શોધખોળ કરો

ધોનીનો ખાસ સાથી હવે IPL 2021માં CSKની ટીમમાંથી નહીં રમે, ખુદ નીકળી ગયો ટીમની બહાર, જાણો વિગતે

હરભજને ખુદ સીએસકે સાથે પોતાનો કૉન્ટ્રાક્ટ ખતમ થવાની જાણકારી આપી છે. આઇપીએલની 14મી સિઝન માટે રિલીઝ કરવામાં આવેલા ખેલાડીઓનુ લિસ્ટ બુધવારે સાંજે જાહેર થવાનુ છે

નવી દિલ્હીઃ ઇન્ડિયન પ્રીમિયર લીગની 14મી સિઝનને લઇને એક મોટા સમાચાર સામે આવ્યા છે. ટીમ ઇન્ડિયાના પૂર્વ સ્પિનર હરભજન સિંહનુ ચેન્નાઇ સુપર કિંગ્સની સાથેનો સફર પુરો થઇ ગયો છે. હરભજને ખુદ સીએસકે સાથે પોતાનો કૉન્ટ્રાક્ટ ખતમ થવાની જાણકારી આપી છે. આઇપીએલની 14મી સિઝન માટે રિલીઝ કરવામાં આવેલા ખેલાડીઓનુ લિસ્ટ બુધવારે સાંજે જાહેર થવાનુ છે. હરભજન સિંહ ચેન્નાઇ સુપર કિંગ્સના મેનેજમેન્ટનો આભાર માન્યો છે. સ્ટાર સ્પિનરે કહ્યુ કે, સીએસકેની સાથે મારો સફર સમાપ્ત થઇ ગયો છે. મને સીએસકેની ટીમની સાથે ઘણીબધી યાદો મળી છે જે આગામી વર્ષોમા મારી સાથે રહેશે. સીએસકેના મેનેજમેન્ટે હંમેશા મારા સાથ આપ્યો અને હું તેમનો આભારી છુ.
ખાસ વાત છે કે સીએસકેની સાથે હરભજન સિંહ વર્ષ 2018થી જોડાયેલો હતો. 2018માં સીએસકેની ટીમ ત્રીજીવાર વિજેતા બનવામાં સફળ રહી હતી. હરભજન સિંહ 2019માં સીએસકે માટે રમતો દેખાયો હતો. પરંતુ વર્ષ 2020ની સિઝન પહેલા જ હરભજન સિંહે પર્સનલ કારણોસર ખુદને આઇપીએલથી દુર કરી દીધો હતો. ધોનીનો ખાસ સાથી હવે IPL 2021માં CSKની ટીમમાંથી નહીં રમે, ખુદ નીકળી ગયો ટીમની બહાર, જાણો વિગતે સીએસકેમાં થશે મોટા ફેરફાર ધોનીની આગેવાની વાળી સીએસકેમાં આ સિઝનમાં મોટા ફેરફાર થવાના નક્કી છે. સુરેશ રૈના અને કેદાર જાધવની કિસ્મતનો ફેંસલો કેપ્ટન ધોની પર છોડી દેવામાં આવ્યો છે. આ સિવાય બીજા ખેલાડીઓ જેમાં પિયુષ ચાવલા અને મુરલી વિજય સામેલ છે, આ બન્ને ટીમની બહાર કરવાનો સીએસકેએ ફેંસલો કર્યો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

વૈભવ સૂર્યવંશી ઇંગ્લેન્ડ સીરીઝ પછી હવે ઝિમ્બાબ્વે સામે ક્યારે રમશે? BCCI એ જાહેર કરી તારીખ
વૈભવ સૂર્યવંશી ઇંગ્લેન્ડ સીરીઝ પછી હવે ઝિમ્બાબ્વે સામે ક્યારે રમશે? BCCI એ જાહેર કરી તારીખ
ઇંગ્લેન્ડ સામેની વનડે સિરીઝ: ટીમ ઇન્ડિયામાં મોટો ફેરફાર, 2 વર્ષ પછી સ્ટાર ઓલરાઉન્ડરની વાપસી
ઇંગ્લેન્ડ સામેની વનડે સિરીઝ: ટીમ ઇન્ડિયામાં મોટો ફેરફાર, 2 વર્ષ પછી સ્ટાર ઓલરાઉન્ડરની વાપસી
ઝિમ્બાબ્વે T20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયા જાહેર: ઐયર કેપ્ટન, સંજુ સેમસન બહાર, જુઓ 15 ખેલાડીઓની યાદી
ઝિમ્બાબ્વે T20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયા જાહેર: ઐયર કેપ્ટન, સંજુ સેમસન બહાર, જુઓ 15 ખેલાડીઓની યાદી
IND vs ENG: ભારત સામે ત્રીજી ટી20 માટે ઈંગ્લેન્ડની પ્લેઈંગ ઈલેવન જાહેર, જાણો કોને મળી તક 
IND vs ENG: ભારત સામે ત્રીજી ટી20 માટે ઈંગ્લેન્ડની પ્લેઈંગ ઈલેવન જાહેર, જાણો કોને મળી તક 

