શોધખોળ કરો

બિહાર ચૂંટણી પરિણામો 2025

(Source:  ECI | ABP NEWS)

Shreyas Iyer: શ્રેયસ અય્યરની તબિયતને લઈ મોટા સમાચાર, BCCI એ જાહેર કર્યું મેડિકલ અપડેટ

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ જણાવ્યું કે આ સ્ટાર બેટ્સમેનની તબિયત હવે સ્થિર છે અને તે તબીબી દેખરેખ હેઠળ છે.

ભારતીય વનડે ટીમના વાઈસ કેપ્ટન શ્રેયસ ઐયરની તબિયત હવે સુધરા પર છે. મંગળવારે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ જણાવ્યું કે આ સ્ટાર બેટ્સમેનની તબિયત હવે સ્થિર છે અને તે તબીબી દેખરેખ હેઠળ છે. ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી વનડે દરમિયાન ફિલ્ડિંગ કરતી વખતે તેને ઈજા થઈ હતી અને ત્યારબાદ તેને સિડનીની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.

શ્રયસની તબિયતમાં સુધારો થઈ રહ્યો છે

BCCI દ્વારા જારી કરાયેલા બીજા મેડિકલ અપડેટમાં કહેવામાં આવ્યું છે કે, "શ્રેયસ ઐયરને ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી વનડે (25 ઓક્ટોબર) દરમિયાન પેટમાં જોરદાર ઈજા થઈ હતી. તેની ડાબી પાંસળીમાં ઈજા થઈ. ફિલ્ડિંગ કર્યા પછી જ્યારે તે ડ્રેસિંગ રૂમમાં પાછો ફર્યો ત્યારે તેને દુખાવો થયો અને શ્વાસ લેવામાં તકલીફ થતા સ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ હતી. જેના કારણે તેને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. ડોક્ટરોના રિપોર્ટમાં ઈન્ટરનલ બ્લીડિંગ જોવા મળ્યુ હતું.  જેના કારણે તાત્કાલિક ICUમાં દાખલ કરવામાં આવ્યો હતો.  હાલમાં, શ્રેયસ ઐયરની તબિયત સ્થિર છે અને તે તબીબી નિરીક્ષણ હેઠળ છે."

BCCI એ વધુમાં જણાવ્યું હતું કે, "આજે, મંગળવારે બીજી વખત હાથ ધરવામાં આવેલા રિસ્પોન્સ સ્કેનથી તેના સ્વાસ્થ્યમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો છે." BCCI મેડિકલ ટીમ, સિડની અને ભારતના નિષ્ણાત ડોકટરો સાથે પરામર્શ કરીને તેની સ્થિતિનું નિરીક્ષણ કરવાનું ચાલુ રાખશે. શ્રેયસ હવે ઝડપથી સ્વસ્થ થઈ રહ્યો છે.

શ્રેયસ અય્યર  કેવી રીતે ઈજાગ્રસ્ત થયો?

આ ઘટના ત્યારે બની જ્યારે ત્રીજી વનડેમાં ઓસ્ટ્રેલિયન ઇનિંગ્સ દરમિયાન એલેક્સ કેરીએ હર્ષિત રાણાના બોલ પર ઊંચો શોટ માર્યો. બેકવર્ડ પોઈન્ટ પર ઊભેલા ઐયરે ઝડપથી દોડીને સફળતાપૂર્વક કેચ પકડ્યો, પરંતુ જમીન પર પડતાં તેની ડાબી પાંસળીમાં ગંભીર ઈજા થઈ. ત્યારબાદ તેને મેદાન છોડી દેવાની ફરજ પડી.તેના સ્વાસ્થ્યમાં સુધારના  આધાર  પર તેને બે થી સાત દિવસ સુધી નિરીક્ષણ હેઠળ રાખવામાં આવશે કારણ કે રક્તસ્રાવને કારણે સંક્રમણને ફેલાતું અટકાવવા માટે આ જરૂરી છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

