Continues below advertisement

19

News
2 માર્ચે ગુજરાતમાં કોરોના જતો રહેલો, ભાજપને વિજય સરઘસની છૂટ હતી તો મુખ્યમંત્રીએ લગ્નો પરના પ્રતિબંધ કેમ નહોતા હટાવ્યા ? પાટીલ સાહેબની કેટલી રેલી થઈ ?
વરરાજાને પાંચસો લોકોને બોલાવવાનું ભારે પડી શકે તો નેતાને કેમ નહીં  ? સાહેબ, આપણે વિજય સરઘસ કેવા કાઢેલા   ?
તમારું કહેવું છે કે, મોરવાહડફનો મતદાર આખા ગુજરાતમાં ફરવા નિકળ્યો ? કોઈ રેલીમાં પાંચસો-હજાર માણસો નિકળ્યા તેમણે આખા ગુજરાતમાં કોરોના ફેલાવ્યો ?
લોકતંત્રના બહાને તમને રોગતંત્ર કરો એ થોડું ચાલે ? તમને કોરોના સામે લડવાની ચિંતા તો હતી નહીં પણ દીદી સામે લડવાની ચિંતા હતી.......
પશ્ચિમ બંગાળમાં તો તમારે ગઢ જીતવો હતો ? તમે બહુ રેલીઓ કરી, પ્રધાનમંત્રી પણ કહેતા હતા કે બહુ લોકો આવ્યાં છે....
બંગાળમાં ચૂંટણી જાહેર થઈ ત્યારે રોજના 216 કેસ આવતા ને પરિણામના દિવસે 17,512 કેસ આવ્યા, 103નાં મોત થયાં............
દેશનાં રાજ્યોમાં પક્ષોની જીત તે પ્રદેશના લોકોને કેટલી ભારે પડી છે એ વિચારવું જોઈએ......પક્ષો તો જીત્યા પણ હારી માનવતા...
ગુજરાત માટે રાહતના સમાચાર છે, કોરોનાના કેસોમાં ઘટાડો થયો છે, કોરોનામુક્ત દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે, ખેડૂતોને રાહત અપાઈ છે..........
IPLમાં વિરાટની ટીમ હવે બાકી બચેલી મેચોમાં લાલની જગ્યાએ પહેરશે વાદળી જર્સી, જાણો અધવચ્ચેથી કેમ બદલી નાંખી ટીમની જર્સી.....
Vadodara: શા માટે અહીં લોકો ટેસ્ટ કરાવ્યા વગર જ પરત જવા માટે બન્યા મજબૂર, જુઓ વીડિયો
Coronavirus: શું આપ કોરોના વાયરસને માત આપી ચૂક્યા છો? તો જાણો આ ટેસ્ટ આપે ક્યારે કરાવવા જોઇએ?
Coronavirus Cases: છેલ્લા 24 કલાકમાં 3 લાખ 68 હજાર નવા કેસ નોંધાયા, 3417 લોકોના મોત
Continues below advertisement
Sponsored Links by Taboola