શોધખોળ કરો

વનપ્લસ બહુજ જલ્દી માર્કેટમાં ઉતારશે આ ખાસ ફોન, જાણો કેટલી હશે કિંમત ને કોણે આપશે ટક્કર

અત્યાર સુધી સામે આવેલી માહિતી પ્રમાણે, હવે વનપ્લસની કોશિશ ઇન્ડિયામાં ખુદની જગ્યા બનાવવાની અને મજબૂત કરવાની છે. 15 હજાર રૂપિયાથી ઓછી કિંમતના સ્માર્ટફોન દ્વારા વનપ્લસ ભારતીય માર્કેટમાં પોતાની પકડ મજબૂત કરી શકે છે

નવી દિલ્હીઃ ચીની સ્માર્ટફોન મેકર કંપની વનપ્લસ હવે બહુ જલ્દી એક જબરદસ સ્માર્ટફોન લૉન્ચ કરવાની તૈયારી કરી રહી છે. કંપનીનો આ ફોન મિડરેન્જ સેગમેન્ટનો હશે. ખાસ વાત છે કે, કંપનીએ 30 હજાર રૂપિયાની રેન્જમાં વનપ્લસ નોર્ડને માર્કેટમાં ઉતાર્યો છે, ત્યારે કંપનીએ એક સસ્તો ફોન પણ લાવી રહી છે. જે 20 હજારથી ઓછી કિંમતનો હશે. વનપ્લસના સસ્તા સ્માર્ટફોનનુ નામ તો હજુ સુધી બહાર નથી આવ્યુ, પરંતુ આના લૉન્ચના કેટલાક સંકેતો જરૂર મળ્યા છે. વનપ્લસના નવા સ્માર્ટફોનમાં ક્વાલકૉમ સ્નેપડ્રેગન 460 ચિપસેટનો ઉપયોગ કરવામાં આવી શકે છે. જોકે, પહેલા દાવો કરવામાં આવી રહ્યો હતો કે વનપ્લસના સસ્તા સ્માર્ટફોનમાં સ્નેપડ્રેગન 662 ચિપસેટ લગાવવામાં આવી શકે છે.
અત્યાર સુધી સામે આવેલી માહિતી પ્રમાણે, હવે વનપ્લસની કોશિશ ઇન્ડિયામાં ખુદની જગ્યા બનાવવાની અને મજબૂત કરવાની છે. 15 હજાર રૂપિયાથી ઓછી કિંમતના સ્માર્ટફોન દ્વારા વનપ્લસ ભારતીય માર્કેટમાં પોતાની પકડ મજબૂત કરી શકે છે. જોકે, દાવો કરવામાં આવી રહ્યો છે કે વનપ્લસ અમેરિકામાં પણ પોતાનો સ્માર્ટફોન ઉતારી શકે છે. વનપ્લસે તાજેતરમાં જ પોતાનો વનપ્લસ નોર્ડ સ્માર્ટફોન લૉન્ચ કર્યો છે, જેની કિંમત 24999 રૂપિયાથી શરૂ થાય છે. એક રિપોર્ટ પ્રમાણે વનપ્લસ ભારતમાં આવા સ્માર્ટફોન ઉતારીને રેડમીને ટક્કર આપવાનુ પ્લાનિંગ કરી રહ્યુ છે. કેમકે 15 હજાર વાળા આ સેગમેન્ટમાં રેડમી અને રિયલમી સૌથી મજબૂત છે. વનપ્લસ બહુજ જલ્દી માર્કેટમાં ઉતારશે આ ખાસ ફોન, જાણો કેટલી હશે કિંમત ને કોણે આપશે ટક્કર

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આપ્યું રાજીનામું; Gen-Z આગળ ઝુકી સરકાર
શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આપ્યું રાજીનામું; Gen-Z આગળ ઝુકી સરકાર
"ઝુકતી હૈ દુનિયા, ઝુકાનેવાલા ચાહિએ", ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર બોલ્યો અભિજીત દીપકે ; CJP ની પહેલી પ્રતિક્રિયા
Gujarat Rain Update: ભારે વરસાદથી 648 માર્ગો પર વાહનવ્યવહાર ઠપ્પ; 3 નેશનલ હાઈવે પણ બ્લોક
Gujarat Rain Update: ભારે વરસાદથી 648 માર્ગો પર વાહનવ્યવહાર ઠપ્પ; 3 નેશનલ હાઈવે પણ બ્લોક
ગુજરાતમાં વરસાદનો કહેર: રાજ્યમાં કુલ 56 લોકોના મોત, નવસારી, વલસાડમાં પાણી ઓસરતા અનેક સ્થળેથી મળ્યા મૃતદેહ
ગુજરાતમાં વરસાદનો કહેર: રાજ્યમાં કુલ 56 લોકોના મોત, નવસારી, વલસાડમાં પાણી ઓસરતા અનેક સ્થળેથી મળ્યા મૃતદેહ

