શોધખોળ કરો

શ્રીલંકા સામે પહેલી ટી-20 હાર્યા બાદ કેપ્ટન રોહિતે હાર માટે આપ્યું આ કારણ, જાણો શું કહ્યું?

1/6
કોલંબોઃ શ્રીલંકામાં રમાઇ રહેલી નિદાસ ટ્રૉફીની પહેલી ટી-20 મેચમાં શ્રીલંકાએ ભારતને પાંચ વિકેટથી હાર આપી છે. વિરાટ કોહલીની ગેરહાજરીમાં ભારતીય ક્રિકેટ ટીમની કમાન સંભાળી રહેલા કેપ્ટન રોહિત શર્માએ મેચ બાદ કહ્યું કે, મંગળવારે નિદાસ ટ્રૉફી ટૂર્નામેન્ટની પહેલી મેચમાં શ્રીલંકાને મળેલી જીતનો શ્રેય ટીમના બેટ્સમેનોને જાય છે.
કોલંબોઃ શ્રીલંકામાં રમાઇ રહેલી નિદાસ ટ્રૉફીની પહેલી ટી-20 મેચમાં શ્રીલંકાએ ભારતને પાંચ વિકેટથી હાર આપી છે. વિરાટ કોહલીની ગેરહાજરીમાં ભારતીય ક્રિકેટ ટીમની કમાન સંભાળી રહેલા કેપ્ટન રોહિત શર્માએ મેચ બાદ કહ્યું કે, મંગળવારે નિદાસ ટ્રૉફી ટૂર્નામેન્ટની પહેલી મેચમાં શ્રીલંકાને મળેલી જીતનો શ્રેય ટીમના બેટ્સમેનોને જાય છે.
2/6
આ લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી શ્રીલંકાની ટીમે સારી રમત બતાવી, કુસલ પરેરા (66)ની શાનદાર અર્ધશતકીય ઇનિંગના દમ પર શ્રીલંકન ટીમે 5 વિકેટે આ લક્ષ્યને હાંસલ કરી લીધો હતો.
આ લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી શ્રીલંકાની ટીમે સારી રમત બતાવી, કુસલ પરેરા (66)ની શાનદાર અર્ધશતકીય ઇનિંગના દમ પર શ્રીલંકન ટીમે 5 વિકેટે આ લક્ષ્યને હાંસલ કરી લીધો હતો.
3/6
4/6
રોહિતે કહ્યું કે, ભારતીય ટીમે નેક્સ્ટ મેચમાં જબરદસ્ત વાપસી કરશે. આર. પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં ભારતે ટૉસ હારીને પહેલા બેટિંગ કરતા શિખર ધવન (90)ની શાનદાર બેટિંગના દમ પર 175 રનોનો ટાર્ગેટ આપ્યો હતો.
રોહિતે કહ્યું કે, ભારતીય ટીમે નેક્સ્ટ મેચમાં જબરદસ્ત વાપસી કરશે. આર. પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં ભારતે ટૉસ હારીને પહેલા બેટિંગ કરતા શિખર ધવન (90)ની શાનદાર બેટિંગના દમ પર 175 રનોનો ટાર્ગેટ આપ્યો હતો.
5/6
6/6
મેચ બાદ એક નિવેદમાં રોહિત શર્માએ કહ્યું, અમે સારો સ્કૉર કર્યો હતો પણ શ્રીલંકાએ લક્ષ્ય હાંસલ કરવા માટે પોતાની ઇનિંગની શાનદાર શરૂઆત કરી. ટીમની જીતનો શ્રેય તેમના બેટ્સમેનોને જાય છે.
મેચ બાદ એક નિવેદમાં રોહિત શર્માએ કહ્યું, અમે સારો સ્કૉર કર્યો હતો પણ શ્રીલંકાએ લક્ષ્ય હાંસલ કરવા માટે પોતાની ઇનિંગની શાનદાર શરૂઆત કરી. ટીમની જીતનો શ્રેય તેમના બેટ્સમેનોને જાય છે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ravindra Jadeja Record: ટેસ્ટ ક્રિકેટમાં રવિન્દ્ર જાડેજાનો શરમજનક રેકોર્ડ, બન્યો નં-1 બોલર!
Ravindra Jadeja Record: ટેસ્ટ ક્રિકેટમાં રવિન્દ્ર જાડેજાનો શરમજનક રેકોર્ડ, બન્યો નં-1 બોલર!
Arjuna Award: અર્જુન એવોર્ડનું થયું એલાન, તેજસ્વિન શંકર સહિત 17 ખેલાડીઓને મળશે સન્માન
Arjuna Award: અર્જુન એવોર્ડનું થયું એલાન, તેજસ્વિન શંકર સહિત 17 ખેલાડીઓને મળશે સન્માન
ઋષભ પંતે ઈતિહાસ રચી બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ, ટેસ્ટમાં સૌથી ઝડપી 100 સિક્સ ફટકારનાર બેટ્સમેન બન્યો  
ઋષભ પંતે ઈતિહાસ રચી બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ, ટેસ્ટમાં સૌથી ઝડપી 100 સિક્સ ફટકારનાર બેટ્સમેન બન્યો  
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
Aadhaar : આ ઉંમરના બાળકોના આધાર બાયોમેટ્રિક 30 સપ્ટેમ્બર સુધી મફતમાં કરો અપડેટ, જાણો પ્રક્રિયા
Aadhaar : આ ઉંમરના બાળકોના આધાર બાયોમેટ્રિક 30 સપ્ટેમ્બર સુધી મફતમાં કરો અપડેટ, જાણો પ્રક્રિયા
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
Tarot Card Rashifal : કન્યા રાશિ માટે ધન પ્રાપ્તિનો શુભ અવસર, જાણો શું કહે છે આપનું કિસ્મતનું કાર્ડ
Tarot Card Rashifal : કન્યા રાશિ માટે ધન પ્રાપ્તિનો શુભ અવસર, જાણો શું કહે છે આપનું કિસ્મતનું કાર્ડ
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
Embed widget