શોધખોળ કરો

આજી ડેમના તળિયા દેખાયા, રાજકોટવાસીઓને ઉનાળામાં પાણી મળશે કે કેમ? જાણો વિગત

1/5
હવે સરકાર સૌની યૌજનાનું પાણી આપવાની દરખાસ્ત ઠુકરાવે તો બીજી કોઈ વ્યવસ્થા શુ તેનો કોઇ પાસે જવાબ નથી. જો કોઈ પ્રકારની વ્યવસ્થા નહી કરવામાં આવે તો છેલ્લે એક જ વિકલ્પ છે અને એ છે કે શહેરીજનોને પાણીકાપનો માર સહન કરવો પડશે.
હવે સરકાર સૌની યૌજનાનું પાણી આપવાની દરખાસ્ત ઠુકરાવે તો બીજી કોઈ વ્યવસ્થા શુ તેનો કોઇ પાસે જવાબ નથી. જો કોઈ પ્રકારની વ્યવસ્થા નહી કરવામાં આવે તો છેલ્લે એક જ વિકલ્પ છે અને એ છે કે શહેરીજનોને પાણીકાપનો માર સહન કરવો પડશે.
2/5
બીજી બાજુ મનપા કમિશનર અને શાસક પક્ષ ભાજપ મક્કમ છે કે પાણી કાપ નહી આવવા દઇએ સરકાર નર્મદાના નીર આપશે. રાજકોટને દરરોજ 330 એમએલડી પાણીની જરૂરિયાત છે જે ઉનાળા દરમિયાન વધી શકે છે.
બીજી બાજુ મનપા કમિશનર અને શાસક પક્ષ ભાજપ મક્કમ છે કે પાણી કાપ નહી આવવા દઇએ સરકાર નર્મદાના નીર આપશે. રાજકોટને દરરોજ 330 એમએલડી પાણીની જરૂરિયાત છે જે ઉનાળા દરમિયાન વધી શકે છે.
3/5
રાજકોટ: રાજકોટમાં ઉનાળા પહેલા પાણીની સમસ્યાઓ શરૂ થઈ છે. રાજકોટનો આજી ડેમ તળિયા ઝાટક છે. 31 માર્ચે પાણીની સમસ્યા સામે આવશે તે નક્કી છે. જેને લઇ મનપા કમિશનર બંછાનિધીપાનીએ રૂપાણી સરકારને દરખાસ્ત કરી છે કે નર્મદામાથી આજી ડેમ ભરી દો, પરંતુ સરકાર પાસે પણ ત્યા પાણીના ફાફા છે.
રાજકોટ: રાજકોટમાં ઉનાળા પહેલા પાણીની સમસ્યાઓ શરૂ થઈ છે. રાજકોટનો આજી ડેમ તળિયા ઝાટક છે. 31 માર્ચે પાણીની સમસ્યા સામે આવશે તે નક્કી છે. જેને લઇ મનપા કમિશનર બંછાનિધીપાનીએ રૂપાણી સરકારને દરખાસ્ત કરી છે કે નર્મદામાથી આજી ડેમ ભરી દો, પરંતુ સરકાર પાસે પણ ત્યા પાણીના ફાફા છે.
4/5
શહેરના અંદાજીત 3 લાખ નળ કનેકશનમા ઉનાળામાં પણ નિયમીત પાણી આપવાના વાયદાઓ થઇ રહ્યાં છે. રાજકોટ શહેરને પીવાનું પાણી વિતરણ કરવા માટે આજી ડેમમાંથી 120 એમએલડી, ન્યારી અને ભાદરમાંથી 100 એમએલડી પાણી ઉપાડવામાં આવે છે.
શહેરના અંદાજીત 3 લાખ નળ કનેકશનમા ઉનાળામાં પણ નિયમીત પાણી આપવાના વાયદાઓ થઇ રહ્યાં છે. રાજકોટ શહેરને પીવાનું પાણી વિતરણ કરવા માટે આજી ડેમમાંથી 120 એમએલડી, ન્યારી અને ભાદરમાંથી 100 એમએલડી પાણી ઉપાડવામાં આવે છે.
5/5
જ્યારે નર્મદા નીરનું પાણી રાજકોટને દૈનિક 105 એમએલડી આપવામાં આવે છે. હવે નર્મદાના નીર જ નહી આવે તો પાણી ક્યાથી આવશે તે એક મોટો પ્રશ્ન છે.
