શોધખોળ કરો
ગાંગુલીએ સહેવાગને કેમ કહ્યું- 'સુધરી જાવ નહીં તો મારે જ તારુ ઇન્ટરવ્યૂ લેવાનું છે'
1/4

દરમિયાન ગાંગુલીએ ચૂટકી લેતા કહ્યું કે, હવે તમારે (સહેવાગ) મારી સામે ઇન્ટરવ્યૂ આપવાનું છે એટલા માટે તમે સત્ય બોલો. નોંધનીય છે કે ચેમ્પિયન ટ્રોફી બાદ ટીમ ઇન્ડિયાના નવા કોચની પસંદગી થવાની છે. જેમાં કોચ માટે સહેવાગે પણ અરજી કરી છે. કોચની પસંદગીની જવાબદારી ગાંગુલી, સચિન તેડુલકર, વીવીએસ લક્ષ્મણને સોંપવામાં આવી છે.
2/4

પાકિસ્તાન સામેની મેચમાં સહેવાગ અને ગાંગુલી કોમેન્ટ્રી કરી રહ્યા હતા તે દરમિયાન સહેવાગે ગાંગુલીની રનિંગ બિટવિન ધ વિકેટ પર સવાલ ઉઠાવ્યા હતા. સહેવાગે કહ્યું કે દાદા પોતાના જમાનામાં ઝડપથી રન લઇ શકતા નહોતા. આ કારણે તેઓ રનઆઉટ થઇ જતા અને ટીમનો સ્કોરને અસર થતી હતી.
Published at : 05 Jun 2017 11:45 AM (IST)
View More





