વિડિઓઝ

Dharmendra Pradhan Resign: ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર અભિજીત દીપકેનું નિવેદન
Dharmendra Pradhan Resign: Gen-Z આગળ ઝુકી સરકાર, શિક્ષણ મંત્રીના પદથી ધર્મેન્દ્ર પ્રધાને આપ્યું રાજીનામું
Hun To Bolish : હું તો બોલીશ : કેટલો વરસ્યો અને કેટલો વરસશે વરસાદ ?
Amreli Rain: અમરેલી જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટિંગ
Morbi Rain: મોરબીમાં ધોધમાર વરસાદ, નીચાણવાળા વિસ્તારો થયા જળબંબાકાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આપ્યું રાજીનામું; Gen-Z આગળ ઝુકી સરકાર
શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આપ્યું રાજીનામું; Gen-Z આગળ ઝુકી સરકાર
"ઝુકતી હૈ દુનિયા, ઝુકાનેવાલા ચાહિએ", ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર બોલ્યો અભિજીત દીપકે ; CJP ની પહેલી પ્રતિક્રિયા
Gujarat Rain Update: ભારે વરસાદથી 648 માર્ગો પર વાહનવ્યવહાર ઠપ્પ; 3 નેશનલ હાઈવે પણ બ્લોક
Gujarat Rain Update: ભારે વરસાદથી 648 માર્ગો પર વાહનવ્યવહાર ઠપ્પ; 3 નેશનલ હાઈવે પણ બ્લોક
ગુજરાતમાં વરસાદનો કહેર: રાજ્યમાં કુલ 56 લોકોના મોત, નવસારી, વલસાડમાં પાણી ઓસરતા અનેક સ્થળેથી મળ્યા મૃતદેહ
ગુજરાતમાં વરસાદનો કહેર: રાજ્યમાં કુલ 56 લોકોના મોત, નવસારી, વલસાડમાં પાણી ઓસરતા અનેક સ્થળેથી મળ્યા મૃતદેહ
સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી, મોરબીનો મચ્છુ-2 ડેમ ઓવરફ્લો, સાણંદ-વિરમગામ હાઈવે બંધ
સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી, મોરબીનો મચ્છુ-2 ડેમ ઓવરફ્લો, સાણંદ-વિરમગામ હાઈવે બંધ
Gujarat Rain Update: રાજ્યના 265 તાલુકામાં મેઘમહેર, સાંતલપુરમાં સૌથી વધુ 15 ઈંચ વરસાદથી જળબંબાકાર
Gujarat Rain Update: રાજ્યના 265 તાલુકામાં મેઘમહેર, સાંતલપુરમાં સૌથી વધુ 15 ઈંચ વરસાદથી જળબંબાકાર
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર અવિંદ કેજરીવાલની પહેલી પ્રતિક્રિયા: 'જનતા કરગરતી હતી, સરકાર સાંભળતી નહોતી, હવે...'
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર અવિંદ કેજરીવાલની પહેલી પ્રતિક્રિયા: 'જનતા કરગરતી હતી, સરકાર સાંભળતી નહોતી, હવે...'
ઉત્તર ગુજરાતમાં મેઘતાંડવ: ભાભરમાં 12 ઈંચ, દિયોદરમાં 11 ઈંચ તો થરાદ-હારીજમાં 5 ઈંચ વરસાદ, ઘરોમાં ઘૂસ્યા પાણી
ઉત્તર ગુજરાતમાં મેઘતાંડવ: ભાભરમાં 12 ઈંચ, દિયોદરમાં 11 ઈંચ તો થરાદ-હારીજમાં 5 ઈંચ વરસાદ, ઘરોમાં ઘૂસ્યા પાણી
Embed widget