરવા માનવ મહેરામણ ઉમટ્યું
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ! કોંગ્રેસમાં ઘરના ઘાતકીની શોધખોળ શરૂ, મુકુલ વાસનિકે આપ્યા મોટા સંકેત
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ! કોંગ્રેસમાં ઘરના ઘાતકીની શોધખોળ શરૂ, મુકુલ વાસનિકે આપ્યા મોટા સંકેત
IPL 2025 પહેલાં BCCIનો મોટો ફટકો: 'ચીટિંગ' કરનાર આ ખેલાડી પર 2 વર્ષનો પ્રતિબંધ મૂકાયો
IPL 2025 પહેલાં BCCIનો મોટો ફટકો: 'ચીટિંગ' કરનાર આ ખેલાડી પર 2 વર્ષનો પ્રતિબંધ મૂકાયો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નેતાઓ કેમ બદલે છે રંગ? પાર્ટ -2Hun To Bolish : હું તો બોલીશ : નેતાઓ કેમ બદલે છે રંગ? પાર્ટ - 1Corruption in MGNREGA: ભાજપ નેતાનો ધડાકો! અમરેલીના મનરેગા કામોમાં 8 કરોડના ભ્રષ્ટાચારનો આરોપGujarat Cabinet Reshuffle : હોળી પછી રાજ્ય મંત્રીમંડળમાં વિસ્તરણ? પૂર્વ મંત્રી રમણભાઈ વોરાએ આપ્યા સંકેત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
યુપીમાં નમાઝનો સમય બદલાયો, હૈદરાબાદમાં રંગ લગાવવા પર પ્રતિબંધ, જાણો દેશભરમાં ધુળેટીની કેવી છ તૈયારીઓ...
યુપીમાં નમાઝનો સમય બદલાયો, હૈદરાબાદમાં રંગ લગાવવા પર પ્રતિબંધ, જાણો દેશભરમાં ધુળેટીની કેવી છ તૈયારીઓ...
ગુજરાતની સૌથી મોટી હોલિકા પાલજમાં પ્રગટાવવામાં આવી: 35 ફૂટ ઊંચી હોળીના દર્શન કરવા માનવ મહેરામણ ઉમટ્યું
ગુજરાતની સૌથી મોટી હોલિકા પાલજમાં પ્રગટાવવામાં આવી: 35 ફૂટ ઊંચી હોળીના દર્શન કરવા માનવ મહેરામણ ઉમટ્યું
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ! કોંગ્રેસમાં ઘરના ઘાતકીની શોધખોળ શરૂ, મુકુલ વાસનિકે આપ્યા મોટા સંકેત
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ! કોંગ્રેસમાં ઘરના ઘાતકીની શોધખોળ શરૂ, મુકુલ વાસનિકે આપ્યા મોટા સંકેત
IPL 2025 પહેલાં BCCIનો મોટો ફટકો: 'ચીટિંગ' કરનાર આ ખેલાડી પર 2 વર્ષનો પ્રતિબંધ મૂકાયો
IPL 2025 પહેલાં BCCIનો મોટો ફટકો: 'ચીટિંગ' કરનાર આ ખેલાડી પર 2 વર્ષનો પ્રતિબંધ મૂકાયો
તોફાનનું એલર્ટ! 18 રાજ્યોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાશે! હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું
તોફાનનું એલર્ટ! 18 રાજ્યોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાશે! હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું
રેવન્યુ તલાટી બનવું હવે અઘરું!: સરકારે ભરતીના નિયમોમાં કર્યા ફેરફાર, જાણો શું બદલાયું!
રેવન્યુ તલાટી બનવું હવે અઘરું!: સરકારે ભરતીના નિયમોમાં કર્યા ફેરફાર, જાણો શું બદલાયું!
વિધાનસભામાં કલાકારોનું સન્માન, પણ ઠાકોર કલાકારોનું શું?: વિક્રમ ઠાકોરનો સરકારને સવાલ!
વિધાનસભામાં કલાકારોનું સન્માન, પણ ઠાકોર કલાકારોનું શું?: વિક્રમ ઠાકોરનો સરકારને સવાલ!
તળાજામાં ધાર્મિક દબાણ હટાવવાની નોટિસથી બજરંગ દળ લાલઘૂમ: મંદિરો તોડવા સામે ખતરનાક પરિણામની ચીમકી
તળાજામાં ધાર્મિક દબાણ હટાવવાની નોટિસથી બજરંગ દળ લાલઘૂમ: મંદિરો તોડવા સામે ખતરનાક પરિણામની ચીમકી
Embed widget