વિડિઓઝ

Surat Rain Breaking News : સુરતમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી, ક્યાં ક્યાં ભરાયા પાણી ?
Surat School Holiday : ભારે વરસાદની આગાહીને પગલે સુરત, વલસાડ અને વાપીમાં સ્કૂલોમાં રજા જાહેર
Gujarat Rain Alert: Heavy rain forecast in Gujarat, see report
Gujarat Rain Breaking News:  ગુજરાતમાં મેઘમહેર, વાપીમાં સૌથી વધુ 8.5 ઈંચ વરસાદ
Bhavnagar: પાલિતાણામાં સિંહે યુવાનને જડબામાં જકડ્યો, જુઓ રૂંવાડા ઉભા કરી દે તેવો વીડિયો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: 5 વરસાદી સિસ્ટમ સક્રિય થતા આગામી 2 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: 5 વરસાદી સિસ્ટમ સક્રિય થતા આગામી 2 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: આગામી 3 કલાક સુરત-અમદાવાદમાં ભારે વરસાદનું રેડ એલર્ટ,જાણો હવામાન વિભાગનું નાઉકાસ્ટ
Gujarat Rain: આગામી 3 કલાક સુરત-અમદાવાદમાં ભારે વરસાદનું રેડ એલર્ટ,જાણો હવામાન વિભાગનું નાઉકાસ્ટ
Arvalli Rain : અરવલ્લીમાં મેઘરાજાની તોફાની બેટિંગ, અનેક સોસાયટીઓમાં ભરાયા પાણી
Arvalli Rain : અરવલ્લીમાં મેઘરાજાની તોફાની બેટિંગ, અનેક સોસાયટીઓમાં ભરાયા પાણી
Gujarat Rain: રાજ્યમાં સિઝનનો સરેરાશ 20.44 ટકા વરસાદ, છેલ્લા 24 કલાકમાં 225 તાલુકામાં વરસાદ 
Gujarat Rain: રાજ્યમાં સિઝનનો સરેરાશ 20.44 ટકા વરસાદ, છેલ્લા 24 કલાકમાં 225 તાલુકામાં વરસાદ 
Gujarat Rain: ભારે વરસાદની આગાહીને લઈ 5 જિલ્લામાં NDRFની 11 ટીમ અને SDRFની 25 ટીમ તૈનાત 
Gujarat Rain: ભારે વરસાદની આગાહીને લઈ 5 જિલ્લામાં NDRFની 11 ટીમ અને SDRFની 25 ટીમ તૈનાત 
ગુજરાતમાં ભારે વરસાદના કારણે 167 રોડ-રસ્તા બંધ, 1023 વીજ પોલ થયા ધરાશાયી
ગુજરાતમાં ભારે વરસાદના કારણે 167 રોડ-રસ્તા બંધ, 1023 વીજ પોલ થયા ધરાશાયી
Navsari Rain: નવસારી અને વલસાડમાં ભારે વરસાદનું રેડ એલર્ટ, શાળાઓમાં રજા જાહેર, 64 જેટલા રસ્તાઓ બંધ
Navsari Rain: નવસારી અને વલસાડમાં ભારે વરસાદનું રેડ એલર્ટ, શાળાઓમાં રજા જાહેર, 64 જેટલા રસ્તાઓ બંધ
Gujarat: 2008 બૉમ્બ બ્લાસ્ટના પીડિતોને આખરે ન્યાય, હાઈકોર્ટે નીચલી અદાલતનો ફાંસી અને આજીવન કેદનો ચુકાદો રાખ્યો યથાવત
Gujarat: 2008 બૉમ્બ બ્લાસ્ટના પીડિતોને આખરે ન્યાય, હાઈકોર્ટે નીચલી અદાલતનો ફાંસી અને આજીવન કેદનો ચુકાદો રાખ્યો યથાવત
Embed widget