જમ્મુ-કાશ્મીરના નૌગામ પોલીસ સ્ટેશનમાં વિસ્ફોટ, 7 લોકોના મોત; 27 ઘાયલ
જમ્મુ-કાશ્મીરના નૌગામ પોલીસ સ્ટેશનમાં વિસ્ફોટ, 7 લોકોના મોત; 27 ઘાયલ
Aaj Nu Rashifal:: મેષ અને કન્યા રાશિને શનિવાર 15 નવેમ્બરના રોજ સારા સમાચાર મળશે! જાણો આજનું રાશિફળ
Aaj Nu Rashifal:: મેષ અને કન્યા રાશિને શનિવાર 15 નવેમ્બરના રોજ સારા સમાચાર મળશે! જાણો આજનું રાશિફળ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
બિહારમાં NDA ની જીતે આપ્યો નવો 'MY Formula', PM મોદીના ભાષણની મોટી વાતો 
બિહારમાં NDA ની જીતે આપ્યો નવો 'MY Formula', PM મોદીના ભાષણની મોટી વાતો 
Advertisement

વિડિઓઝ

PM Modi Speech In Delhi : કોંગ્રેસ હવે મુસ્લિમ લીગ-માઓવાદી કોંગ્રેસ, PM મોદીના બિહાર જીત બાદ પ્રહાર
Bihar Election Result Updates : નીતિશ કુમારને મુખ્યમંત્રી બનાવવાને લઈ સસ્પેન્સ યથાવત
Hun To Bolish : હું તો બોલીશ : વાગ્યું તીર તો ફૂટી ફાનસ, ખીલ્યું કમળ તો વિખરાયો પંજો
Hun To Bolish : હું તો બોલીશ : ત્રિશુલની શક્તિ
Hun To Bolish : હું તો બોલીશ : કહાની વશની, ઉજળ્યો વંશ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જમ્મુ-કાશ્મીરના નૌગામ પોલીસ સ્ટેશનમાં વિસ્ફોટ, 7 લોકોના મોત; 27 ઘાયલ
જમ્મુ-કાશ્મીરના નૌગામ પોલીસ સ્ટેશનમાં વિસ્ફોટ, 7 લોકોના મોત; 27 ઘાયલ
Aaj Nu Rashifal:: મેષ અને કન્યા રાશિને શનિવાર 15 નવેમ્બરના રોજ સારા સમાચાર મળશે! જાણો આજનું રાશિફળ
Aaj Nu Rashifal:: મેષ અને કન્યા રાશિને શનિવાર 15 નવેમ્બરના રોજ સારા સમાચાર મળશે! જાણો આજનું રાશિફળ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
બિહારમાં NDA ની જીતે આપ્યો નવો 'MY Formula', PM મોદીના ભાષણની મોટી વાતો 
બિહારમાં NDA ની જીતે આપ્યો નવો 'MY Formula', PM મોદીના ભાષણની મોટી વાતો 
Bihar Election Result: રાહુલ ગાંધીએ કહ્યું, 'બિહારનું આ પરિણામ ખરેખર ચોંકાવનારું',  જાણો બીજું શું આપ્યું મોટું નિવેદન ?   
Bihar Election Result: રાહુલ ગાંધીએ કહ્યું, 'બિહારનું આ પરિણામ ખરેખર ચોંકાવનારું', જાણો બીજું શું આપ્યું મોટું નિવેદન ?  
'બિહાર કે લોગો ને ગર્દા ઉડા દિયા', પ્રચંડ જીત બાદ વિજય સંદેશમાં બોલ્યા પ્રધાનમંત્રી મોદી 
'બિહાર કે લોગો ને ગર્દા ઉડા દિયા', પ્રચંડ જીત બાદ વિજય સંદેશમાં બોલ્યા પ્રધાનમંત્રી મોદી 
ખેડૂતો માટે ખુશખબરી!  PM-KISAN નો  21મો હપ્તો આ તારીખે આવશે, જાણી લો 
ખેડૂતો માટે ખુશખબરી!  PM-KISAN નો  21મો હપ્તો આ તારીખે આવશે, જાણી લો 
Bihar election result 2025: તેજસ્વી યાદવે કાંટે કી ટક્કરમાં રાઘોપુરથી જીત મેળવી, જાણો કેટલા હજાર મતોથી જીત્યા
Bihar election result 2025: તેજસ્વી યાદવે કાંટે કી ટક્કરમાં રાઘોપુરથી જીત મેળવી, જાણો કેટલા હજાર મતોથી જીત્યા
Embed widget