News
News
ટીવીabp shortsABP શોર્ટ્સવીડિયો
X

પ્રથમ T20માં ટીમ ઈન્ડિયા કેમ હાથ પર કાળી પટ્ટી બાંધીને ઉતરી, જાણો વિગત

FOLLOW US: 
Share:
વિશાખાપટ્ટનમઃ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પ્રથમ ટી 20 વિશાખાપટ્ટનમમાં રમાઇ રહી છે. 14 ફેબ્રુઆરીએ પુલવામા આતંકી હુમલામાં શહીદ થયેલા સીઆરપીએફના જવાનોની યાદમાં ભારતીય ટીમ હાથ પર કાળી પટ્ટી બાંધીને મેદાનમાં ઉતરી છે. મેચ શરૂ થતાં પહેલા ખેલાડીઓ દ્વારા બે મિનિટનું મૌન પણ પાળવામાં આવ્યું હતું. વાંચોઃ ગુજરાત કોંગ્રેસના ક્યા ટોચના નેતાએ લોકસભા ચૂંટણી લડવાની પાડી ના, જાણો શું કહ્યું બીસીસીઆઈ પહેલા જ જાહેરાત કરી ચુક્યું છે કે ચાલુ વર્ષે આઈપીએલ ઉદ્ઘાટન સમારોહ નહીં થાય અને શહીદોના પરિવારજનોને આશરે 15 કરોડ રૂપિયા આપવામાં આવશે. વાંચોઃ ચૂંટણી પહેલા મોદી સરકારની મોટી ભેટ, મકાનો પર GSTના દરમાં કર્યો ઘટાડો, જાણો વિગત ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ ગઈકાલે કહ્યું હતું કે, જે જવાનોએ તેમનો જીવ ગુમાવ્યો છે, તેમના પરિવારજનો પ્રત્યે અમે સંવેદના વ્યક્ત કરીએ છીએ. ભારતીય ટીમ આ ઘટનાથી દુઃખી છે.
Published at : 24 Feb 2019 08:14 PM (IST) Tags: Australia tour of india 2019 KL Rahul pulwama attack cricket news sports news team india t20

સંબંધિત સ્ટોરી

મહાકાલના શરણમાં પહોંચ્યા વિરાટ કોહલી અને કુલદીપ યાદવ, પરોઢિયે 4 વાગે ભસ્મ આરતીમાં થયા સામેલ

મહાકાલના શરણમાં પહોંચ્યા વિરાટ કોહલી અને કુલદીપ યાદવ, પરોઢિયે 4 વાગે ભસ્મ આરતીમાં થયા સામેલ

IND vs NZ T20I Series: શ્રેયસ અય્યરની ટી20 ટીમમાં વાપસી, વોશિંગટન સુંદર બહાર, આ ખેલાડીને પણ તક 

IND vs NZ T20I Series: શ્રેયસ અય્યરની ટી20 ટીમમાં વાપસી, વોશિંગટન સુંદર બહાર, આ ખેલાડીને પણ તક 

ગૌતમ ગંભીરના કારણે રોહિત શર્માને છોડવી પડી વનડે કેપ્ટનશિપ? ભૂતપૂર્વ ક્રિકેટરના નિવેદનથી મચ્યો હોબાળો

ગૌતમ ગંભીરના કારણે રોહિત શર્માને છોડવી પડી વનડે કેપ્ટનશિપ? ભૂતપૂર્વ ક્રિકેટરના નિવેદનથી મચ્યો હોબાળો

બાંગ્લાદેશની તમામ અકળ નિકળી જશે, ICC ઉઠાવવા જઈ રહ્યું છે મોટું પગલું; T20 વર્લ્ડ કપ વિવાદ વચ્ચે મોટા સમાચાર

બાંગ્લાદેશની તમામ અકળ નિકળી જશે, ICC ઉઠાવવા જઈ રહ્યું છે મોટું પગલું; T20 વર્લ્ડ કપ વિવાદ વચ્ચે મોટા સમાચાર

અર્શદીપ સિંહ સાથેના વર્તનને લઈ આર અશ્વિન થયો લાલઘૂમ, ભારતીય ટીમના મેનેજમેન્ટ પર ઉઠાવ્યા સવાલો

અર્શદીપ સિંહ સાથેના વર્તનને  લઈ આર અશ્વિન થયો લાલઘૂમ, ભારતીય ટીમના મેનેજમેન્ટ પર ઉઠાવ્યા સવાલો

ટોપ સ્ટોરી

ગુજરાત શિક્ષણમાં ક્રાંતિ: 12 લાખ બાળકોને મળશે 'જાદુઈ પીટારા', ગોખણપટ્ટીમાંથી મળશે મુક્તિ

ગુજરાત શિક્ષણમાં ક્રાંતિ: 12 લાખ બાળકોને મળશે 'જાદુઈ પીટારા', ગોખણપટ્ટીમાંથી મળશે મુક્તિ

Accident: શિમલાથી પરત ફરતા ગુજરાતના પરિવારને નડ્યો અકસ્માત, 5 લોકોના કરુણ મોત

Accident: શિમલાથી પરત ફરતા ગુજરાતના પરિવારને નડ્યો અકસ્માત, 5 લોકોના કરુણ મોત

જૂનાગઢના ગડુમાં ઈટાલિયા પર ફરી એકવાર જૂતું ફેંકવાનો નિષ્ફળ પ્રયાસ, સભામાં હોબાળો

જૂનાગઢના ગડુમાં ઈટાલિયા પર  ફરી એકવાર જૂતું ફેંકવાનો નિષ્ફળ પ્રયાસ, સભામાં હોબાળો

આટકોટની 7 વર્ષની નિર્ભયાને માત્ર 43 દિવસમાં મળ્યો ન્યાય, દોષિતને ફાંસીની સજાનું એલાન

આટકોટની 7 વર્ષની નિર્ભયાને  માત્ર 43 દિવસમાં મળ્યો ન્યાય, દોષિતને ફાંસીની સજાનું એલાન