Continues below advertisement

Village

News
મે મુખ્યમંત્રીને મેલ કર્યો છે, મેં આરોગ્ય મંત્રીને મેલ કર્યો છે ને કોવિડ સેન્ટર માટે ઓક્સિજન સહિત વ્યવસ્થા કરી છે પણ મંજૂરી નથી મળતી.......
ગામડાનાં લોકો નાના સેન્ટરમાં જઈને શરદી-ઉધરસની દવા લઈને રોળવી લે છે............ગામમાં આરોગ્યનો કોઈ સ્ટાફ આવતો નથી.....
ગામોમાં સંક્રમણ પુષ્કળ વધે છે પણ ઓક્સિજન નથી, એમ્બ્યુલન્સ નથી, બેડ નથી, હોસ્પિટલોમાં જગા નથી તો ગામડાનું માણસ જાય ક્યાં ?
ગુજરાતમાં સરકાર આપે છે તેના કરતાં 2-3 ગણા તો નવા કેસ હશે જ, અત્યારે 12 હજારનો ફિગર હોય તો 35થી 45 હજાર વચ્ચે મિનિમમ સંક્રમિત થતા હશે.....
વિજયભાઈ-નીતિનભાઈ વારંવાર કહે છે છતાં લોકોની આંખમાં ધૂળ નાંખવાની શું જરૂર ? આંકડા કોણ છૂપાવતું હશે ?
સરકારી ફિગર ગમે તે હોય, અમરેલીમાં રોજના કોરોનાના 700થી 1000 કેસ આવે છે, સરેરાશ રોજ 25 લોકો મૃત્યુ પામી રહ્યાં છે, બંને સ્મશાનોમાં લાઈન છે......
ભાજપના નેતાએ જ કહ્યું, સંક્રમણ વધારે છે, ડેથનો આંકડો વધારે છે પણ આંકડા ખોટા અપાય છે તેના કારણે તંત્રની વિશ્વસનિયતા સામે સવાલ ઉભા થયા છે........
ગુજરાતમાં સરકાર કોરોના સંક્રમણના આંકડા ખોટા આપે છે એવું ભાજપના જ ડોક્ટર નેતા કહે છે....
Ahmedabad: સાણંદ અને બાવળાના કેટલા ગામોએ બેકાબુ સંક્રમણને અટકાવવા લીધો સ્વૈચ્છિક બંધનો નિર્ણય?, જુઓ વીડિયો
Surat: ભાઠા ગામમાં પ્રોવિઝન સ્ટોર્સ કેબિનમાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ
આણંદ જિલ્લાનું આ ગામ સંક્રમણ અટકાવવા માટે આવ્યું એક્શનમાં, જુઓ વીડિયો
રાજ્યમાં કોરોના વિસ્ફોટની સ્થિતિ, ગુજરાતના આ શહેરો અને અને ગામમાં લોકડાઉન, જાણો શું રહેશે બંધ
Continues below advertisement
Sponsored Links by Taboola