શોધખોળ કરો

આજી ડેમના તળિયા દેખાયા, રાજકોટવાસીઓને ઉનાળામાં પાણી મળશે કે કેમ? જાણો વિગત

1/5
હવે સરકાર સૌની યૌજનાનું પાણી આપવાની દરખાસ્ત ઠુકરાવે તો બીજી કોઈ વ્યવસ્થા શુ તેનો કોઇ પાસે જવાબ નથી. જો કોઈ પ્રકારની વ્યવસ્થા નહી કરવામાં આવે તો છેલ્લે એક જ વિકલ્પ છે અને એ છે કે શહેરીજનોને પાણીકાપનો માર સહન કરવો પડશે.
હવે સરકાર સૌની યૌજનાનું પાણી આપવાની દરખાસ્ત ઠુકરાવે તો બીજી કોઈ વ્યવસ્થા શુ તેનો કોઇ પાસે જવાબ નથી. જો કોઈ પ્રકારની વ્યવસ્થા નહી કરવામાં આવે તો છેલ્લે એક જ વિકલ્પ છે અને એ છે કે શહેરીજનોને પાણીકાપનો માર સહન કરવો પડશે.
2/5
બીજી બાજુ મનપા કમિશનર અને શાસક પક્ષ ભાજપ મક્કમ છે કે પાણી કાપ નહી આવવા દઇએ સરકાર નર્મદાના નીર આપશે. રાજકોટને દરરોજ 330 એમએલડી પાણીની જરૂરિયાત છે જે ઉનાળા દરમિયાન વધી શકે છે.
બીજી બાજુ મનપા કમિશનર અને શાસક પક્ષ ભાજપ મક્કમ છે કે પાણી કાપ નહી આવવા દઇએ સરકાર નર્મદાના નીર આપશે. રાજકોટને દરરોજ 330 એમએલડી પાણીની જરૂરિયાત છે જે ઉનાળા દરમિયાન વધી શકે છે.
3/5
રાજકોટ: રાજકોટમાં ઉનાળા પહેલા પાણીની સમસ્યાઓ શરૂ થઈ છે. રાજકોટનો આજી ડેમ તળિયા ઝાટક છે. 31 માર્ચે પાણીની સમસ્યા સામે આવશે તે નક્કી છે. જેને લઇ મનપા કમિશનર બંછાનિધીપાનીએ રૂપાણી સરકારને દરખાસ્ત કરી છે કે નર્મદામાથી આજી ડેમ ભરી દો, પરંતુ સરકાર પાસે પણ ત્યા પાણીના ફાફા છે.
રાજકોટ: રાજકોટમાં ઉનાળા પહેલા પાણીની સમસ્યાઓ શરૂ થઈ છે. રાજકોટનો આજી ડેમ તળિયા ઝાટક છે. 31 માર્ચે પાણીની સમસ્યા સામે આવશે તે નક્કી છે. જેને લઇ મનપા કમિશનર બંછાનિધીપાનીએ રૂપાણી સરકારને દરખાસ્ત કરી છે કે નર્મદામાથી આજી ડેમ ભરી દો, પરંતુ સરકાર પાસે પણ ત્યા પાણીના ફાફા છે.
4/5
શહેરના અંદાજીત 3 લાખ નળ કનેકશનમા ઉનાળામાં પણ નિયમીત પાણી આપવાના વાયદાઓ થઇ રહ્યાં છે. રાજકોટ શહેરને પીવાનું પાણી વિતરણ કરવા માટે આજી ડેમમાંથી 120 એમએલડી, ન્યારી અને ભાદરમાંથી 100 એમએલડી પાણી ઉપાડવામાં આવે છે.
શહેરના અંદાજીત 3 લાખ નળ કનેકશનમા ઉનાળામાં પણ નિયમીત પાણી આપવાના વાયદાઓ થઇ રહ્યાં છે. રાજકોટ શહેરને પીવાનું પાણી વિતરણ કરવા માટે આજી ડેમમાંથી 120 એમએલડી, ન્યારી અને ભાદરમાંથી 100 એમએલડી પાણી ઉપાડવામાં આવે છે.
5/5
જ્યારે નર્મદા નીરનું પાણી રાજકોટને દૈનિક 105 એમએલડી આપવામાં આવે છે. હવે નર્મદાના નીર જ નહી આવે તો પાણી ક્યાથી આવશે તે એક મોટો પ્રશ્ન છે.
જ્યારે નર્મદા નીરનું પાણી રાજકોટને દૈનિક 105 એમએલડી આપવામાં આવે છે. હવે નર્મદાના નીર જ નહી આવે તો પાણી ક્યાથી આવશે તે એક મોટો પ્રશ્ન છે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ દેશને મળ્યા નવા શિક્ષણ મંત્રી, જાણો કોણ છે પ્રહલાદ જોશી?
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ દેશને મળ્યા નવા શિક્ષણ મંત્રી, જાણો કોણ છે પ્રહલાદ જોશી?
ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકારાયું! જાણો કોને મળી શિક્ષણ મંત્રાલયની નવી જવાબદારી
ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકારાયું! જાણો કોને મળી શિક્ષણ મંત્રાલયની નવી જવાબદારી
IND vs ZIM 2nd T20 Highlights: 2026 માં ભારતનો ત્રીજો સૌથી મોટો વિજય, જુઓ મેચની હાઇલાઇટ્સ
IND vs ZIM 2nd T20 Highlights: 2026 માં ભારતનો ત્રીજો સૌથી મોટો વિજય, જુઓ મેચની હાઇલાઇટ્સ
PM મોદીની મોટી કાર્યવાહી! NEET પેપર લીક વિવાદ વચ્ચે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકાર્યું
PM મોદીની મોટી કાર્યવાહી! NEET પેપર લીક વિવાદ વચ્ચે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકાર્યું