જ્યારે નર્મદા નીરનું પાણી રાજકોટને દૈનિક 105 એમએલડી આપવામાં આવે છે. હવે નર્મદાના નીર જ નહી આવે તો પાણી ક્યાથી આવશે તે એક મોટો પ્રશ્ન છે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રાજકોટના દહીસરામાં કરૂણાંતિકા: ચેકડેમમાં ડૂબી જતા 4 બાળકોનાં કમકમાટીભર્યાં મોત
રાજકોટના દહીસરામાં કરૂણાંતિકા: ચેકડેમમાં ડૂબી જતા 4 બાળકોનાં કમકમાટીભર્યાં મોત
Patan: રાધનપુર-વારાહી હાઈવે પર સર્જાયો ગમખ્વાર અકસ્માત, 3 લોકોના ઘટનાસ્થળે જ મોત
Patan: રાધનપુર-વારાહી હાઈવે પર સર્જાયો ગમખ્વાર અકસ્માત, 3 લોકોના ઘટનાસ્થળે જ મોત
Today Weather: આજે 14 રાજ્યોમાં ભારે વરસાદ-વાવાઝોડાનું એલર્ટ, 65 કિમની ઝડપે ફૂંકાશે પવન
Today Weather: આજે 14 રાજ્યોમાં ભારે વરસાદ-વાવાઝોડાનું એલર્ટ, 65 કિમની ઝડપે ફૂંકાશે પવન
Miss World 2026: જોહેરી મોલ બની મિસ વર્લ્ડ,ટોપ 20 માંથી બહાર થઈ ભારતની નિકિતા પોરવાલ
Miss World 2026: જોહેરી મોલ બની મિસ વર્લ્ડ,ટોપ 20 માંથી બહાર થઈ ભારતની નિકિતા પોરવાલ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મરણ પથારી પર આયોજન
Hun To Bolish : હું તો બોલીશ : અંધશ્રદ્ધાનું ઓપરેશન ક્યારે ?
Gujarat Assembly Monsoon Session: ગુજરાત વિધાનસભાના ચોમાસું સત્રને લઈને મોટા સમાચાર! સોમવારે મળશે મહત્વની બેઠક
Abp Asmita Impact: 'ભૂતિયા વિદ્યાર્થીઓ' વાળી શાળાઓ સામે હવે થશે કાર્યવાહી! શિક્ષણમંત્રીની મોટી ખાતરી
Ahmedabad Bomb Threat : કોર્ટને બોમ્બની ધમકી મળતા અફરાતફરી! પોલીસ અને બોમ્બ સ્ક્વોડની તપાસ શરૂ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજકોટના દહીસરામાં કરૂણાંતિકા: ચેકડેમમાં ડૂબી જતા 4 બાળકોનાં કમકમાટીભર્યાં મોત
રાજકોટના દહીસરામાં કરૂણાંતિકા: ચેકડેમમાં ડૂબી જતા 4 બાળકોનાં કમકમાટીભર્યાં મોત
Patan: રાધનપુર-વારાહી હાઈવે પર સર્જાયો ગમખ્વાર અકસ્માત, 3 લોકોના ઘટનાસ્થળે જ મોત
Patan: રાધનપુર-વારાહી હાઈવે પર સર્જાયો ગમખ્વાર અકસ્માત, 3 લોકોના ઘટનાસ્થળે જ મોત
Today Weather: આજે 14 રાજ્યોમાં ભારે વરસાદ-વાવાઝોડાનું એલર્ટ, 65 કિમની ઝડપે ફૂંકાશે પવન
Today Weather: આજે 14 રાજ્યોમાં ભારે વરસાદ-વાવાઝોડાનું એલર્ટ, 65 કિમની ઝડપે ફૂંકાશે પવન
Miss World 2026: જોહેરી મોલ બની મિસ વર્લ્ડ,ટોપ 20 માંથી બહાર થઈ ભારતની નિકિતા પોરવાલ
Miss World 2026: જોહેરી મોલ બની મિસ વર્લ્ડ,ટોપ 20 માંથી બહાર થઈ ભારતની નિકિતા પોરવાલ
Morbi: મોરબીના પોલીસ પરેડ ગ્રાઉન્ડમાંથી નેપાળી યુવકનો લટકતી હાલતમાં મૃતદેહ મળી આવતા ખળભળાટ
Morbi: મોરબીના પોલીસ પરેડ ગ્રાઉન્ડમાંથી નેપાળી યુવકનો લટકતી હાલતમાં મૃતદેહ મળી આવતા ખળભળાટ
મહારાષ્ટ્ર: દહીં હાંડી ઉત્સવ દરમિયાન દુર્ઘટના, મુંબઈમાં 22 ‘ગોવિંદા’ ઈજાગ્રસ્ત, એક મહિલાનું મોત
મહારાષ્ટ્ર: દહીં હાંડી ઉત્સવ દરમિયાન દુર્ઘટના, મુંબઈમાં 22 ‘ગોવિંદા’ ઈજાગ્રસ્ત, એક મહિલાનું મોત
ગુજરાત બાદ MP માં ઝેરી દારૂનો કહેર, 9 ના મોત, CM મોહન યાદવે આપ્યો કડક કાર્યવાહીનો આદેશ
ગુજરાત બાદ MP માં ઝેરી દારૂનો કહેર, 9 ના મોત, CM મોહન યાદવે આપ્યો કડક કાર્યવાહીનો આદેશ
Ganesh Chaturthi 2026: ગણેશ ચતુર્થી અને અનંત ચતુર્થી ક્યારે, જાણો તારીખ અને સ્થાપનનું શુભ મુહૂર્ત
Ganesh Chaturthi 2026: ગણેશ ચતુર્થી અને અનંત ચતુર્થી ક્યારે, જાણો તારીખ અને સ્થાપનનું શુભ મુહૂર્ત
Embed widget