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : દમણ પ્રશાસનને સલામ
Hun To Bolish : હું તો બોલીશ : પાણીમાં વાહનનો વીમો ?
Hun To Bolish : હું તો બોલીશ : જળપ્રલયમાં લોકપ્રહરી
Audio Viral: ગુજરાતમાં મોટાપાયે અરાજક્તા ફેલાવવાના ષડયંત્રનો પર્દાફાશ
Ambalal Patel Rain Forecast : આગામી 48 કલાક ઉ.ગુજરાત માટે ભારે, અંબાલાલ પટેલે શું કરી આગાહી?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ દેશને મળ્યા નવા શિક્ષણ મંત્રી, જાણો કોણ છે પ્રહલાદ જોશી?
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ દેશને મળ્યા નવા શિક્ષણ મંત્રી, જાણો કોણ છે પ્રહલાદ જોશી?
ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકારાયું! જાણો કોને મળી શિક્ષણ મંત્રાલયની નવી જવાબદારી
ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકારાયું! જાણો કોને મળી શિક્ષણ મંત્રાલયની નવી જવાબદારી
IND vs ZIM 2nd T20 Highlights: 2026 માં ભારતનો ત્રીજો સૌથી મોટો વિજય, જુઓ મેચની હાઇલાઇટ્સ
IND vs ZIM 2nd T20 Highlights: 2026 માં ભારતનો ત્રીજો સૌથી મોટો વિજય, જુઓ મેચની હાઇલાઇટ્સ
PM મોદીની મોટી કાર્યવાહી! NEET પેપર લીક વિવાદ વચ્ચે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકાર્યું
PM મોદીની મોટી કાર્યવાહી! NEET પેપર લીક વિવાદ વચ્ચે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકાર્યું
જંતર મંતર પર વિરોધ પ્રદર્શનનો અંત! CJP ના નિર્ણય પર સોનમ વાંગચુકે કહ્યું - ‘તમારું ચરિત્ર...’
જંતર મંતર પર વિરોધ પ્રદર્શનનો અંત! CJP ના નિર્ણય પર સોનમ વાંગચુકે કહ્યું - ‘તમારું ચરિત્ર...’
CJP એ કરી આંદોલનના અંતની જાહેરાત, સરકારે તમામ માંગો સ્વીકારી હોવાનો દાવો
CJP એ કરી આંદોલનના અંતની જાહેરાત, સરકારે તમામ માંગો સ્વીકારી હોવાનો દાવો
26 જુલાઈનું હવામાન: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું રેડ એલર્ટ!
26 જુલાઈનું હવામાન: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું રેડ એલર્ટ!
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી આંદોલન પૂરું થશે? CJP નેતા અભિજીત દીપકેની માગણીઓથી સરકારની વધી ચિંતા
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી આંદોલન પૂરું થશે? CJP નેતા અભિજીત દીપકેની માગણીઓથી સરકારની વધી ચિંતા
Embed widget